Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
! ભવ ની ૫રિ કક મા મુi કoscopeacococcasess
શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જીવે નયસારા ભવમાં સમ્યકત્વની પ્રાપ્તિ છે ર કરી તે ભાવથી પ્રથમ ભવની ગણતરી થાય છે. સુલક ભવાની ગણતરી ન કરતાં ? છે શાસ્ત્રકારોએ નોટા મોટા સત્તાવીશ ભવની ગણતરી કરેલ છે. આ સત્તાવીશ ભ માં છે છે. શ્રી મહાવીર પરમાત્માને ભવ લે છે તેનું વર્ણન સંક્ષેપ અને કરું છું.
૧ લે. ભવ : નયસાર નામના ગ્રામ ચિંતક હતા. , પ્રથમ ભવની અંદર જંગલમાં ભલે પડેલા મુનિવરેને સુપાત્ર દાન આપ્યું. છે મા મુકવા ગયા આ જ ભવમાં સમ્યક ઉપાર્જન કર્યું.
રજે ભવઃ સીધમ લોકની અંદર દેવપણે ઉત્પન્ન થયા.
૩ જે ભવ : પ્રથમ તીર્થકર જે ઋષભ ભગવાન, તેમના પુત્ર ભરત ચક્રવતી, જ તેમના પુત્ર મરીચિ પણે ઉત્પન થયા (મરીચિને ભવ)
આ ત્રીજા ભવમાં શ્રી રૂષભ દેવ ભગવાન પાસે દીક્ષા અંગીકાર કરી પાછળથી જ સંયમ છેડી ઉચ્ચ કુળનું અભિમાન કર્યું નીચ ગાત્રને બંધ થયો ઉસૂત્ર ભાષણ જ કરવાથી એક કટાકોટિ કાલ પ્રમાણ સંસારને વધાર્યો.
૪થે ભવ : પાંચમાં બ્રહ્મ દેવલોકમાં દ્રશ સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા
૫ મો ભવ : કેટલાક નામના નિવેશમાં એંશી લાખ પૂર્વના આયુષ્યવાળા કૌશિક નામે બ્રાહ્મણ થયા.
ઉત્તરાવસ્થામાં ત્રિદંડી સંન્યાસી થયા. પાંચમા ભવમાંથી ચવીને કેટલાક ક્ષુલ્લક જ એવો ર્યા.
૬ ઠ્ઠો ભવ : સ્થય નામના ગામમાં બેત્તર લાખ પૂર્વના આયુષ્યવાળા ૪ પુણ્યમિત્ર નામના બ્રાહ્મણ થયા.
ઉત્તરાવસ્થામાં ત્રિદંડી સંન્યાસી થયા. ૭ મે ભવ : સૌ ધર્મ દેવલોકમાં મધ્યમ સ્થિતિવાળા દેવ થયા.
૮ મો ભવ : ચૈત્ય નામના ગામની અંજર ચેસઠ લાખ પૂર્વના આયુષ્યવાળા છેઅન્યૂઘોર નામના બ્રાહ્મણ થયા.
પશ્રત અવસ્થામાં વિઠંડી થયા. ૨ ૯ મે ભવ : ઈશાન દેવલોકને વિષે મધ્યમ આયુષ્યવાળા દેવતા પણે ઉપન થયા. ,