Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
$ ૨૫૬ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જિન દર્શન પૂજન કથા વિશેષાંક છે
મરિચિના ભવમાં સાધુ બન્યા પછી વિઠંડીને વેશ અંગીકાર કર્યો. નવા વેશના આ કારણે અનેક રાજકુમારો કુતુહલથી તેમની પાસે આવતા હતા. સુધમની વાત સમજાવી, છે જ વૈરાગ્ય પ્રવજલિત કરી, પ્રભુ આદિનાથ પાસે સંયમ લેવા મેકલતા. એક દિવસ હું
કપિલ નામને રાજકુમાર તેમની પાસે આવ્યા. ઉપચારિક છેડી ગોષ્ઠિ થયા બાક છે મરિચિએ તત્વજ્ઞાન પીરસ્યું. સંસારની ભયાનક્તા સમજાવી. અસારતા પ્રગટાવી. કાઢવમાં
ખુંચેલા કપિલ રાજકુમારને વૈરાગ્ય ઉત્પન થયો. ભાગવતી પ્રવજ્યા આપવા માટે વિનંતી કરી. મરિચિએ ના પાડી. પ્રભુ આદિનાથ પાસે દિક્ષીત થાઓ. પરંતુ કપિલે તેમને સમરિચિને શિષ્ય થવાની વાત કરી. સરખે સરખી જોડી મળી એમ વિચારી છે મરિચિએ દિક્ષા આપી. મરિચિને તેઓ તરણતારણ માનતા હતા. એટલું જ નહિ એ કાળે પણ અવિહડ પ્રેમ હતે. પ્રભુ વિના એક ક્ષણ પણ રહી શકે તેમ ન હતાં. અવિચલ પ્રેમના કારણે ક્ષણે ક્ષણે પ્રભુ પાસે આવતાં. હે ભ૪ત ! એમ સંબંધીને અનેક ભવ્ય જીવોના ઉદ્ધાર માટે તેમજ પોતાને બંધ થાય તે માટે અનેક પ્રશ્નો પૂછતાં. પ્રભુજી પાસેથી ઉત્તર મેળવીને અત્યંત પ્રસન્ન થતા.
ભગવંત ઉપરના અવિહડ રાગ અને ભગવંતની વાણી પર રહેલા સંપૂર્ણ જ વિશ્વાસને કારણે ઘણા પ્રશ્નના ઉત્તર પિતે આપી શકે તેમ હોવા છતાં પિતે ઉત્તર
આપતા નહિ તેમજ કેઇપણ બાબતમાં જ્ઞાનને ઉપયબ મૂક્યા વગર ભગવંતને પૂછી છે પૂછીને જ ઉત્તર મેળવી રાજીના રેડ થઈ જતાં.
આવા અપ્રતિમ ધર્મરાગીને પિતાના અંત સમયે પિતાથી દૂર કરવા અન્યત્ર છે. એક જીવને પ્રતિબંધ કવા મેકલવા તે કેવી નીરગતા સૂચવે છે?
આ પ્રસંગમાં પણ શ્રી ગૌતમ સ્વામી માએ ઉપગ મૂકીને પ્રભુની આયુસ્થિતિ જ વિચારી ન'તી. જે કાંઇ ઉપગ મૂક્યું હોત કે જે કાંઈ વિચાર્યું હોત તે તેએ પ્રભુ છે.
પાસેથી જરા પણ ખસ્યા ન હોત. ચાર જ્ઞાનના ધણ અને શ્રુત કેવળી હોવાથી અવશ્ય
ભગવંતની ભવાંત સ્થિતિ જાણી શકત પરંતુ જે રાગ શ્રી ગૌતમ સ્વામીને પ્રભુ ઉપર જ હતા એ જ રાગ પ્રભુ વીરને મારી ઉપર હશે એમ ધારણ ધારીને શ્રી ગૌતમસ્વામી કે મને પ્રભુ વીરે પિતાથી છૂટા પાડે એવી કલ્પના પણ તેમને આવી નહતી. એવી છે ક૯૫ના શ્રી ગૌતમ સ્વામીને ઉદભવે એ કઈ કાળે સંભવિત નથી.
શ્રી ગૌતમ સ્વામી જે દિવસે અપાપા નગરીની નજીકના એક ગામમાં પ્રભુ છ વરની આજ્ઞાથી દેવશર્મા વિપ્રને પ્રતિબંધવા ગયા તે જ રાત્રિએ પ્રભુ નિર્વાણ પામ્યા. .