Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૧૧ અંક ૧૧-૧૨ તા. ૨૯-૧૦-૯૮ :
: ૨૦૩ ૨ - આપણા બધા જ ભગવાન આ સંસારને ભૂંડ, છોડવા જેવો કહી ગયા છે. ર કે દુનિયાની સુખ-સંપત્તિ-સાહ્યબીને પણ ભૂંડી અને છોડવા જેવી કહી ગયા છે. તે 4 પછી ભગવાનનાં દર્શન-પૂજન શા માટે કરો છો ?
સભા : સંસાર લીલોછમ રહે માટે!
ઉ૦ : સંસાર લીલોછમ રાખીને સંસારમાં જ લહેર કરવી છે પણ ભગવાન જ કહી ગયા છે કે આ સંસારમાં લહેર કરશે અને તે લહેર કરતાં કરતાં મરશે તે છે , દુર્ગતિમાં જવું પડશે તેનું શું ?
આજ સુધીમાં જેટલા શ્રી અરિહંત પરમાત્મા થયા તે બધા જ જમેલા, કે છેઊંચામાં ઊંચી સુખ-સામગ્રી પામેલા છતાં ય તે બધી છોડી છેડીને સાધુ થઈ ગયા છે તે તે વાતની ખબર છે? તમારે ઘર-બાર છોડવા નથી, સાહાબી સંપત્તિ છોડવી નથી ) ૨ તો ધર્મ શા માટે કરો છો ? ઝટ સાધુ થવું છે? આ સાધુધર્મ જ મોક્ષે લઈ જ આ જનારો છે તે આ મનુષ્ય જન્મમાં જ મળી શકે છે. સંસારમાં ફસી ગયા છીએ ? છે તેનાથી છૂટવા મંદિરે જાવ છે? મંદિરે જાવ તે મોક્ષે જવાની ઈચ્છા હોય ને? . - અહીં-ઉપાશ્રયે આવે તે સાધુ થવાની ઇચ્છા હોય ને?
ભગવાનના દર્શન ભગવાન થવા માટે કરવાના છે, સાધુની સેવા સાધુ થવા આ માટે કરવાની છે, સઘળી ય ધર્મની પ્રવૃત્તિ તે સાધુધર્મ પામવા માટે અને તે છે એ પામીને ઝટ મેક્ષે જવા માટે કરવાની છે. “આપણે બધાને વહેલામાં વહેલા મોક્ષે ૨ આ જવું છે. મે ક્ષે ન જવાય તે સદગતિમાં જવું છે તે ત્યાં દુનિયાની સુખ-સામગ્રી છે 2 ઘણી મળે છે માટે નહિ પણ ધર્મની સામગ્રી મળે અને મોક્ષની સાધના ચાલુ રહે છે જ માટે અને દુર્ગતિમાં નથી જવું તે દુઃખથી ડરીને નહિ પણ ત્યાં મેક્ષ સાધક ધર્મની
સામગ્રી મળે નહિ અને ધર્મ કરી શકાય નહિ માટે” આ પણ વિચાર છે ખરે? છે ૬ ઘર-બાર, સા–ટકાકિ મળ્યા છે તે બધું છોડી દેવા જેવા છે એમ લાગે છે ખરું? છે આ એક મા ષ્યજન્મ જ એવા છે જેમાં મનુષ્ય ધારે તે આ બધું છેડી શકે છે કે જ બાકી ઘણું સમ્યગ્દષ્ટિ ઈન્દ્રાદિ દેવોને આ બધું છોડવાનું મન હોય તે પણ છેડી છે છેશક્તા નથી! ઘણું સમ્યગ્દષ્ટિ જન્મને ઝંખે છે, સાધુપણાને ઝંખે છે અને વહેલા મેશે ૬ જવા ઝંખે છે. તમારી શી ઈચ્છા છે?
ઘર-બાર, પૈસાટકાઠિ મને સંસારમાં ભટકાવનાર છે તેમ લાગે છે ? તમારા છે કુટુંબમાં તમને કઈ કહેનાર છે કે–આટલાં બધાં પાપ શા માટે કરો છો કુટુંબ માટે આ કઈ સારી વીજ લઈ આવે તે કઈ પૂછનાર છે કે- શી રીતે લાવ્યા ? ખબર પડે છે