Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૧૧ રાંક ૭-૮ તા. ૨૬-૮-૯૮ :
: ૧૩૫ છે. જાત્રા કરવાને નિષેધ નથી. (૬) સુગુરુને જ વંદન કરાય, વેશધારી સર્વને નહી, ઈત્યાદિ.
પૂજ્ય ઢિશ્રીની આ શાસ્ત્રીય માન્યતાઓથી સાવ વિરૂદ્ધ માન્યતા તેઓશ્રીના દ પ્રપૌત્ર “સિધાન્ત ઢિવાકર (!)' નામે ખ્યાતનામ એવા આચાર્યની છે. એ આચાર્ય છે આમ તે પુજાપાશ્રીજી પ્રત્યે પિતાને અત્યન્ત અહોભાવ હોય, ભકિત હોય તેવું દેખાડે છે છે. જાહેરમાં કરતા હોય છે. તેઓશ્રીના વખાણ કરવા પણ બેસી જાય છે. જેથી લોકમાં જ
પોતાનું સારું દેખાય. જ્યારે બીજી બાજુ આ જ આચાર્ય પુજય પાઠશ્રીજીની શાસ્ત્રીય માન્યતાઓ સામે ધૂળ ઉડાડીને ગેલ કરી રહ્યાં છે, દંભી એવા આ આચાર્યને બરાબર આ ઓળખી લેવા જેવા છે. તેમની પાસે જાહેરમાં જવાબ માંગવો જોઈએ કે “સલામઆ રહસ્યવેદી પુરપાઠશ્રી સાચા હતા કે સિધાન્ત દિવાકર (!) એવા તમે સાચા છે ?
બીજી તરફ શ્રી સાગરજી મ. ના ભકતોએ પણ પિતાના ક્ષેત્રમાં આ આચાર્યને ૨ ચાતુર્માસ લાવવા પુર્વે ખુલાસો માંગવો જોઈએ કે – “શ્રી સાગરજી મ. ની માન્યતા ૨ એ સાચી છે કે કુ. આ. ભ. શ્રી દાનસૂરીશ્વરજી મહારાજાની? જે સાગરજી મ. ની માન્યતા છે આ પ્રમાણે તમે આચરણ કરે છે તે “વિવિધ પ્રશ્નોત્તર' પુસ્તક શા માટે છપાવ્યું ? કે ૨ જેમાં શ્રી સારારજી મ. ની માન્યતાઓનું જોરદાર ખંડન કરવામાં આવ્યું છે.” ચાર આ રીતે જાહેરમાં પડકાર ફેંકાશે તો જ આ આચાર્યની દુધ-દહીયાં નીતિ ખૂલ્લી પડશે.
આ ચાચાર્યની પોતાના પુજનીય વડીલો પ્રત્યેની અપુર્વ ભકિત જોઇને અમને એ 4પેલે ભીલ ય ઢ આવે છે. શાસ્ત્રમાં દૃષ્ટાંત આવે છે કે – જંગલમાં એક ભીલ રહેતો જ ન હતો. તેણે કેઈક ઉપદેશક પાસેથી સાંભળ્યું કે ભૌત સાધુ (શરીરે ભભુતી પડનાર) Q છે ને જે આપણે પગ લાગી જાય તે ઘણું પાપ લાગે. પેલા ભીલે નિર્ણય કર્યો કે ભૌત છે છે સાધુને પગ ન લાગી જાય તેની ખૂબ કાળજી રાખવી.
હવે એક વાર આ ભીલને પ્રોજનવશ મોરના પીંછાની જરુર પડી. ખૂબ તપાસ ક કરી, પણ ક્યાંય પી છું ન મળ્યું. કોઈકે ભીલને કહ્યું કે “મેરના પીંછા તે ભીંત સાધુ જ પાસે હાય” પેલે ભીલ ભીંત સાધુ પાસે પહોંચી ગયો ને પીંછું માંગ્યું. પેલા સાધુએ છે પીંછું ન આ યું. તે વખતે પેલા ભીલે પોતાની શસ્ત્ર વડે ભૌત સાધુને ત્યાં ને ત્યાં જ
પછાડી મારી નાંખ્યા અને પીંછું મેળવ્યું. મારી નાખવા છત્તા ભીલમાં કેટલો બધો 6 જ વિવેક (!) કે તેણે પિતાના પગનો સંઘટ્ટો ભૂલેચૂકે સાધુને ન થઈ જાય તેની ખૂબ જ તે કાળજી રાખી. સાધુને પગ લાગી જાય તે પાપ લાગે ને !
બસ ! આવા જ અપુર્વ વિવેકનું ઠર્શન આપણા સૌના દુર્ભાગ્યે આજે પણ થઇ શકે ૨ રહ્યું છે. આવા વિવેકીઓને સી બરાબર ઓળખી લે, તેમનાથી ૧૦૦ ગાઉ છેટે રહી છે છે પિતાનું આત્મકલ્યાણ સાથે એ જ.