Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
GIBIGITÈRIURE 4.9681 Score vald Bye peatong MO1P1080N , H
ÜREN 20161 euro era Preilor P341 m yurg 47
w,
A
SHણી પર
પ્રેમચંદ મેઘજી ગુઢફઃ
૮+જઈ) èNOEGWIR HONKUNGUNYOK
(જય. જજે કીરચંદ જેe.
#NNMS
• અઠવાલિક,
*
*
8
ત્તા જિજ્ઞg શિાત્ર મણa a
..
ચટા ચ શિકાગ ૬ મા
| જાજેદ અઢ%
(જજ)
છે વર્ષ : ૧૧] ૨૦૫૫કારતક સુદ-૧૪ મંગળવાર તા. ૩-૧૧-૯૮ [અંક: ૧૩-૧૪ છે છે વાર્ષિક રૂ. ૫૦ આજીવન રૂ. ૫૦૦ પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂા. ૬૦૦૦
શ્રી જિનનું દર્શન, શ્રી જિનનું વંદન
અને શ્રી જિનનું પૂજન ! -૫. પૂ આ દેવ શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા ( શ્રી જૈન પ્રવચન વર્ષ : ૩૦ માંથી સાભાર)
શ્રી જિનના દર્શન દ્વારા તમને તમારા કયાં દરિતના વંસની છે એ પ્રધાનપણે ઇચ્છા રહ્યા કરે છે ? અને શ્રી જિનના દર્શનથી જે દુરિતને જ કિ વંસ થ જોઈએ, તે દરિતને જેને વંસ થાય, તેની શી શી વાંછાઓ
હોય પછી એ વાંછિત જેમ જેમ મળે, તેમ તેમ તેનું શ્રી જિનનું પૂજન ૨ છે કેવુંક બનતું જાય? અને, એથી એ પૂજક પરિણામે કયી શ્રી સ્વામી બને છે
જ્ઞાનદશનચારિત્ર-રત્નતિયભાજનો મનુજ પાપકર્મ, સ્વભાડે સુરેમમૂળ છે આ દર્શન-વન્દન ફળ કયારે? જ આજે, અમદાવાત શહેરમાં મહા પુણ્યશાલિઓએ સ્થાપિત કરેલાં શ્રી જિનઆ મન્કિરોની સામુદાયિક યાત્રાની શરૂઆતને દિવસ છે. મહા પુણ્યશાલિઓએ સ્થાપિત 8 કરેલાં એ શ્રી જિનમન્દિરામાં વિરાજમાન જે શ્રી જિનબિંબની દર્શનાદિ દ્વારા યાત્રા ૨ છે કરવા માટે આજે આપણે નીકળ્યા છીએ, તે બિંબ કેનાં છે? જગતના જીવોનો છે જ ઉદ્ધાર કરનારા શ્રી વીતરાગ પરમાત્માનાં, એટલે કે ભગવાન શ્રી તીર્થકરેદેવનાં એક દિ બિંબ છે. એ પરમ તારકેના શાસનને સુંદર પ્રકારે આપણને યોગ કરાવી આપી