Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે. બેધકથા : .: સમ્યગ્દષ્ટિની મનોદશા :
– પુ. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ. આ ૪૦૪૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ર
શ્રી દંન શાસનમાં સમ્યકત્વ ગુણને ઘણે ઘણો મહિમા ગાવામાં આવ્યો છે. ૨ જ સમ્યકત્વ વિનાની બધી ધર્મકરણી છાર પર લીંપણ અને આકાશમાં ચિતરામણ જેવી જ 6 કહી છે. “શ્રી ઉવસગ્ગહર સ્તોત્ર માં પણ કહ્યું કે - “જીતી લીધું છે ચિંતામણિ અને
કઃપવૃક્ષનો મહિમા જેણે એવો સમ્યગ્દર્શન ગુણ જેણે પ્રાપ્ત કર્યો છે તે આત્માએ ૪ વિના વિદને અલ્પકાળમાં અજરામરસ્થાન – મોક્ષપદને પ્રાપ્ત કરે છે” આવા સમ્યકત્વ આ ગુણની બાબત માં આજે તો જે ઉપેક્ષા સેવાય છે તેનું વર્ણન ન થાય. નિર્વાણનું 2. અવંધ્ય બીજ, સચળાય ધર્મોનું મૂળ સમ્યકત્વ છે તે પ્રાપ્ત થયા પછી “અરિહંતો છે જ મહ દેવા” બેલે તે બરાબર છે. મિથ્યાત્વ મેહનીય કર્મનો ક્ષય - ઉપશમ કે ક્ષયે પશમ ૨
થયા પછી, પિશમાઠિ લીગ વડે જણા આત્માનો જે શુભ પરિણામ તેનું નામ જ સમ્યકત્વ છે, આ ગુણ જેને પ્રાપ્ત થયો તેને સંસાર અ૮૫ થયો. સુવિહિત શિરોમણિ જ પૂજ્ય પાઠ આ ભ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ આ ગુણનો મહિમા વર્ણવતા છે એ ત્યાં સુધી ફરમાવ્યું કે, અપેક્ષાએ કેવલજ્ઞાન અને સમ્યકત્વગુણ સમાન છે. જેમ જે
આમા જે લ વમાં કેવલજ્ઞાન પામે તે જ ભવમાં મોક્ષે જાય, તેમ જે આમ સમ્યકત્વ વિ ગુણને પ્રાપ્ત કરનાર બજે તેને સંસાર અ૯૫ અને પરિમિત થઈ ગયો.
તેથી જ આપણે ત્યાં શ્રી તીર્થંકર પરમાત્માના ની ગણત્રી પણ તેમને જ આતમાં સભ્ય ત્વને પામે ત્યારથી ગણાય છે. જે આત્મા આ ગુણનો સ્વામી બન્યા તેની D. આ મનોદશા બઢ લાઈ જાય. પુયોગે તેને જે કાંઈ સંસારની સારામાં સારી સુખ સામગ્રી : જે મળે તે બધાનો શાસનને માટે જ ઉપયોગ કરવાનું મન થાય. શાસ્ત્રકારો તે ત્યાં સુધી
સમજાવે છે કે, સમકિતીની બધી મિલકત તે શાસનની મૂડી છે. આ જ વાત પર આપણા સૌના આસને પકારી, જેમના શાસનમાં આપણે સૌ આરાધના કરી રહ્યા છીએ આ
તે વર્તમાન શાસનના અધિપતિ ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્મા, છે જે નયસારન ભવમાં સમ્યકત્વ પામ્યા તે પરથી સારી રીતના સમજી શકાય છે. જ
નયસ રને અટવીમાં મહામુનિઓને સુયોગ થયો. તેમના પ્રતાપે મિથ્યાત્વની ૨ ભયંકરતા, સમ્યકત્વની સુંઢરતા અને મોક્ષની મનહરતા જાણી, સમ્યકત્વ ગુણને પામ્યા. છે જે નયસાર મુનિઓને માર્ગ બતાવવા આવેલા, તે જ નયસાર સમ્યકત્વ પામ્યા પછી છે મુનિઓને પે તાને ગામ પધારવા વિનંતિ કરે છે અને મારી પાસે જે કાંઈ સારભૂત