Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે વર્ષ-૧, અંક ૧૩-૧૪ તા. ૩–૧૧–૯૮’: * * * : ૩૩૧ _ જ શ્રી જનની આજ્ઞાથી ઉલટું કર્યા વિના, શ્રી જિનની જ્ઞાની વિરાધનાદિ કર્યા છે
વિના, ઉપસર્ગોહિ આવે જ નહિ. શ્રી જિનપૂજા જે કાળમાં મળી હોય, તે કાળમાં ? દિ પણ ભૂલો થવા પામી હોય, એવું બને ને? એ બધાં જે પાપકર્મો, તેમાંનાં જે છે છે પાપકર્મોની શી જિનપુજાના ગે નિજ દિ થઈ જાય–તેની વાત જુઠી છે. પરતું છે જે પાપકર્મો ઉદયમાં આવે, તેના ફળને તે ભોગવવું પડે ને?' એ ફળને ભગવતા જ આ વેળાએ પણ શ્રી જિનપુજન મનને પ્રસન્ન રાખી શકે ! એ માટે, સાચી સમજે છે છે અને તેની સાથે સામર્થ્યને વેગ પણ સાધ જોઇએ. છે જો સાચી સમજ હોય અને તેની સાથે સામર્થ્યને યોગ પણ હોય, તે એવા ! ઈ પણ કાળમાં મન અપ્રસન્ન બને નહિ અને શ્રી જિનપુજનથી મન પ્રસન્ન રહેવા સાથે, 8 એવી નિર્જરાદિને લાભ થયા કરે કે–અ૯૫ કાળમાં શાશ્વત સુખને ભોક્તા બની છે જ શકાય. એટલે જે કાંઈ પણ સારું મળે કે સારું થાય, એ પ્રતાપ શ્રી ઇનપુજનનો જ છે. એ ૬ શ્રી જિનના પરમ ઉપકારનું સ્મરણ ને રટણ
: મનને પ્રસન્નતા. એ પણ એક સમજવા જેવી વસ્તુ છે. આજે તમે તમારા કે છે મનની પ્રસન્ન તા શાના શાના ચગે માનો છે? વિષયોના ભેગવટાની મન ચાહે તેવી જ જ અનુકુળતા હોય અને કષાયો સફળ નીવડતા હોય, તે મન પ્રસન્ન રહે છે. પણ તમે છે ૬ અનુભવતા નથી કે– વિષયની અને કષાયની ઈરછામાં પણ મનને અપ્રસન્ન બનાવી છે
દેવાની જ તાકાત છે ? મનને પ્રસન્ન કરવાની એની તાકાત છે જ નહિ. એ તે જે આ જ તમને થોડી ઘણી પ્રસન્નતાનો અનુભવ થાય છે, તે પુઢયને ચગના પ્રતાપે અને ૨
અજ્ઞાનતાને ૯ીધે થાય છે. એ થેડી પણ પ્રસન્નતા, પાછી મહા અપ્રસન્નતાનું કારણ છે ૨ બનવાની. વિષય-કષાયને આધીન જીવને, દુઃખ ન જ હોય-એવું કદી પણ બને નહિ ,
અને એને દુખી દુઃખી થઈ જતાં વાર લાગે નહિ. જરાક પ્રતિકુળતા આવે, પ્રતિકુળતા
આવે તે શું, પણ પ્રતિકુળતા આવશે–એવો ખ્યાલ માત્ર પેઢા થાય, ત્યાં જ મન 8 ૬ બેચેન બની જાય છે ને? એટલે મનની પ્રસન્નતાને સાધવા માટે, દુનિયાઢારીની છે ચીની ઈરછ. ઉપર જ કાબુ મૂકવો પડશે અને સંગ માત્રથી મૂકવાની ભાવનાને ખુબ જ જ સતેજ બનાવ્યા કરવી પડશે, શ્રી જિનપૂજન કરતે કરતે જે ઉપસર્ગો બધા ક્ષીણ જ થઈ જાય-એવું કરવું હોય, વિદન વેલડીએ છેઠાઈ જવા પામે–એવા પરિણામને છે નીપજાવવું હોય અને મન પ્રસન્નતાને પામે–એ ફળ મેળવવું હોય, તે મનમાં એ જ જ વાતને નિશ્ચય કરી લેવું પડશે કે–શ્રી જિનપૂજનથી જ મનની પ્રસન્નતા છે. શ્રી ક. જિનપૂજન થાય, અરે, શ્રી જિનપૂજનને માત્ર ભાવ પણ મનમાં પ્રગટે અને મન ર.