Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૧૧, અંક-૧૧/૧૨ તા. ૨૯-૧૦-૯૮ :
: ૨૧૧ છે. આવી રહ્યા હતા. પરીક્ષા જેનારી પર્ષદા એક જ હોવા છતાં કેટલાંક દુર્યોધનના અને ૨ કેટલાંક ભીમના વખાણ કરવા લાગ્યા. આથી સભા બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી.
હવે તો બને એક બીજાની સાવ લગોલગ આવી પહોંચ્યાં હતા બન્નેએ જ તાકાતથી તાણેલી ગઢાએ હમણાં જ ટકરાશે અને તણખા ઝરવા માંડશે. એવું ગંભીર છે કે વાતાવરણ જઈ ગયું હતું.
" બને એ ગદા સાથે ગદાથી શરીર ઉપર પ્રહાર કરવા જેવો હાથ ઉગામ્ય છે ત્યાં જ ચાલાક ગુરૂદ્રોણાચાર્યે પ્રચંડ શક્તિશાળી પિતાના પુત્ર અશ્વત્થામાને કહ્યું – “જા ! એ બન્નેને ગષાના પ્રહારો થાય એ પહેલાં જ ગઢાયુધ્ધથી જલ્દીથી રોકી દે.” આ શસ્ત્રોની પરીક્ષાની રંગભૂમિ કયાંક યુધભૂમિ બની ના જાય.
આર્થ તરત જ ગુરૂપુત્ર પરાક્રમી અશ્વત્થામાએ જલ્દીથી દોડી આવીને બન્નેને ગાયુધથી બટકાવી દીધા. તેથી સ્વસ્થ બનેલા બને પોતાના સ્થાને બેસી ગયા. | ગદાયુદ્ધ થવાનું હતું ત્યારે જે ભયંકર ધડામધિમ ધડામધિમ વાજીત્રાના ઇ 4 ના થતા હતા તેને તથા બનેના રુ ધને અટકાવવાથી હેહા મચાવી મૂકેલા પ્રેક્ષકોને છે શાંત પાડતા ગુરૂદ્રોણે કહ્યું કે – “જે મને પુત્રથી પણ વધુ પ્રિય છે, મારા પ્રાણથી આ પણ વધુ પ્રિયંકર છે તે સર્વ અસસાગરના પાર પામેલા પાર્થને હવે તમે જુઓ.” પર આટલું ગુરૂવચન સાંભળતાં જ કુંતીના તથા લેકેના મુખ પૂર્ણિમાના ચંદ્રની જ છે જેમ વિકસિત બન્યા. ત્યારે ગાંધારીનું મુખ અમાસની રાત જેવું શ્યામ બન્યું. આ એ સમયે હર્ષના કારણે કુંતીના સ્તનનાંથી દૂધ ઝરવા સાથે આંખમાંથી હર્ષાશ્રુ ટપકવા લાગ્યા. છે બીજી તરફ ધનુષને ધારણ કરીને, કવચ પહેરીને, ડાબા હાથ ઉપર ગેધા જ
ધારણ કરીને બાણના ભાથા સાથે પૂરી ખુમારીથી અને રંગમંડપમાં પ્રવેશ કર્યો. આ એ જ સમયે દુર્યોધનના મનમાં ક્રોધને સપ્તચિં= અગ્નિ સળગી ઉઠયો.
સાક્ષાનું ધનુર્વે જેવા અર્જુનને રંગ મંડપમાં આવેલ જેમાં જ લોકેએ ૬ અર્જુનની નિઃસીમ પ્રશંસા કરી. આથી સર્વ શસ્ત્ર સમુદ્રના કણ ધાર જેવા કર્ણથી છે છે અર્જુનની તે પ્રશંસા સાંખી શકાઈ નહિ. તેથી પ્રશંસા કરનારા લોકોની તથા અજુનની છે છે હત્યા કરી નાંખવાનું તેણે નક્કી કરી લીધું.
હરખ અને શાકના ઉભા થયેલા એ માહોલથી પર બનીને પ્રસન્નતાપૂર્વક જ કે અને તે પાતાની ધનુર્વિદ્યા બતાવવાની શરૂ કરી. ધનુષ પર શરના સંધાન કરીને આ જ ધનુષને છોડતા છોડતા અર્જુને સેંકડો લોને એટલી તીવ્ર ઝડપથી ભેદી નાંખ્યા કે છે જેથી લેકે તે બધા લો એક જ સમયે ભેઢાયેલા માનવા લાગ્યા.