Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે જ મહામાના પ્રસંગો છે કે
છે.
[ પ્રક-૩૭ ]
–શ્રી રાજુભાઇ પંડિત
(૩૭) કુમારની શસ્ત્ર-પરીક્ષા હવે રાધાવેધની શિક્ષા માટે ખરેખર લાયક કોણ છે ? તે જાણવા માટે ગુરૂ- ૨ દ્રોણાચાર્યે દરેક કુમારોની પરીક્ષા કરવાનું વિચાર્યું.
એક વિસ વૃક્ષ ઉપર એક મેરનું પાછું મૂકીને કરેક કુમારોને કહ્યું કે -- આ જ છે મોરપીંછામાં બરાબર વચ્ચે રહેલા ચંદ્રને વિધવાને છે. તમે બધા તમારા સ્થાનમાં છે જ લક્ષ્ય તરફ નજર રાખીને ઉભા રહો હું આજ્ઞા કરૂં ત્યારે તમારે બાણ છોડવાનું છે. હું કે ગુરૂદેવાનો આદેશ થતાં જ દરેક કુમાર ધનુષને ધારણ કરીને પણછ ઉપર તીર છે ચડાવીને લક્ષ્ય તરફ નજર રાખીને ઊભા રહ્યા.
પછી ગુરૂદેવે પૂછયું – તમે શું શું જોઈ શકે છે ? મને, વૃક્ષને, લક્ષ્યને આ બંધુઓને કેને કોને જઈ શકે છે ? જ કુમારે બેલ્યા – અમે તે તમને, વૃક્ષને, લક્ષ્યને, ભાઈઓને એમ દરેકને જોઈ છે શકીએ છીએ.
તેઓના આ વચનથી વ્યથિત થયેલા ગુરૂએ વિચાર્યું હલકા રત્નની જેમ આ જ કુમાર રાધાવેધને લાયક નથી.
પછી અર્જુનને એ જ રીતે ઊભે રાખીને, એ જ પ્રશ્ન પૂછતાં અર્જુને કહ્યું – 2 “ગુરૂદેવ ! મને તે મારપીંછાના ચંદ્રક વિના કશું જ દેખાતું નથી.”
અજુનના જવાબથી ખુશ થયેલા ગુરૂદેવે મનથી નક્કી કરી લીધું કે – રાધાવેધની શિક્ષા માં અન જ યોગ્ય છે.
હવે એક વખત દ્રોણાચાર્ય ગંગાનદીના જળમાં સ્નાન કરવા માટે ગયા. કુમારો છે પણ ગુરૂદેવની પાછળ ગયા. ગુરૂ દ્રોણાચાર્ય જળમાં સ્નાન કરતાં કરતાં જદીથી કઈ છે? ભયાનક જળચર ગ્રાહ વડે જાંઘથી રસાયા.
તે વખતે ગ્રાહનો નિગ્રહ કરવાની પિતાની શક્તિ હોવા છતાં ગુરૂદેવે વિક્રમી ૨ જ કુમારોને ગ્રાહનો નિગ્રહ કરી પિતાને બચાવવા આદેશ કર્યો. આથી અગાધ જળમાં રહેલા છે છે તે ગ્રહને હણવા માટે બધા કુમારો અસમર્થ બન્યા. આથી ઉદાસીન તેને જોઈને તે છે છે કે કશું કરી શકે તેમ નથી તેમ સમજીને ગુરૂદેવે અજુન તરફ નજર કરી.