Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે જેમણે રાગદ્વેષ જીતી લીધા એવા પરમાત્માની પૂજા પિતાના આત્માની શુદ્ધિ : 0 માટે કરવી જોઇએ તે પૂજાના અંગ–અગ્ર ભાવ ત્રણ પ્રકારની ભગવંતને સ્પર્શ કરવાની છે છે પૂજા અંગ પૂજા, જલ, ચંદન, પુષ્પ. ભગવત સન્મુખ રહીને કરવાની પૂજા અગ્રપૂજા થશે જ ધપ, દીપ, અક્ષત, નૈવેદ્ય, ફળ. ભાવપૂજ, મન, વચન, કાયાની શુદ્ધિ પૂર્વક બેલતા 9 ચૈત્યવંદન, સ્તવન, થાય તે પૂજા. મુખ્ય દ્વારે નિસહી દ્વારા સંસાર સંબંધી વ્યાપારને ? છે ત્યાગ. ગભારામાં પ્રવેશતા નિસીહી દ્વારા પૂજારીને સૂચનને ત્યાગ, ચૈત્યવંજન પહેલાં જ નિસાહિ દ્વારા દ્રવ્ય પૂજાનો ત્યાગ.
1 જિનદર્શન પૂજા કથા :
– મુ. શ્રી ચંદ્રશેખરવિજયજી મ.
vesses
4 પુરૂષે ઉત્તમ સોલાઈ કર્યા વિના બે વચ્ચે પહેરવાં જોઈએ. જિનેશ્વર ભગવાનની છે
આજ્ઞા મસ્તકે ચઢાવવા દીપશિખા જે તિલક કરવો જોઈએ. પૂજા કરતાં સાત શુદ્ધિ સાચવવી જરૂરી પ્રભુના નવ અંગે પૂજા કરવી. ચાર ગોત્રના નાશ માટે સ્વસ્તીક, રન ત્રયીની પ્રાપ્તિ માટે ત્રણ ઢગલી. મોક્ષની પ્રાપ્તિ માટે શિદ્ધસિલા, વીતરાગી બનવા ભગવાનનું મુખ દર્પણમાં દેખવાનું પ્રભુ સમક્ષ બહુમાન પ્રગટ કરવા ચામર વીંઝવાના.
જિનમંદિરે જવાની ઈચ્છાથી ૧ ઉપવાસનું ફલ પ્રાપ્ત થાય. જવા માટે ઉભા થવાથી ૨ * * પગ ઉપાડવાથી
૩ ૪ ) જિનાલય તરફ ચાલવાથી ૪ છે કે અધે રસ્તે જવાથી ૧૫ ) જિનાલય દેખવાથી ૧ માસ , જિનાલયે પહોંચવાથી છ માસ , દ્વાર પર પહોંચવાથી એક વર્ષના , છે પ્રઢક્ષિણે દેવાથી સો વર્ષના છે , પૂજા કરવાથી હજાર વર્ષના , છે
સ્તુતિ સ્તવના કરવાની અનંત ગુણફલની પ્રાપ્તિ થાય પૂર્વાચાર્યોએ રચેલા પ્રભુના કલ્યાણકના ભાવીદુઃખ-દુર્ણે દૂર કરવાવાળા સ્તવન જ સ્તુતિ બેલવા જરૂરી. - ત્રિકાલપૂજા-રાર્યો પછી, બીજી પૂજા બપોરના મધ્યભાગે, ત્રીજી પૂજા સૂર્યાસ્ત પહેલાં. ૧