Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી હાલારી વી. એ. કો. મૂ. તપા. જૈન ધર્મશાળા શમેશ્વર (વાયા વીરમગામ) ગુજરાત
૪૧ ઇંચના ત્રણ મૂળનાયક મુખ્ય શ્રી અમૃતેશ્વર પાર્શ્વનાથ ભોંયરામાં શ્રી આદીશ્વરજી ઉપલે માળે શ્રી નેમનાથજી આદિ જિનબિંબાની અજન શલાકા પ્રતિષ્ઠા પ્રસંગે
અંજન નિષ્ઠા ર્માને ગ્રંથ
સુજ્ઞ ધ બધુ,
અંગે ૨૦૫૫ પાષ વદ ૧૧ તા. ૧૩-૧-૯૯થી મહા સુઢ ૬ તા. ૨૩-૧-૯૯ સુધી ૧૧ દિવસના ભવ્ય અંજન શલાકા પ્રતિષ્ઠા મહેાત્સવ હાલાર દેશેાદ્ધારક પૂ. આ. શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મ.ના પટ્ટધર પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. આઢિની નિશ્રામાં થશે. તે પ્રસગે અજનશલાકા પ્રતિષ્ઠા સ્મૃતિ ગ્રંથ પ્રગટ થશે. આ સ્મૃતિ ગ્રં તા. ૧૩–૧-૯૮ ના પ્રગટ કરવા છે. આ ગ્રંથમાં જેમણે શ...ખેશ્વરમાં આ (૧) ધર્મશાળામાં (૨) દેરાસરમાં (૩) ઉપાશ્રયા વિ.માં સહાયક નકરા લીધેલ છે. તથા (૪) લાજનશાળાની તિથિયે લખાવી છે તેમનાં એક એક ફાટા મુકવામાં આવશે.
આ પત્ર મળે આપ આપના ઢાનની વિગત સાથે પાસ પેટ કે પેસ્ટકાર્ડ સાઈઝના ૨ ગીન ફોટા મેકલવા કૃપા કરશેા. તા. ૧૩-૧૨-૯૮ સુધીમાં આપના ફોટા કકી આખ્વા વિનતી છે.
* સ્મૃતિ ગ્રંથમાં યાજનાએ
(૧) જેમણે પેાતાના માત-પિતા આદિના ફ્રેટા વિ. આ
પેપરમાં મુકવા તથા અડધા પેજના રૂા. ૨૫૦૦૩ તથા
હૈાય તેમના એક પેજના રૂા. ૪] હજાર પા પેજના રૂા. ૧૫૦૦ છે.
(૨) આપની દુકાન કંપની વિ.ની આ પેપરમાં એક પેજની જાહેરાતના રૂા.