Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે. વર્ષ ૧૧ અંક-૯-૧૦ : તા. ૧૩-૧૦-૯૮ : છે . આવે. ભયંકર અને અંતિમ ઉપસર્ગ વખતે પણ પ્રભૂ નિશ્ચલ રહ્યાં. સર્વે છે રિ ઉપસર્ગો ઘણું વીરતા, ધીરતા, અને ગંભીરતાથી પ્રભુએ સહન કર્યા. ( ત્યાંથી વિહાર કરતા પ્રભુ મધ્યમ અપાપા નગરીમાં આવ્યા પારણાને માટે આ છે સિધાર્થ નામના વૈશ્યને ત્યાં પધાર્યા, સિધ્ધાર્થ નમસ્કાર કરી પ્રભુને પારણું કરાવ્યું છે જ પ્રભુએ સિધાર્થના ઘરે પારણું કર્યું. સિદ્ધાર્થને મિત્ર ખરક વૈ ત્યાં હાજર હતે. ૨.
વૈદે પ્રભુનું મુખ નિસ્તેજ જોયું. શારીરીક વેઢનાથી પ્રભૂ પીડાય છે. શારીરિક વેઢના છે છે ક્યાં છે. શલ્ય કયે ઠેકાણે છે તેની તપાસ કરતાં નિપુણ વૈદે પ્રભુના કાનમાં ઠેકેલા
ખીલા જોયાં સિદ્ધાર્થને પણ બતાવ્યા. શલ્ય દૂર કરવા આપણે તરત જ ઉપચાર છે. છે કર જોઈએ. પ્રભુ પણ પારણું કરીને ઉદ્યાનમાં ગયા. ત્યાં શુભ ધ્યાનમાં લીન થયા. ૨. સિદ્ધાર્થ અને ખરક વૈ ઔષધ લઈને ઉદ્યાને પહોંચ્યા. કુશળ વૈદે સાણસી વડે 9 પ્રભુના કાનમાંથી ખહલા ખેંચ્યા ત્યારે ભગવાન મહાવીરના મુખમાંથી ભયંકર ચીસ નીકળી ગઈ. આ સમયે ભગવાને કોઈ ઉપશમ મોહનીય કર્મ ઉદયમાં આવ્યું હશે. માટે જ ભગવાનના મુખમાંથી ચીસ નીકળી ગઈ. છસ્થાવસ્થાને આ છેલે ઉપસર્ગ છે.
પ્ર શ્રી મહાવીરદેવે કાનમાં ખીલ્લા ઠકનારા પ્રત્યે બીલકુલ રોષ નથી કર્યો. છે તેમ ખીલલ કાઢનારાઓને શાબાસી કે ધન્યવાઢ પણ આપ્યો નથી- અહા ! પ્રભુની જ છે. કેવી સમાનવૃત્તિ ! શત્રુ અને મિત્ર બેઉ ઉ૫ર કેવી એક સરખી નજર !
જે પ્રસૂના ચરણમાં ઈન્દ્રાઢિ ભક્તજને લળી લળીને નમન કરતા હતા તે જ 9 જે ચરણમાં ચંડકૌશિકે પ્રભુને ડંખ માર્યો પરંતુ કરૂણાના સાગર વીરવિભૂની તે બને હર પ્રત્યે સમe ષ્ટી જ હતી ઉલટે ચંડકૌશિકને “બુજજ બુજ” ના સુખમય શબ્દોથી જ જ સદગતિએ પહોંચાડશે.
શ્રમણ ભગવાન મહાવીરે જધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ઉપસર્ગોને નિર્ભય પણે જ છે સહન કર્યા ધ રહિત પણે ખમાવ્યા દીનતા રહીત પણે અને કાયાની નિશ્ચલતા રાખી
છે સહન ક્ય
. કેવળજ્ઞાનની પ્રાપ્તિ
એકાકી શ્રમણ ભજવાન મહાવીર દેવ એક દીક્ષા લીધા બાd તેરમાં વર્ષની આ મધ્યમાં ગ્રીષ્મકાળને બીજો મહિને એટલે વૈશાખ સુઢ ૧૦ ની તિથિને વિષે સુવ્રત
નામના દિવસે, વિજય નામના મુહુતે કહજુવાલિકા નામની નદીને કિનારે, કઈ ર હું વ્યંતર દેવના જીર્ણ મંદિરની નજીકમાં, શ્યામક નામના ગુના ખેતરમાં શાબ