Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
* ૨૦૪ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) , છે કે, અનીતિથી લાવ્યા તે કહે કે-“શા માટે આવા પાપ કરો છો? ચાવી ચેંજ છે દ વિના ચલાવી લઈશું પણ તમે પાપ કરીને દુર્ગતિમાં જાવ તે અમને પસંદ નથી.” જ જ વેપાર ધંધાદિની જરૂર ન હોવા છતાં ય વેપાર-ધંધાદ્ધિ કરે તે કઈ છે જ કહેનાર નથી કે, આ પાપ શા માટે કરે છે? તમારું કુટુંબ તમારૂ છેભલું કરનાર છે કે ભૂંડું કરનાર છે? તમે અહીં ખાલી દેડા દેડ કરે ૬ છે કે સમજીને આ છો? “મારે ઝટ સંસારથી છૂટી, સાધુ થઈ, ભગવાન જ થવું છે, મોક્ષે જવું છે તે માટે મંદિરે જાય છે? થ સભ૦ : કે'ક વાર આવો ભાવ આવી જાય ને ?
ઉ૦ અનંતીવાર સાધુવેષ લીધે તે પણ નથી પામ્યા અભવ્ય, દુબે અને આ જ ભારેક ભવ્ય જીવે ધમ ખૂબ ખૂબ કરે પણ ધર્મ પામે નહિ.'
- તમે બધા આજ સુધીમાં સાધુધર્મ નથી પામી શક્યા તેનું દુઃખ છે? આ છે ૨ ભવમાં સાધુપણું લીધા વિના મરી જાવ અને મરતી વખતે દિકરો પૂછે કે- ફી છે ઈ છા છે? તે હું ઘરમાં મર્યો સાધુપણું ન પામી શકે તે તમે મારા જેવી આવી છે જ બેવકૂફી ન કરતા તેમ કહેવાના ને? તમે તમારા દિકરાને બધું ભણાવો છો માત્ર જ ૨ ધનું જ ભણાવતા નથી. તમારા દીકરા, વેપારી, વકીલ ડોકટર હશે પણ સાધુ જ
કેમ ન પાયા? સાધુ નથી થયા તેનું પણ દુઃખ છે ખરું? તમારા દિકરા મંદિરે ૨ જ ય જતા નથી, સાધુ પાસે જતા નથી, વ્યાખ્યાને ય આવતા નથી, પૈસો કમાવામાં જ
અને મોજમઝામાં પડયા છે, રાતે ય ખાય છે, તેનું ય તમને દુઃખ છે? જે તમને આ શું ખરેખર દુઃખ છે? જે તમને ખરેખર દુઃખ હોત તો કહ્યા વિના રહે જ નહિ ? છે પણ આજે તો ઘણું બચાવ કરે છે.
સુખી માણસો જે ખરેખર ઘમી હોત તે ઘણે ધર્મ કરતા હતા. પણ આજે છે જ ઘણાને ભગવાન ગમતા નથી, સાધુ ય ગમતા નથી, ધર્મ પણ ગમતો નથી. ના જ જ આવીએ તે ખરાબ લાગે માટે અહીં આવીને બેસે છે. જો તમે આવાને આવા રહો તો જ
મરીને ક્યાં જવું પડે? તમારી પ્રવૃત્તિથી તમે નકકી દુર્ગતિમાં જશે એમ લાગવા છે. છે છતાં પણ જે અમે તમને ચેતવીએ નહિ તે અમે પણ ગુનેગાર બનીએ તમને આ
દુનિયાના સુખમાં મોજમઝા કરતા જોઇને અમને તમારી દયા આવે. તમારી પાસે ઘણું છે ૬. પૈસા હોય તે ય પિસા મેળવવા ધમાધમ ર્યા જ કરે તે અમને તમારી દયા આવે છે ? જે તમારા પર પ્રેમ થાય?
(ક્રમશ:)