Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ-૧૧ અંક ૯-૧૦ તા. ૧૩–૧૦–૬૮ : કે નથી આવ્યું. અને જેઓ આવ્યા તેઓ બુકે જમણમાં ઘકામુકીમાં, પડાપડીમાં, લાઇન છે
લગાવવામાં જ થાકી ગયા હતા. જમવાનું ખૂટી પડયું હતું. મારા પ્રચાર જ બધાને છે છે આમંત્રણ જ હતો. જે વીસ હજારને વ્યવસ્થિત જમાડી શકે તેટલી રઈ ન કરી છે ન હોય તે, બધા પ્રચારમાં કઈ કમ ન હતો બીજું પ્રેમ સૂ. મ. સા.ના ગચ્છાધિપતિની ક, નિશ્રામાં બુફે જમણ થાય તે કેટલું વ્યાજબી કહેવાય? ક્યાં ગઈ તમારી શાસ્ત્રચુસ્તતા?
પ્રવે” બા સામુહિક વરસીતપનો રેકોર્ડ બનાવવા અને એક હજાર માસક્ષમણના છે આ લક્ષ સાથે મારે શહેરમાં તેમણે જ્યાં જયાં સાધુએ ચાતુર્માસ માટે મોકલેલ ત્યાં પણ આ
એક જ માબક્ષમણને પ્રચાર કરાયો હતો. એ માટે ચાર ચાર તેલા સેનું આપવાની ? $ જાહેરાત પણ કરાઈ હતી. અનેક પ્રભાવનાની લાલચે અપાઈ હતી. છતાં ત્રણ-સાડા છે Aી ટાણસો મારાક્ષમણ થયા. રેકર્ડ બનાવવા અને નામના મેળવવા ઘણું ઘણું ખોટું છે? છે કરવામાં આવ્યું. ઘણી અયોગ્ય પ્રથા બેફામ પણે આચરી. આ વર્ડ શુટીંગ-રેકેડીંગ. ચેનલવાળા તે ખુાંખુલા બેરોકટેક પ્રસંગોનું શુટીંગ ૬ જ કરતા હતા. છતાં ક્યાંય અટકાવવાની કોશીષ શુદ્ધ થઈ નથી. બહારના વરાડાનું તે ર ચોરી છુપીથી વીડીયે શુટીંગ થઈ શકે. પણ વ્યાખ્યાન મંડપમાં, હજારો માણસની એ હાજરીમાં, સેંકડો સાધુ-સાધ્વીજીની સમક્ષ આ. જયઘોષ સૂ. મ. નું તેમના પ્રવચન- આ કારશ્રીનું જરાપણ સંકેચ વગર પીકચરનું શુટીંગ થાય તેમ વ્યાખ્યાનોનું શુટીંગ થતું હ $ હતું. ત્યારે પ્રેમ સૂ. મ. આમને યા ન આવ્યા? કયાં પ્રેમ સૂ. મ. કે ઉજાઈ જરા છે છે સરખી ન આવી જાય તે માટે તેમની અને તેમના આશ્રિતની સતત તકેદ્યારી રાખતા. એ રાત્રે કઈ બારીમાંથી પ્રકાશ આવતો હોય તે સાધુ ને કામળી પોતે જાતે ઓઢાડવા હિ છે મધરાતે ઉતા. જયારે આ ગચ્છાધિપતિ બિન્ધાસ્ત પણ મુવી ઉતારવા દેતા. અને એનું છે ના પ્રસારણ ચેનલ પર કરાવાતું હતું.
આ છે ને તે ભૂતકાળ યાઢ આવતે હતો કે એક જમાને એ હતું કે – એ પં. ચંદ્રશેખર વિ. મ. સા.નો કોઈ ફેટે ખેંચવા ઉભું થવાની હિંમત તે કરી ન .
શકતું પણ ચોરી છૂપીથી ફોટો પાડવા જતાં ફલેશ થવાથી પણ પં. ચંદ્રશેખર વિ. છે
મ. ઍકી જતા અને ફેટો ખેંચવાવાળાને ખખડાવી નાખતા. એમનામાં આટલી બધી જ છે ચુસ્તતા હતી. અને આજે પણ કઢાચ આ બાબતમાં હશે. પણ તેમના જ ગચ્છાધિપતિ દક જ આ જમાનાવાત્ર પ્રત્યે સાવ બિન્ધાસ્ત છે. જે ખૂબ જ દુઃખ જ છે.
પણું પણ બાઇ માસક્ષમણના તપસ્વીઓને વિશાળ વરઘડે કાઢવો હિતે, ફરી છે ર જમણવાર બધા સંઘે કરે હતે. બધા તપસ્વીઓને માટી પ્રભાવના આપવી હતી. આ