Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
911EG ELHUE
--
૪
ઉસ્માનપુરા-અમદાવાદઃ અ પૂ. રાજતિલક સૂ. મ. ના સંયમ જીવનની જ અનુમેહનાર્થે તથા સંઘમાં થયેલ આરાધના ઉદ્યાપનાર્થે પૂ. મુ. શ્રી વિજયબલવિ. મ
આદિની નિશ્રામાં ૩૦ છોડ તથા ૧૦૮ પાર્શ્વનાથનું પુજન સિદ્ધચક્ર મહાપુજન પ૬ છે કિકુમારી સહિત સ્નાત્ર મહોત્સવ તથા શાંતિસ્નાત્ર સહિત અઠ્ઠાઈ મહેસિવ ભવ્ય રીતે ઉજવાયે.
નવસારી-શ્રી રમણલાલ છગનલાલ આરાધના ભવનમાં પૂ. અ. શ્રી વિ. જ - રાજતિલક સૂ. મ.ના સંયમ જીવનની અનુમેહનાથે સંઘમાં થયેલ આરાધનાના અનુછે મનાથે પૂ. આ. શ્રી વિ. વિચક્ષણ સૂ. મ. આદિની નિશ્રામાં આ સુઇ ૬ થી જ જ આ સુ. ૧૦ સુધી પંચાહિકા મહોત્સવ શાંતિસ્નાત્ર સાથે ઉજવાય.
- આષ્ટા (મ. પ્ર.) અત્રે પૂ. આ. શ્રી વિ. વિમવરત્ન સૂ. મ. અ કિની નિશ્રામાં હું ૨ સંઘમાં થયેલ આરાધના તથા પૂ. આ. શ્રી વિ. રાજતિલક સૂ. મ.ના સંયમ જીવનની
અનુમોદનાર્થે આ. સુ ૧ થી આ. વક ૭ સુધી ભવ્ય મહોત્સવ ખૂહનાઝ સિદ્ધચક્ર મહાપુજન ૧૦૮ પાર્શ્વનાથ પુજન સાથે ઉજવાયે.
કર્જત (રાયગઢ અત્રે પૂ. વયોવૃદ્ધ મુ. શ્રી પુજય વિ. મ. અદિની નિશ્રામાં દ પૂ. રાજતિલક સૂ. 4.ની સંયમ જીવનની અનુઢનાર્થે શાંતિસ્નાત્ર સહિત પંચાન્તિકા છે જ મહોત્સવ આસો સુ. ૧૨ થી આસો વ. ૨ સુધી ઉજવાયે.
બોરસદ-અને ગચ્છાધિપતિ પૂ. આ. ભ. શ્રી વિ. મહોય જૂ મ, આત્રિની પર નિશ્રામાં ૧૪૦ વર્ષ જિનાલયના જીર્ણોદ્ધાર થતાં. ભવ્ય ગગનચુંબી જિનાલયના અંજન ૬ શલાકા પ્રતિષ્ઠા મહોત્સવ માગશર સુદ ૯ થી માગશર વદ ૪ સુધી ઉજવાશે. સકલ છે જ સંઘને આમંત્રણ પાઠવેલ છે. જ રંગસાગર-અમદાવાદ : અત્રે પૂ. આ. ભ. શ્રી વિ. કનકચંદ્ર સૂ. મ. ને જ જ સમાધિભૂમિ ઉપર વાર્ષિક ગુરૂ સ્મૃતિ મહોત્સવ અ. સુ. ૬ થી આ. સુ. ૧૦ સુધી જ દિ પૂ. આ. ભ. શ્રી વિ. મહોય સૂ. મ.ની નિશ્રામાં શાંતિનાત્ર સહ કેજવા. પૂ. રે જ કનચંદ્ર સૂ. મ. ની ૧૬મી તિથિ નિમિતે સુદ ૯ ના ગુણાનુવાઢ થયા.
યરવડા (પુના) અત્રે પૂ. આ. શ્રી વિ. જયકુંજર સૂ, મ, પૂ આ શ્રી વિ. કા