Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૨૬૪: : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જિન દર્શન પૂજન કથા વિશેષાંક ૨
છે વિસમાં કેટલી વાર ‘ઈર્યાવહી પડિકમીએ છીએ તો પત્તો નથી લાગતે અને જે
જ ‘ઇર્યાવહી” એકવાર પડિકમતાં “શ્રી અતિમુકતક” નામના બાલમુનિને ૨ કેવળજ્ઞાન થયું. આથી સ્પષ્ટ જ છે કે-જે દર્શન મુકિતનું અનંતસુખ પણ આપી છે છે કે, ત્યાં દેવની પ્રસન્નતા, એ કાંઈ બહુ જ મહત્વની વાત નથી. મુદ્દો એ છે કે આ ઈ વસ્તુને અમલ જે રીતે જોઈએ તે થતું નથી, તે તેનું પરિણામ પણ તેવું જ હું '' આવે ને ?
(પ્રશ્નભકિત તે મયાસુરી કરે છે અને શ્રીપાલને ફલ કેમ?)
શ્રીમતી મયણાસુંદરીની ભકિતમાં શ્રી શ્રીપાલ પણ પ્રેમથી ઉભા છે માટે એ પણ આ શ પામે. ભલે શ્રીમતી મયણાસુંદરી ભક્તિની સ્તુતિ બેલે છે, પરંતુ શ્રી શ્રીપાલ પણ 5
એ ભક્તિમાં લીન થએલા છે. એટલે કે-એ પણ ભકિત જ કરી રહેલ છે. ૨
– શાસન સમાચાર - ગુડા એન્ડલા (રાજ) પૂ. આ. શ્રી વિજય સુશીલસૂરીશ્વરજી મ. પૂ. આ. શ્રી ૨ વિજ્ય જિનોત્તમસૂ. મ. ની નિશ્રામાં અરોથી અષ્ટાપ તીર્થ (રાણી) તથા વરઠાણ છે આ તીર્થને છરી પાલિત સંઘ કા. સુ. ૧૫ નીકળશે વરાણા તીર્થ માં કા. ૩૪ ૪ ના રિ તીર્થમાળ થશે.
વાલકેશ્વર મુંબઇ–મહાવીર સ્વામી દેરાસરે સ્વ. શ્રી પુનમચંદજી વ. હેમી છે 2 બેન સ્વ. શ્રી રીટાબેન મફતલાલના આત્મશ્રેયાર્થે તથા અ.સૌ. સવિતાબેન મફતલાલ છે
તથા અ.સૌ. રંગુબેન પોપટલાલના ઉગ્રતપની અનુમેહનાથે ઉદ્યાપન સાથે પ ચાહિનકા $ આ મહત્સવ કા. વઢ ૯ થી કા. વ. ૧૩ સુધી પૂ. આ. ભ. શ્રી વિજ્ય મહાઇ.લસૂ મ. આ ૨ પૂ. આ. શ્રી વિજય પુણ્યપાલસૂ. મ પૂ. આ. શ્રી વિજય ગુણયશ સૂ. મ તથા પૂ. આ છે આ. વિજય કીર્તિયશસૂ. મ.ની નિશ્રામાં પાંથાવાડા તરફથી યોજાયે છે. આ માલેગામ-પૂ. આ. શ્રી વિજ્ય થશેદેવસૂરીશ્વરજી મ.ની સ્વર્ગતિથિની ઉજ- ૨ વણી અને પૂ. પ્રભાકરસૂ. મ.ની નિશ્રામાં થઈ પાંચ સંઘ પૂજને થયા હતા.
– ભી વહીયા તીર્થથી ભદરેશ્વરજી છરી પાલિત સંઘ – છે પૂ. આ. શ્રી વિજય શ્રેયાંસપ્રભસૂરીશ્વર મ.ની નિશ્રામાં મેપાણી થાલાલ છે હીરાચંદ સપરિવાર જુના ડીસાવાળા તરફથી માગસર સુઇ ૩ તા. ૨૨-૧-૯૮ ના ૬ જ સંધ પ્રયાણ થશે માળારોપણ માગશર વ૮ ૧૦ તા. ૧૩-૧૨-૯૮ ના થશે. , છે