Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
આ મનુષ્યભવ એ મોક્ષની સાધના માટે છે. મોક્ષની સાધના, હિંયા પૂર્વક છે !આખા સંસારનો-સુખસામગ્રીનો ત્યાગ કર્યા વિના, સાધુપણાનો સ્વીકાર કર્યા વિના છે ર થઈ શકતી નથી. જે પુણ્યાત્માએ શકિત-સામર્થના અભાવે કે આસક્તિ આદિના જ જ કારણે સંસારનો ત્યાગ કરી, સાધુપણું સ્વીકારી શકતા નથી તે આત્માએ પણ મેક્ષની ર' સાધનાથી રહિત ન બને માટે તેમના યોગ્ય પણ ધર્મ ઉપકારીઓએ બતાવ્યો છે.
ખરેખર ! આત્મહિતિષી પરમર્ષિઓએ આપણા જેવા પામર જીવો ઉપર ઉપકાર કરવામાં જ જરાપણ કમીને રાખી નથી. ગૃહસ્થપણામાં સંસારનો નાશ કરવા માટે શ્રી જિનપુજા છે છે એ ઉત્તમ સંજીવની ઔષધ સમાન છે. સંજીવનીના સેવનથી જેમ શરીર નિરોગી જ બને છે તેમ આજ્ઞા મુજબ શ્રી જિનભકિત કરવાથી આત્મા પણ નિરોગી બને છે.
- તેથી જ સર્વ-સંગથી વિરામ પામેલા એવા સાધુઓને પ્રાસુક–પરિમિત જલથી જ છે સ્નાન કરી જિનપુજા તેમ નહિ અને ગૃહસ્થને પુજા માટે સ્નાન કરવા ચિત્ત જલા છે જ આરંભ કરવાનું વિધાન કેમ કર્યું તે પ્રશ્ન ઉઠે તે સ્વાભાવિક છે. પરંતુ આપણે છે ૬ સૌને અદભૂત પુઢય છે કે આપણા માર્ગથ માર્ગ મહાત્માઓએ બધી જ વાતના છે
ભગવાન ભજ ભગવાન થવા !
-. સા. શ્રી અનંતદશિતાશ્ર.જી મ.
જ ખુલાસા કર્યા છે. જેમ અનાજનને ઝાડીને, ઝાટકીને ચાળીને સાફ કરાય તેમ પરમ- ૨
ર્ષિઓએ બધીજ જરૂરી વાતે સાફ સાફ સમજાવી છે. “લઘુહરિભદ્રના બિરૂદ્રધારક, ઇ ૨ ન્યાય વિશાર, તાર્કિક શિરેમણિ, ગીતાર્થ મૂર્ધન્ય, પુણ્યનામધેય મહામાં પાધ્યાય પુ. આ જ શ્રી યશોવિજયજી ગણિવ સ્વરચિત સવાસ ગાથાના સ્તવનમાં ઢાળ-૮ ની ગાથા & ૩ માં આનું સુંદર સમાધાન કરતાં જણાવ્યું કે “તે મુનિને નહિ કેમ પુજના,
એમ તું શું ચિંતે શુભમના. રેગીને ઔષધ સમ એહ,
- નિરોગી છે મુનિવર દેહ.” ભાવાર્થ :- શ્રી જિનપુજા રેગીને ઔષધ સમાન છે. ગૃહસ્થ મલીન આરંભ છે રૂ૫ રેગવંત–ાગી છે. તેને દૂર કરવા શ્રી જિનપૂજા તે મુખ્ય ઔષધ છે. અને મુનિ- . છે વરે તો સર્વ સાવદ્યથી નિવૃત્ત–રહિત છે. તે તેટલી અપેક્ષાએ રોગ રહિત એવા તે ૬િ ન મુનિઓ રેગનું ઔષધ કેમ કરે?