Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૨ પ્રભુ શ્રી મહાવીર દેવનાં નિર્વાણનું આ પર્વ છે. માટે આ પર્વને લેકવ્યવહાર- ૨ જ માં પડીને જુદી રીતે ઉજવો નહિ. આજના દિવસે સાચું સરવૈયું કાઢો કે આત્મા છે 1 ધર્મ મા કેટલો ચડયો? અથવા ચડો કે પછી પાછો પડયો ! આ બે વરસમાં 8 આત્મગુણની પ્રાપ્તિ થઈ કે આત્મગુણની હાનિ થઈ? ઉઢારતા. સટ્ટાચાર અને હિ ર સહિષ્ણુતા જેવા ગુણે વધ્યા કે ઘટયા? આ બધી વાતને મળ કાઢો ? આજના છે દિવસે આ બધી વાતને મેળ કાઢવો જોઈએ. - આજના દિવસે તે પ્રભુએ દેશનાનાએ ધોધ વહાવ્યા હતા ભગવાન પાસે જ સમ્યગ્દષ્ટિ આત્મા શેની માંગણી કરે? આવા દિવસે સમ્યગ્દષ્ટિ આત્મા નાડાવંત લહમી
માગે? જે દિવસે વૈરાગ્યના અને ત્યાગના ધેધ વહી રહ્યા હતા તે દિવસે સમ્યગ્દષ્ટિ જ શ્રી ધન્ના અને શાલિભદ્રજી જેવી ઋદ્ધિ માંગે ? એ મહાત્માઓએ તે એ ઋદ્ધિને છે ૨ ત્યાગ કર્યો હતો. એ મહાત્માઓ પાસેથી માંગવા જેવું ઘણું છે. એમણે પૂર્વભવમાં જે *
*** **** ****
# દિવાળીની માગણી
ભાવથી દાન આપ્યું અને એ ભવમાં જે સંયમને સ્વીકાર કર્યો તે બન્ને ગાય. આ જ બને છેડીને માત્ર તુચ્છ ઋદ્ધિ જ માંગવાથી તે સમ્યફવ મલીન થાય છે. એ જ ૨ મહાત્માઓએ ઋદ્ધિને ઇઝી નથી. ઋધિને એમણે હેય માની છે અને છેલે છડી છે
પણ દીધી છે. ભગવાન શ્રી મહાવીર દેવ પણ રૂધિને છોડવાનું જ સમજા એ છે. છતાં છે જ તમે એ રૂધ્ધિ જ માંગી રહ્યા છો આતે તમે તમારા આત્મા પર ભયંકર જુમ કરે છે.
શ્રી શાલીભદ્ર પાસે દાન અને સંયમ માંગો. શ્રી ગૌતમસ્વામી મહારાજ પાસે લબ્ધિને બદલે ગુરૂભકિત માંગે શ્રી બાહુબલિ પાસે વિવેકવાળું બળ માંગો શ્રી અભયકુમાર પાસે ધર્મબુધિ માંગો.
એ પુણ્યાત્માઓ પાસે તમે જે માંગો છો તે બધું ન મંગાય. ચેપ ામાં આવી છે દિ માંગણી કરનારે ક્યારે ય અનીતિ આદિ કરે ? આજની માંગણીમાં એકમાતા રુધિને ૬ ૨ આદર્શ રહ્યો છે. એ મેળવવામાં વિદને પડે તે ટાળવાનું બળ માંગે અને કામસુખ છે જ માટે લધિ માંગે એને શુદ્ધ ધયેય કહેવાય? શ્રી ગૌતમસ્વામી મહારાજાની લબ્ધિ છે ૬ શ્રી મહાવીર પરમાત્મા સેવા કરવા માટે માંગો છો? આજે તે તમારુ , અંગુઠો છે ૨ અડે તે કાંઇ ખૂટે નહિ એવું થઈ ગયું છે. આવી માંગણીઓ સમ્યગ્દષ્ટિને ન શોભે, હું