Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે૨૨ : : શ્રી જૈન શાસન [અઠવાડિક) શ્રી જિન દર્શન પૂજન કથા વિશેષાંક છે જ જમી ગયો છું કે મને વગર માગ્યા આવા અવસર મળ્યા કરે છે અને ખર્ચવાનું દર
મન ન હોય તોય મારે ખર્ચવું પડે છે. માટે મન ઉપર શેર કરીને પણ હું ખર્ચ છ છે કે જેથી મારું મેહનીય કર્મ તૂટે. 5 આ જાતિને વિચાર કરીને, જ્યારે જ્યારે પ્રસંગ મળે ત્યારે ત્યારે શ્રી જિન- ૪ 9 કથિત અનુષ્ઠાનમાં અને શ્રી જિનકથિત અનુષ્ઠાનેને આચરનારા ભાગ્યશાલીએની ધ સેવામાં તમે તનને અને ધનને એવી રીતિએ ખર્ચવા માંડે કે મન પાછળ ઘસડાયા છે
વિના રહે નહિ. તમે ઈચ્છે કે ન ઇચ્છો, માગો કે ન માગે, પણ તમને આવા છે, જ પ્રસંગે આ શહેરમાં મળ્યા તે કરવાના જ, તે તમે આવા પ્રસંગોને એને પ્રસન
તાથી ઉજવો કે જે ઉજવણથી તમને આત્મિક લાભ થઈ જવા પામે. કાનાન્તરાય છે પણ તૂટે અને મેહનીય પણ તુટે. જેઓ આવા પ્રસંગોને ઉલ્લાસથી ઉજવે છે, કે તેમના લાભની તે સીમા જ નથી. આવા પ્રસંગને ઉલાસથી ઉજવનારાઓને રત્ન- ત્રયી ખૂબ જ સુલભ બની જાય છે અને આ જીવનમાં તેઓ એક માત્ર રત્નત્રયીમય છે
જીવનને જીવનારા ન બની શકે તે પણ તેઓ માનવજીવનની સાર્થકતાને અંશે જ એ પણ જરૂર સાધી શકે છે. આ યાત્રામાં નીકળેલા અને આ યાત્રા નિમિતે પરિચયાદિમાં કે આવનારા સૌ કોઈના દિલમાં આ ભાવ પ્રગટે, તે આપણે આ સંગ પણ સફળ પર થય ગણાય. સૌ કોઈ શ્રી જિન, શ્રી જિનના સાધુ અને શ્રી જિનની આજ્ઞાને સમ- 5 જ પિત બનીને પિતાને મળેલા માનવજીવનને સફળ બનાવો એજ એક શુભાભિલાષા.
- શ્રાવકની દિનચર્યા છે રાત્રિ ચાર ઘડી બાકી હોય, ત્યારથી શ્રાવકની દિનચર્યા શરૂ થાય. સૂર્યોદ્રય ઈ. શ થવાને ચાર ઘડી બાકી હોય, ત્યાં તો શ્રાવક ઉઠે. જે જાગે તે જ તેને નવકાર સાંભરે. નવકારને યાઠ કરવો પડે નહિ. પણ નવકાર યાઢ આવ્યા વિના રહે નહિ. એને એ અભ્યાસ થઈ ગયો હોય. ઉઠીને જરૂર હોય તે શરીરની શુદ્ધિ કરી લે.
તે પછી શુદ્ધ વસ્ત્ર પહેરીને નિયમ અને સમય મુજબ પ્રતિક્રમણાદિ કરે. પ્રતિક્રમણદ્ધિ છે છે કરતાં પહેલાં, તે પિતાના ધમનિયમ આદિને યાટ કરે. ‘કોણ છું?”—વગેરે છે એ વિચારે. “આજે કયી તિથિ છે અથવા તે આજે જ્યાં ભગવાનનું કર્યું કલ્યાણક છે- તે
એ વગેરે પણ યાક કરે. રેરો સ્વપ્નાટિક આવેલ હોય તે, પ્રતિક્રમણ કરતા હોય છે ? પર પ્રતિક્રમણ ન કરતે હોય, તે ય તેને અંગે કાઉસ્સગ કરે. નિયમ ધારવાના હોય તે છે જ ધારે અને પચ્ચખાણ કરે. પછી, મલમૂત્રાદિને ત્યાગ કરી, પવિત્ર શરીરવાળો બનીને જ કે પૂજા કરવા જાય. શ્રાવકના ઘરમાં મોટે ભાગે શ્રી જિનમંદિર હય, જેટલા સુખી, જિ
તેના ઘરમાં મોટે ભાગે શ્રી જિનમંદિર હેય. જેટલા સુખી, તેના ઘરમાં શ્રી જિન-
EL