Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
દિ વર્ષ ૧૧ અંક-૧૩/૧૪ તા. ૩–૧૧–૯૮ :
- ઃ ૨૫૩ છે છે ને સામગ્રીના પ્રમાણમાં સ્પર્શનેન્દ્રિયાદિ પાંચેય ઈદ્રિના સ્પર્શદિ વિષયોને ભેગો - ૨ ૨ ભેગ કરવાનું ચૂક્યા નથી. પાંચેય ઇનિદ્રાના ભેગો પગને તમે ચૂક્યા તે નથી પણ છે છે એને તમે ચૂકતા પણ નથી, એમ જે હું કહું તે તે પણ મોટે ભાગે સાચું જ છે ને? છે અને મતાં સુધી તમે પાંચેય ઇન્દ્રિયના વિષયભોગને ચૂકવાના નથી એમ બેતું કે તમે શું દિ ચૂકી શકે એમ નથી એમ બેલું ? તમે ભેગમાં બેઠેલા છો, છતાં તમારી નજર રન- છે છે ત્રયી તરફ હોય તે તેમ કહો. જ્ઞાનિઓએ ભેગકર્મને–પાપકર્મને સુરાની ઉપમા આપી છે છે ને ? તમારા ચહેરા ઉપર હા નથી આવતી. ભેગમાં બેઠેલા પણ સાચા જૈને તે તે કહે કે-અમે ભાગમાં બેઠા છીએ તે બેસવું પડે એમ છે માટે, પણ બેસવું ગમે છે , છે માટે નહિ ! અમને ગમે છે તે આ માનવદેહ દ્વારા એક માત્ર રત્નત્રયીનું જ આરાધન છે જ કરવાનું ! તમારા હૈયામાં આ વાત બેઠી છે કે નહિ, એ તમારે કહેવું જોઈએ. આ જ કીમતીને અફીમતી બનાવી મૂકહ્યું :
સાનિઓએ આ મનુષ્ય જન્મની મહત્તા બહુ બહુ ગાઈ છે તે તમે જાણે છે : છે પણ જ્ઞાનિઓએ તે આ મનુષ્યપણાને રત્નત્રીનું ભાજન બનાવવાના એક માત્ર લક્ષ્યથી ? [ આ મનુષ્ય જન્મની બહુ બહુ મહત્તા ગાઈ છે, એ વાત તમે જાણો છો કે નહિ ? છે સંસારમાં એક માત્ર માનવજન્મ જ એ છે કે જેને પરિપૂર્ણ રત્નત્રયીનું ભાજન જ બનાવી શકાય છે. બીજે કઈ જન્મ આ સંસારમાં એવો નથી, કે જે જન્મમાં આત્મા તે પૂર્ણ ૨ નત્રયીનું ભાજન બની શકતો હોય. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન સાથે સંપૂર્ણ છે એવા સચ્ચારિત્રને વેગ, એક માત્ર આ જન્મમાં જ થઈ શકે છે. માટે જ અનંત છે ઉપકારી જ્ઞાની મહાપુરૂષેએ આ જન્મની મહત્તા ગાઈ છે. આ જન્મની પ્રાપ્તિને એ
મહાપુરૂ પાએ ઘણી ઊંચી કોટિની પ્રાપ્તિ કહી છે અને આ પ્રાપ્તિને જ કેમ સફળ જ બનાવી શકે એ માટે પરમ ઉપકારિઓએ શાસ્ત્રોનાં શાસ્ત્રો લખ્યાં છે. શાથી? આ છે છે જન્મને પામીને જ આત્મા આત્માને રત્નત્રયીનું ખરેખરૂં ભાજન બનાવી શકે છે. એટલે, જો છે આ જમને પામીને પણ જે કઈ જીવ પોતાના આત્માને રત્નત્રયીનું ભાજન બનાવે છે છે નહિ, તો તેને માટે કીમતી એ પણ આ જન્મ અકીમતી જ કહેવાય ને ? એને માટે આ છે એમ કંડવું પડે કે–ભાજન તે ઘણું કીમતી મળ્યું, પણ એણે પોતે એકીમતીને પણ છે
અકીમતી બનાવી મૂકહ્યુંમનુષ્યપણુ રૂપી, આ ભાજન કાંઈ તમને કમ કિંમતે મળ્યું ? જ નથી, કિંમત તે ઘણું વવી પડી છે, પણ એને જે બદલે મળવો જોઈએ એ નહિ 6 મેળવો અને પુણ્યથી મેળવેલું પાપના જ ઉપાર્જનમાં ખર્ચવું, એ બહુ ખરાબ છે. છે
(અનુ. માટે જુઓ પેજ નં. ૨૮૧)