Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
તા. ૧૩-૧૦-૯૮
રજી. નં. જી./સેન.૮૪
પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી
સ્વ. ૫ . આચાયૅદેવેશ શ્રીમવિશ્વવરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
છે કે તમે બધા ઘર-બારાદિની સેવા કરે અને અમે શરીર–ભગતદિની સેવા કરીએ તે
શાસન સમજ્યા જ નથી. શાસન સમજે તેને આ બધું ગમે? શું છે પિતાના દેષ ઢાંકવા ગુણિની પણ નિંદા કરે તે “મહા ખતરનાક છે. ચારિત્ર- રે છે હીન બહુ બહુ તે પોતાનું બગાડે જ્યારે ઉસૂત્રભાષી તે પોતાનું અને પારકાનું
બન્નેનું ય બગાડે ! 5 ક અવસર આવ્યું પણ સત્યનું પ્રતિપાદન ન કરે તો તે ય સત્યને પક્ષપાતી નથી
પણ અસત્યને ટેકઢાર છે. જ છે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી કર્મશત્રુઓ સામે સંગ્રામે ચઢેલા સાધુઓ, શ્રી જિન
શ્વર દેવએ કહેલ અને શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાં જ વિચરતા પરમર્ષિઓએ આ ગૂંથેલ શાસ્ત્રરૂપ સુચક્ષુથી જ સર્વ જૂએ, તેમાં જગતને આશ્ચર્ય શું લાગે તેમ છે, હું
અને સાધુઓને નાનમ પણ શી લાગે તેમ છે ?' છે કે સંસારના જ સુખને ભૂખ્યો અને દુઃખને ભીરૂ જીવ ધર્મ માટે લાયક નથી. જ ન અનીતિથી કમાઈને મજેથી જીવે તે બધા “આત્મઘાત’ કરી રહ્યા છે. છે કે અમારી એ ભાવધર્મને વૈરી છે. છે કે ગુરુ તરીકેની પ્રસિદ્ધિને પામેલા પણ જે માર્ગની આરાધનામાં ઢીલા થાય, માન- 5
પાનાદિને ખાતર સાચો માર્ગ પણ ભૂલી જાય અને પછી તે સન્માર્ગની દેશનામાં છે
પણ ફેરફાર કરે તે તે પોતે ય ડુબે અને બીજાને ય ડુબાડે. # આ કાળમાં જે સાધુઓ પણ માર્ગસ્થ નહિ રહે, માર્ગ ચુસ્ત નહિ બને, માન- છે છે. પાનાદિના લેભમાં ફસાશે તે પોતે ય ડુબશે અનેક ને ડુબાડશે. માટે દરેક હરેક
ધર્મપ્રેમી જીવે પિતાના ય ભલા માટે શાસ્ત્રને આધીન થવાની જરૂર છે. છે કે શાસ્ત્ર પંડિત થવા નહિ પણ તત્ત્વજ્ઞાની થવા ભણવાનું છે, વાંચવાનું છે. હું
પંડિત “વકીલ જેવા હોય છે જ્યારે તત્ત્વજ્ઞાની “અસીલ” જેવો હોય.
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ–જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું