Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૨ ૩૫૬ : : શ્રી જૈન શાસન [અઠવાડિક) શ્રી જિન દર્શન પૂજન થા વિશેષાંક
સંયમ પ્રાપ્ત ર્યા બાદ સાધુ-સાધ્વીજીને સહવાસ મળે તેમ સંયમ પામવાની ઝંખનામાં અંત સમયે ઘર કુટુંબ પરિવારને તજી શ્રાવક-શ્રાવિકા સ્વરૂપ સાધર્મિકના આ સહવાસમાં એમયે પંડીત મરણ પ્રાપ્ત થયું આ તે કેવી વિરલ ઘટના કહેવાય.
- આ જ ધર્મમાતાએ પોતાના વહાલસોયા સૌથી નાના પુત્રને જિન શાસનને ૨ ૬ અર્પણ કરી જબરજસ્ત પુણ્ય કમાણી કરી, મહાન સાહિત્યસમ્રાટ સ્વ. પૂજ્ય આચાર્ય છે દેવ શ્રીમદ વિજય કનકચન્દ્રસૂરીશ્વરજી મહારાજા પાસે સં. ૨૦૩૫ વૈશાખ સુદ ૩ ના જ પડવાડામાં લાડકવાયા પુત્ર યોગેશને સંયમ અપાવી પિતાની રત્નકુક્ષિને ધન્ય બનાવી # હતી. પુત્ર મુનિ શ્રી યશકીર્તિવિજયજી બન્યા ધન્ય ધન્ય થતી આ માતા પિતાના ૨ પુત્ર મુનિને જોઈ જોઈને હરખાતી હતી.
પિતાના હૃદયમાં સંયમને અપૂર્વ પ્રેમ હતો એથી સમગ્ર પરિવારને એ માર્ગે જવા પ્રેરણા આપી પોતાના શારીરિક સંયોગમાં સંયમ ન પામી શતા એમણે શ્રાવક છે. જીવનને ખૂબ જ ઉત્તમોત્તમ બનાવ્યું. જીવનમાં તપને આત્મસાત બનાવે.
પરમાત્મા શ્રી રૂષભદેવે ૪૦૦ ઉપવાસ કરીને વર્ષીતપ કર્યો પણ એવી શક્તિના છે અભાવે ૪૦૦ ઉપવાસ અને ૪૦૦ બિયાસણ કરીને બે વષીતપનું પારણું સાથે
કર્યું અન્ય પાંચ વર્ષીતપ, માસશ્રમણ, સિદ્ધિતપ, શ્રેણી તપ, સમવસરણ તપ, આ આ સિદ્ધાસન તપ, ભદ્રતા, ચત્તારી-અઠ્ઠ–દસ–દય, મેક્ષદંડક તપ, રેહિરી તપ, ક્ષીર 8 છે. સમુદ્ર તપ, વિશ સ્થાનક તપ, ૧૨૦ કલ્યાણકના ઉપવાસ, ૬૮ નવકાર મંત્રના 9 ઉપવાસ, ૪૩ વર્ધમાન તપની ઓળી, નવ૫૪જીની એાળીએ, ત્રણ વખત ૧૬ ઉપવાસ
૫૦૦ આયંબિલ, ત્રણ ઊપધાન પાંચમ-આઠમ-અગ્યારસ ચૌકશ, ૭, ૮, ૯૧૧, ૧૨, * ૧૩, ૧૪, ૧૫, ૧૬, પહેલા દિવસે પચ્ચકખાણ લઈ અલગ-અલગ તપ કલ તબિયતના કર છે કારણ સિવાય જીવનભર એકાંતર આયંબિલની પ્રતિજ્ઞા અને આરાધના ભારતભરના જ છે હરેક તીર્થોની યાત્રા, ચાર વખત છરી પાલિત સંઘયાત્રા, શ્રી સિધ્ધગિરિ તીર્થમાં જ ૬ ચાતુર્માસ. નવાણું યાત્રા આદિ અનેક આરાધન એમણે જીવન મઘમઘાયમાન (
જ બનાવ્યું.
- આ બધી આરાધાનાઓના ફળસ્વરૂપ એમને સમાધિ મરણની નીવ્ર ઝંખના જ હતી તે શ્રી સિધગિરિ મહાતીર્થમાં ફલવતી બની અને તેઓએ પરમ પદને પામવા જ આ માટે શ્રી સિદ્ધગિરિ તીર્થમાંથી આયંબિલના તપ અને પૌષધ સાથે મંગલ પ્રયાણ કર્યું. ૨ જ પરમ કૃપાળુ પરમાત્માને એક જ પ્રાર્થના કે, એમને દિવ્ય આત્મા શ્રી મહાવિદેહ છે આ ક્ષેત્રમાં સાક્ષાત વિચરતા શ્રી સીમંધર સ્વામી પાસે જઈ શીધ્ર એક્ષપદને પામે છે શુભકામના. આ