Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જિનેશ્વરદેવના દર્શનથી દુરિતને નાશ થાય છે, વંદનથી વાંછિત પ્રાપ્તિ થાય છે. છે અને પૂજનર્થ લક્ષમીની પ્રાપ્તિ થાય છે. માટે શ્રી જિનેશ્વરદેવ એ ઈચ્છિત આપનારા છે ક૯પવૃક્ષની જેમ કલ્પવૃક્ષ જેવા છે.
આમિક-તાવિકઢશાને સાક્ષાત્કાર કરનારા મહાપુરુષની રચિત કૃતિને આ જ છે આ ભાવાર્થ છે. મહાપુરૂષોની રચિત સ્તુતિ મેઢે બોલવાથી કેફિલક ગાવાથી કે ગવરાવાથી લોકમાં કાચ વાહ વાહ થશે પણ વાસ્તવિક લાભ નહિ થાય. આપણે છે આત્મા પણ વાસ્તવિક લાભને પામે માટે વિચારવું છે.
શ્રી જિનેશ્વરદેવરૂપી કલ્પવૃક્ષ ફળ કયારે? -
– શ્રી ગુણપરાગ – ૩ જાન - ૪ - અન્ન-
જાહ સંસાર અને મોક્ષાથી જીવોની ભરેખા અહીં સ્પષ્ટ થાય છે. ભગવાનના આ છે નાદિથી પ્રાપ્ત થતાં દુરિત નાશાત્રિમાં સંસારી જીવો શું માગે અને મેક્ષાથી ૬ છે શું ઈ છે ? ટુંક શબ્દમાં બન્નેની ઓળખ આપવી તે કહી શકાય કે- દુન્યવી
નાશવંત ચીજ-વસ્તુઓમાં રાજી થાય, તેને જ ઈછે તે બધા સંસારી-સંસારના છે ૬ અનુરાગી-પુદ્રાલાનંદીજી કહેવાય. જ્યારે આત્મહિતકર-એક્ષસાધક ચીજ-વસ્તુઓમાં જ
આનંઢ પામે તેને માટેની મહેનત કરે તે બધા મોક્ષાથી ! આપનો ઢાળ કઈ બાજુ મિ છે તેના પરથી આપણી એાળખ આપણે કરીશું !
શ્રી જિનના દર્શનાકિ આત્માને ઓળખી, આત્માના સુવિશુદ્ધ સ્વરૂપને પેઢા ? શું કરવા કરવાના છે. આ વાત ભૂલાઈ જવાથી- વર્તમાનમાં બધી વિષમતાઓ પિઝા ? ઈ થઈ છે.
સંસારી જીના દુરિત એટલે પિતાની ઇચ્છિત સુખ-સામગ્રીની આડે આવક નારા સઘળા ય અવરોધકો-અંતરાયો. ભગવાનના દર્શનથી તે બધા દુરિતે નાશ . છે પામ તેમ તે ઈચ્છે, તે માટે દર્શન પણ કરે, તેના જે ગા ગુરૂએ પણ તેવી જ છે જ શિખામણ આપે. ભગવાનના જ દર્શન તે કરે છે ને ? કાંઈ કઈ રસ્તે રખડતાના છે કે દર્શન તે નથી કરતે ને? પછી ભાવતું'તું ને વૈદ્ય કહ્યું જેવું બને.
તેને મન વાંછિત એટલે પોતે માનેલી મેજ-મજાકિની અનુકૂળ સામ થી પચે ૬ ઈન્દ્રિયોના જેના સુંદર અનુકૂળ વિષયેની સામગ્રી, બધી સગવડ, બધા જ રે છે એશઆરામના સાધને વર્તમાનના શબ્દોમાં કહીએ તે લકઝરી લાઈફ-વૈભવી-એશ છે જ આરામી જીવન !' પુદગલાનંદી જીવોનું વાંછિત આમાં સમાઈ જાય, આ ચીજો મળે છે છે એટલે ભગવાનને કરેલું વંદન ફળ્યું. આમાં જ ઈતિશ્રી માને !