Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૮૪ :
શ્રી જૈન શાસન (અઠવાડિક) ) ધ્યાનમાં મરૂ જેવા અચલ રહાં ક્રોધ કે દ્વેષનો એક અંશ પણ મનમાં આવવા દીધો ૨ નહિ. છે, છ મહિના સુધી આહાર-પાણી પણ અનએષણય કરી નાખ્યા છતાં પણ છે અખલિત વિશુદ્ધ પરિણામવાળા પ્રભુ ગામની બહાર આવી ધ્યાનસ્થ મુદ્રાએ ઉભા રહ્યા. 5 છેભગવાન જરા પણ ક્ષેભાયમાન થયા નહી તેથી ખિન મનવાળા સંગમે પ્રભુને નમ- છે. ર સ્ટાર ર્યા, પિતાના અપરાધોથી લજજા પામતો ગ્લાન મુખવાળો થતાં બોલ્યો તે
સ્વામી ! શકેન્દ્ર સભામાં આપશ્રીની જેવી પ્રશંસા કરી હતી તેવા જ સત્ત્વશાળી જ આપશ્રીને મેં પ્રત્યક્ષ અનુભવ્યા. હે પ્રભુ આપ કરૂણા કરી મારા અપરાધોની ક્ષમા આપો આ
કયા દષ્ટિ રાખવાથી ક્રોધને એક અંશ પણ ઉભું રહી શકતો નથી. ઉપરથી , હું કોઈને રસ ચઢે છે. આટલું આટલું બળ હોવા છતાં પ્રભુએ કોઈને જરા પણ ઉપયોગ ન કર્યો. છેવટ સુધી દયાનો ઉપયોગ કર્યો. તે પછી મારે ભુના ચિત્તમાં શા માટે રહેવું જોઈએ. જે પ્રભુ મને રાખવા માંગતા નથી, મારો ઉપયોગ કરવા જ
ઇરછતા જ નથી તે હું પ્રભુનું સાનિય-ચિત્ત છેડીને ચાલ્યો જાઉં કોઈ કાયમ માટે છે ૨ ચાલ્યો ગયો.
ક્રોધાગ્નિથી દૂર રહેવા માંગતા સર્વેને આ ઉપસર્ગ વિચારવા જે છે. છે કણકીલિકાને ઉપસર્ગ: ૨ ચંદનબાળાના હાથે અડદના બાકુડાનું પારણુ કરી પ્રભુ વિહાર કરતાં કરતાં જ પમાનિ નામના ગામે પધાર્યા. ગામની બહાર પ્રતિમા ધારણ કરીને રહ્યા છે એ સમયે આ ત્રિપુષ્ટ વાસુદેવના ભવમાં ત્રિપુષ્ટ વાસુદેવે શમ્યા પાલકના કાનમાં તપાવેલ શીસાનો
રસ રેડાવી જે અશાતા વેઠવીય કર્મ ઉપાર્જન કરેલું છે તે અશાતા વેઢનય કર્મ આ જ આ સમયે ઉદયમાં આવ્યું. અને શય્યાપાલકને જીવ ઘણું ભા ભટર્કને આ ગામમાં દર
ગોવાળીયા તરીકે ઉત્પન્ન થયેલા તે પિતાના બળદ લઈને ત્યાંથી નીકળે છે. તે વખતે લિ તેને અચાનક કોઈ કાર્ય યાઢ આવી જતાં તે પ્રભુ પાસે પિતાના બોને મુકીને જ ગામમાં ગયે. બળદો ચરતાં ચરતાં દૂર નીકળી ગયા. ગોવાળીયો પાછો - બળદો ન જેવાથી પ્રભુને પૂછવા લાગ્યો હે દેવાય! મારા બળદે ક્યાં છે? ત્રણ-ચાર વાર સ. પૂછતાં છતાં પ્રભૂ તરફથી કઈ જવાબ ન મળ્યો. પ્રભૂ મૌન ઉભેલા જેઠ ગોવાળીયાને જ 8 ગુસ્સો આવ્યો- પૂર્વ ભવનાં વૈરના સંસ્કારો યાદ આવ્યાં. શરટ વૃક્ષની બે ડાળીઓ જ
કાપી તેના બે ખીલા બનાવી પ્રભુના બન્ને કાનમાં બેસી દીધાં. આર .૨ નીકળેલા જ વધારાના બને ખીલાને કાપી નાખ્યાં. નિર્દય અધમ તે દુષ્ટ ગોવાળ ત્યાંથી છૂ થઈ