Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જ
છે
કે
સૂરિ પ્રેમના સપુતો હવે જાગે
સરિ પ્રેમના વારસદારો તમારા પુર્વ શું માનતા હતા સૂરિ પ્રેમના છે સંભારણા પુસ્તક તમારા પક્ષ તરફથી જ બહાર પાડેલ છે પ્રાણાતે પણ ઉઢયાતું થિ છે જ સાચવવી તેના બદલે સુદ પાંચમની વૃદ્ધિએ સુ. ૩ ની વૃદ્ધિ સ્વીકારનારા પિતાના ગુરુને 5 ૬ ભયંકર દ્રોહ કરી રહ્યો છે. હજુ શરમ છોડી સત્ય પક્ષને સ્વીકારો તે આત્માના લાભમાં છે. જે
| વિક્રમ સંવત ૨૦૧૪ ના અક્ષય તૃતીયાના મંગલ દિને શ્રેષ્ઠિવયે કસ્તુરભાઈ ૨ લાલભાઈના વંડામાં ૧૦ હજારની વિરાટ માનવ મેદ્રની વચ્ચે ભવ્યાતિભવ્ય સ્નાત્ર પુજાને આ કાર્યક્રમ રખાય. અને બપોરના પ્રકાશ હાઇસ્કુલના મકાનમાં બંધ બારણે સંમેલનની | કાર્યવાહીને પ્રારંભ થયો.
સહુથી પ્રથમ તિથિ ચર્ચાને પ્રશ્ન છેડા. પુજયપાદ ગુરૂદેવશ્રીનો પક્ષ શાસ્ત્રાનુસારે ૬ પંચાગમાં આવતી બાર પવી વિગેરેની ક્ષયવૃદ્ધિ યથાવત ગણી તેની આરાધનાની વ્યવસ્થા છે
“ક્ષયે પૂર્વી ના સૂત્ર અનુસાર કરતું હતું. જ્યારે સામે પક્ષ પંચાગમાં આવતી બાર આ પવનો ક્ષયવૃદ્ધિ સ્વીકારતું ન હતું અને તેને બદલે બીજી તિથિઓની કપિત ક્ષયવૃદ્ધિ છે સ્વીકાર કરે.
તિથિ ચર્ચાને પ્રશ્ન છેડાતા જ પુજયપાઇશ્રીની આજ્ઞાથી આચાર્યદેવશ્રી રામચંદ્રઆ સૂરીશ્વરજી મ. પુજ્ય આચાર્ય દેવ શ્રી વિજય જંબુસૂરીશ્વરજી મ. પુજ્ય આચાર્યદેવશ્રી :
ઋારસૂરીશ્વરજી મ. આગળ આવ્યા અને શાસ્ત્રીય રીતે પ્રશ્નનો નીવેડે લાવવા શ્રમણ ૨ એ સંઘને વિનતી કરી ત્યાં સંમેલનની સભામાંથી સામા પક્ષેથી અવાજ આવ્યું. છે શ્રી સુધર્મા ગણધર મહારાજે અમને ૧૪૪ (૧૨૪૧૨) તિથિ (રતન) આપે છે. આ જ એ શાશ્વતા ચાલ્યા આવે છે. એમાં અમારે જરાય ઓછા વત્તા કરવાના નથી જેણે આ ૬ નવે પંથ કાઢયો છે એ પાછો ખેંચી લે. તે તમે નવો પંથ કાઢયો છે તેથી તમે સહુથી પહેલા બધાની સામે ક્ષમા માંગે છે પછી બીજી વાત ત્યાં તુરત જ પુજ્યપાદ આચાર્ય દેવતીએ નિર્ભય દિલે જવાબ આપી દીધો છે
અમે અમારો મત પાછો ખેંચી લેવા અને માફી માંગવા આ પળે જ તૈયાર છે જ છીએ પરંતુ માફી શેની હોય ? જુઠની કે સત્યની ? તમે શાસને આગળ રાખીને જે ૨ હું મારી શાસ્ત્ર ચુસ્ત માન્યતા શાસ્ત્ર વિરૂદ્ધ હોવાનું સાબિત કરી આપે તે આ સભામાં છે છે જ નહિ પરંતુ દુનિયાભરના અખબારોમાં લેખીત માફી માંગવા તૈયાર છુ તે બતાવો જ જ શાસ્ત્રાધાર અને મારી ભૂલ.
નડિ! પહેલા નવ પંથ પાછો ખેંચી લે પછી બીજી વાત સામો પક્ષ પિતાની ૬.