Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૧૧ અંક પ-૬ તા. ૧૫-૮-૯૮ :
: ૧૦૩
છતાં પણ બ વાજીના હ યે ટાઢક હતી. થોડાક સમય સહન કરી લઉં પછી જીવન છે સુધી શાંતિ,
બોલે આ પ્રભાવ કે ? સેનાની પાટન ? કેઈ દિવસ શાંતિ થવાની છે ?
બાવાજી તે તરંગે ચઢયા ગેડીક ગરમી ઓછી થશે એટલે અહીંથી કઈને કઈ એ પસાર થશે, તે વટેમાર્ગ પાસે ઉપડાવીશ મારી ઝૂંપડીમાં મુકાવી તેના નાના-નાના છે ટુક્કા કરાવી. ઝુંપડીની ભૂમિ ખાદી તેમાં થોડા અંતરે આને દાટી દઈશ. પછી કેની ૨ નજ૨ એની ઉપર પડશે નહી અને હું શાંતિથી જીંદગી પસાર કરીશ. - પણ, માનવી ગમે તેટલા આશાના મીનારા બાંધે પરંતુ જ્યારે કડભૂસ થઈને
પડે છે. તેને સુખ અને સમજણ તેને પડતી નથી. જ અલકમલકની દુનિયામાં બાવાજી ફરવા લાગ્યા, સૂર્યદેવતા પણ પૃથ્વીના પેટા8 ળમાં લપાઈ ગયા. કાળી ભમર રાત્રી જામતી જાય છે. બાવાજીના મનમાં શંકા-કુશંકાએ જગ લાગી ત્યાં તે,
તે જ રસ્તેથી છ નીકળ્યાં, જમીનથી અદ્ધર અને રસ્તાની વચ્ચેવચ ૬ અડીખમ છે ઠેલા કેઈ માનવીને તેઓએ જે, ચારે વિચારવા લાગ્યા, રસ્તાની વચ્ચે
અદૂર બાવાજીની સમાધિ જોતાં એરોની આંખો પહોળી થઈ ગઈ. શા માટે છે છે બાવાજી મદર રસ્તે બેઠા છે ? શું કારણ બન્યું હશે ? ચોરોની ચબરખ અખાએ બાવાજીની પાટ જોઈ લીધી. માટે જ કહેવાય છે,
ચેનારની ચાર અને જોનારની બે”
સૌ હાલી ઉઠયા, આજે શુકન સાર થયા છે. નજીકમાં પધરામણ થતાં જ એક છે ચોર બેલી ઉઠશે, કેમ બાવાજી ! આજે અહીં અડ્ડો જમાવ્યો છે ? શું મંદિરમાં ૨ સમાધિ નથી લાગતી ?
ના, ભાઈ ના ! આ પાટ મારી છે. ' અરે, બાવાજી તમારી પાસે ક્યાંથી આવી? તરત જ ચાર બોલી ઉઠશે. જે ભાઈ, ૬ કે આ તે ભગવાનની ખૂબ ભકિત કરી એટલે ભગવાને પ્રસાદી રૂપે આ પાટ મેકલી છે, રિ છે તેથી આ પાટ ઉપર બેઠો છું. જ ચારે બાવાજીને ભાવાર્થ કળી ગયા. કમ ભીડાવતાં ચાર બેટા, આ તે તમને