Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
અનંત દુઃખમય સંસારથી બચવા અનંત સુખમય મોક્ષને પામવા ધમ ખૂબ જ છે. જ જરૂરી છે. પણ ધર્મ શા માટે કરવાને – કેવી રીતે કરવાને – તે સંસારથી બચાય છે છે અને મોક્ષ મળે – તે સમજવું ખૂબ જ જરૂરી છે. વર્તમાનમાં ધમિઓનું ધર્મનું છે છે અજ્ઞાન સ્વાથી - તક સાધુઓ માટે સોનાની જાળ જેવું બન્યું છે. ભક્તિને નામે છે.
ભકતને “આ જા, ફસા જા” ને ધંધે ખૂબ જ ફુલી ફાલી નીકળ્યો છે, તેમાં દિન- ર
પ્રતિદિન ચઢતી છે, લાભ અને લાભ જ છે.. નુકશાનનું નામ નિશાન નથી.. તે છે છે કેણ એવે વેવલે કે વેદી કે બોચી બની મળેલી સુવર્ણ તક ગુમાવે ! તેમાંય ૨ સમા સુંઢરીને સાથ-સહકાર અને નશો ચઢે પછી બાકી શું રહે? દુનિયામાં સ્વાર્થની જ સિદ્ધિ માટે અને કેની ગુલામી કરનારા... પરમાર્થને માટે સાચી ગુલામી કેમ સ્વીકારતા જ આ અચકાય છે તે એક અજબને કેયડે છે ! દુન્યવી સુખ-સામગ્રી માટે જાતનું કેવું જ છે ગુલામીખત સમજુ પણ લખી આપે છે. તેવું જ જે સમજીને... શાહ
આહ વસ્ત્ર જ નહી છે કાણુ ચઢે ? પૂજા-ભક્તિ કે આજ્ઞા ? છે
– શ્રી ભકિતપરાગ ૨ - - -
- - છે ' આજે ધર્મ કરનારાને ધર્મના વાસ્તવિક સુખનો અનુભવ થતું નથી તેનું છે જ મૂળ-કારણ શોધવાની જરૂર છે. જ્ઞાનિઓએ તે તેનું નિઠાન કરેલું જ છે કે “આણાએ
ધમ્મ ! ધર્મ ભગવાનની આજ્ઞામાં જ છે અને આપણે આપણી અનુકૂળતા - સગવડ– ૪ રે મરછમાં ધર્મ માન્યો. પછી ઉત્તર-દક્ષિણ ધ્રુવ જેવું અંતર સર્જાય તેમાં નવાઈ ખરી ? છે જ જ્ઞાનિઓ અજ્ઞાની મહત્તા સમજાવે અને આપણે અનુકૂળતામાં મજા માનીએ - પછી મેળ જ આ જામે ખરે ? પછી કેયડો ગુંચવાય કે તેનું સમાધાન મળે ? અનુકૂળતાના અર્થ એ છે ૨ સારા ગણાતાને પણ કેવા પામર, અવિવેકી, વિચારહીન અને અવિહિતની કે ટેમાં મૂકી છે છે દીધા છે જેનું વર્ણન ન થાય. ક શ્રી જૈન શાસનમાં ઉપકારી પરમર્ષિઓએ એકી અવાજે, એકી મને, ૬ જેર-શેરથી, ગાઇ બજાવીને એક જ વાત ફરમાવી કે, શ્રી જિનેશ્વર દેવની જ આજ્ઞામાં જ ધર્મ છે આજ્ઞા બાહ્ય ધમાં દેખીતે સારો દેખાતો હોય તેની આ
ફટી કેઠિની કિંમત નથી. તે જ વાતને કલિકાલ સર્વજ્ઞ પૂઆ. શ્રી વિ હેમચન્દ્ર છે જ સૂરીશ્વરજી મહારાજાએ સ્વરચિત શ્રી વીતરાગ તેત્રમાં ફરમાવી કે – “હે વીતરાગ ! જ ૨ તારી પૂજા કરતાં પણ તારી આજ્ઞાનું પાલન શ્રેષ્ઠ છે. કારણ આરાધેલી આ મેક્ષને એ માટે અને વિરાધેલી આજ્ઞા સંસારને માટે થાય છે?
છે વીતરાગ ! સપર્યાયાસ્ત વાજ્ઞાપાલન પરમ્ | આજ્ઞાચ્છરાદા વિરોદ્ધા જ ૨ ચ, શિવાય ચ ભવાય ચ (શ્રી વીતરાગ સ્તોત્ર, પ્રકાશ – ૧૯, ૦ – ૪) ૨.