Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
[, ૧૯૦ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) છે દિ આ બધા આયોજન માટે એક સંકલન સમિતિ કરી. અને આ બધા વિશાળ ખર્ચને છે પહોંચી વળવા માટે અવનવા આયોજન ક્યું. જેમાં ભગવાનના વડાને પણ ન છોડે.
વરઘોડાનું નામ બલીને શોભાયાત્રા આપ્યું. એટલે જાણે તેની બધી આવક શોભાયાત્રાના ખર્ચમાં લઈ જઈ શકાય તે તેમનો ઈરાદ્યો હતો. નામ બઢલવાથી કંઈ એ પરવાને મળી જતો નથી. શેભાયાત્રા કહેવાથી ભગવાનના રથવાતો વરઘેડાના ચઢાવામાંથી સંઘજમણ કરાય કે તેમાંની આવકમાંથી તપસ્વીઓની પ્રભાવના કરાય છે. તેવા પરવાના મળતા નથી. શું આપને કેઈ એ એક કરોડપતી આ ખર્ચો ઉપાડી
લેનાર ન મળ્યો કે વરઘોડાની આવક જે દેવદ્રવ્ય ખાતે જમા કરાવવી જોઈએ તેના છે છે બલે આવા ખાવા-પીવાના કામમાં લઈ જવા જેટલું નીચું ઉતરવું પડયું ? આ. ૨ છે પ્રેમસૂ. મ.નું નામ વગેવાઈ રહ્યું છે. આવી હીન પ્રવૃત્તિથી તે તમે પ્રેમ સૂ. મ.નું છે ક નામ રેશન કરવાના બટલે બગાડી રહ્યા છે.
- હવે આવતા વરસે સંવત્સરીને પ્રશ્ન આવશે. જો તમે ખરેખર પ્રેમ સૂ. મ. ૨ જેવા મહાપુરૂષના આજ્ઞાંકિત હોવ તે હવે છેલે છેલે એમનું નામ સાવ ડુબાડવા છે આખા સંઘને ઉભાગમાં લઈ જવાના પાપના ભાગીઢાર જ નહિ, આગેવાન બનવાના આ છે તે બનતા નહિ. એક સંવત્સરીને મહાન કિવસ આરાધવા પ્રેમ સૂ. મ. એ જરા જ જ પણ સમાધાન કર્યું ન હતું. આમાં જરા સરખી બાંધ છોડ કરી નથી. તમને ભલે જ છે પૂ. રામચંદ્ર સૂ. મ. માટે રોષ હોય, દ્વેષ હોય કે ન હોય પણ પ્રેમ સૂ. 1.એ ઉઢયાત છે ઇ.ચોથ કાયમ જાળવી છે તેને નજીવા સ્વાર્થ ખાતર ભયંકર વીરાધના કપાવતા નહિ. છે કે તમે બચશે તે તમારી પાછળ અનેક સંઘ બચી જશે. અનેક સંઘે શાસ્ત્રીય ચોથની આ વિરાધનાથી બચશે. તમારી આ એક વખતની ખોટી આરાધના લોકો માટે ખોટો છે
દાખલ અને બોટે આ બેશશે. માટે લાખ લાખ વિચાર કરીને આગામી ચોથ છે આ અંગેનો શાસ્ત્રીય નિર્ણય લેશે તેટલી વિનંતી.
શાસન સમાચાર : ભીવંડી–અત્રે આસો સુઢ ૧ તા. ૨૧–૯–૮ના સવારે છે ૯ વાગ્યે સિદ્ધચક્રપૂજન શાહ રાયચં દેવસી હરિયા મોટા લખીયાવાઇ. પરિવાર છે
તરફથી તેમના નિવાસ સ્થાને ઓશવાળ નગર પાછળ એંજુર ટાવરમાં પ. પૂ. આ. જ ૬ ભ. શ્રી વિ. લલિતશેખર સૂ. મ. આદિની નિશ્રામાં રાખેલ. સિદ્ધચક્ર પૂજન માટે છે. છે અધેરીથી પાનાચંદ વીર પારભાઇ પધારેલ. જીવડયાની ટીપ સારી થઈ