Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૨
૧૮૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
ચમાં આવશે
.
. . . .
.
.
જ ફરકાવી રહ્યાં છે મૈત્રી, પ્રમોd, કારુણ્ય અને મધ્યસ્થ રૂપે ચાર ભાવના ભાવતા સૂત્રધાર ૬પિતાનું કાર્ય ચલાવી રહ્યાં છે. એકાકી જગદુદ્ધારક મહાવીરે પરમાત્મ મહોત્સવ પૂર્વક છે રાજભવનથી નીકળી, મુખ્ય રાજમાર્ગો પર વર્ષીદ્યાન દેતાં દેતાં, સાત ખંડવન નામના જ આ ઉદ્યાનમાં આવ્યા અશોક વૃક્ષની નીચે પાલખી સ્થાપન કરાવી. પાલખીમાંથી ઉતરીને દ.
આભૂષણે આત્રિને ત્યાગ કર્યો. કુલ મહત્તરાએ પ્રભુ વીરને શીખામણું રુપે કહ્યું. પ્રભુ છે પણ વીરે પંચમુષ્ટિ લોન્ચ કર્યો. નિર્મળ છનું પ્રભુને પચ્ચખાણ હતું. ઈન્દ્ર આપેલાં દેવ છે દુષ્યને ગ્રહણ કરીને કેન્દ્ર પાસે કેલાહલ બંધ કરાવીને પ્રભુએ સામાયિક દડક ઉચયું છે
તે ઉચરતાંની સાથે જ પ્રભુને ચોથું મન પર્યયજ્ઞાન ઉત્પન થયું. (ા મન:પર્યવજ્ઞાનની પ્રાપ્તિ :
આ મન:પર્યવજ્ઞાનના પ્રતાપે અઢી દ્વીપમાં રહેલા તમામ સંજ્ઞી તિય અને ૨ 0 મનુષ્ય પદ્રિયના સઘળા મનોભાવ જાણવા સમર્થ બને છે ભવાંતરમ પડેલા દ્રઢ આ સંસ્કારોનું જ આ ફળ છે. જેવા સંસ્કાર આ ભવમાં આત્મા પાડે છે તેવા જ સંસ્કાર . જે ભવાંતરમાં સાથે લઈ જાય છે. ધર્મના સંસ્કારે જેટલા દેઢ પડયા હશે તેટલા જ વહેલા છે - ઉદયમાં આવશે.”
ઈદ્રાદિક દેવતાઓએ પ્રભુને વંદન કર્યું. નંદીશ્વર દ્વીપની યાત્રાએ ગયા. 'નગરછે જેને, સાત કુલભૂષણ બંધુવર્ગ આંસુડા પાડતે નિસ્તેજ મુખે પિતાના ઘરે ગયો. આ
એકાકી વિહાર કરતાં પ્રભુ કુમાર નામના ગામે પહોંચ્યા. ત્યાં રાત્રિ કાઉસગ્ગ 2 જ ધ્યાને રહ્યાં. ૬ ગાશાળાને ઉપસર્ગ : ૨ એ સમયે એક ગોવાળ પિતાના બે બળદને લઈને ત્યાંથી નીકળે. પ્રભુ વીર
કાર્યોત્સર્ગ માં ઉભા હતા. પ્રભુને ઉભેલા જોઈ પિતાના બે બળદને આ સાચવશે એમ જ વિચારી બળદને મુકી તે ગાય દોહવા જાઉં છું એમ બેલ બેકાતે ચાલી ગયો. તે
બળદ અહીં તહીં ચરતા ચરતા ઘણા દૂર નિકળી ગયા. પ્રભુ ધ્યાનમાં લીન હતા. આ ગાય દેહી ગોવાળ પાછો આવ્યો. બળદો નજરે ન પડતાં તૂચ્છકાર ભાષાએ પ્રભુને ? પૂછવા લાગ્યો. ધ્યાનમાં રહેલા પ્રભુ વિરે કઈ ઉત્તર આપે નહિ. ખિન થયેલ ગેવા- ૪ છે. નીચે બળદે ગાવા લાગ્યો. આખી રાત ફર્યો પણ બળદ ને મળ્યા. બળદો આખી . રાત ચરીને ફરતાં ફરતાં પાછા પ્રભુના સાનિધ્યમાં આવી બેસી ગયા. કંટાળેલો વાળ જ પણ ફરતે ફરતે ત્યાં આવ્યા. બળદોને જોતાં પ્રભુ વિર ઉપર ગુસ્સે આયે. ભયાનક