Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
#
માઘમર ર્માત :
-. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ. છે હ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૨ મહા સતી મયંતીએ જે આપત્તિમાં જે સુંદર પ્રકારે ભગવાનની ભકિત કરી
તેથી સૂચિત થાય છે કે, ધર્માત્મા છો ગમે તેવા હર્ષ–શેક, સુખ કે દુઃખના પ્રસંગે જ માં ભગવાનને ભૂલે જ નહિ. આત્માના ભગવદ્દભાવને પેદા કરવા ભાવ પૂર્વકની ભકિત ત્રિ છે એ સુંદર ઉપાય છે.
જે અવસ્થામાં, રાજ્ય-રૂધિને પણ ત્યાગ કર્યો પિતાના પતિ નલે પણ જેને આ જ ત્યાગ કર્યો અને એ એશ્લી અટુલી અબળાને ગુફામાં રહેવાને પ્રસંગ આવ્યો. ત્યાં છે છે પણ તેને મન્મય શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમા બનાવી અને તેણીના સતીત્વના ૨ * પ્રાભવે તે પ્રતિમા પૂજનીય બની ગઈ. આવી અવસ્થામાં ય તે ત્રિકાલ પૂજા કરે છે. છે. ખરેખર ધર્માત્માની મને કશા કેવી સુંદર હોય છે. હૈયામાં ધર્મને પરિણામ પિઠા થયે જ છે તેનું આ ઘાતકલિંગ છે.
આજે ભગવાનને જોતાં મહાપુરૂષની કૃતિઓ આપણે ગાઈએ અને ગવરાઈએ 8 # પણ છીએ કે- “જિનકી પ્રતિમા ઈતની સુંદર, વે કિતના સુંદર હોગા” પણ તેને એ વિચાર કરીએ તે સમજાય કે સુંદર બનવા આપણે સુંદર બનવું પડે. આત્માને છે સાર-સુંદર બનાવવા દર્શન પૂજનાદિ છે. આજે અજ્ઞાન એટલું ફેલાયું છે કે જેનું
વર્ણન ન થાય. નાના બાળકને ભગવાનના દર્શન કરવા લઈ જનારા, માતા-પિતાદિ, ૨ ૨ બાળકની પાસે બેલાવે કે- “ભગવાન મારું સારું કરજે” પણ એમ કઈ બેલાવે છે છે કે “મને રે કરજે” “સારુ કરજે” અને “સારો કરજે” આ બે શબ્દોનું અંતર કે આપણે નથી સમજતા તેવું નથી. પણ દુન્યવી લાલસાના કે સ્વાર્થવૃત્તિના કારણે કિ. છેઆપણે સ થી સેંકડો યોજન દૂર ચાલ્યા જઈએ છીએ. પછી જે આત્મિક લાભ થ છે છે જેએ તેનાથી રહિત થઈએ છીએ. કે ગમે તેવી અવસ્થામાં હું ભગવાનના દર્શન-પુજન વગર તે રહુ જ નહિ ?
આવે જે નિર્ણય થાય તે દમયંતીને આ પ્રસંગ લાભદાયી બને. બાકી આવા સારા ૬ જ પ્રસંગે કથાનકે વાંચીએ, સાંભળીએ અને હતા તેવાને તેવા જ રહીએ તે આપણું જ છે શું થાય? આપણે સારા દેખાવું નથી પણ સારા બનવું છે. તે આજથી નિશ્ચય જ છે કરીએ કે, વર્શન પુજનાદિ ક્રિયા આત્માને સુધારવા જ કરવી છે તે આપણે બે જ
પાર થાય.