Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૬ ૧૭૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) થી ૬ કુડ નગરમાં શ્રી સિધ્ધાર્થ રાજાને ત્યાં થયો છે. તે જન્મોત્સવ કરવા સૌ ધર્મેન્દ્ર છે છે પિતાના વિશાલ પરિવાર સાથે પાલક નામના વિમાનમાં મેરૂ પર્વત ઉપર જાઢ છે. તે જ સૌ વહેલાં વહેલાં પધારજો..... જ શક્રેન્દ્રને હુક્ત સાંભળી સર્વ દેવ-દેવીઓ હલત થયા. નાચગાન કરવા લાગ્યા. ૬ મહોત્સવમાં જવા તૈયાર થયા. કો'ક ચાલવાની તૈયારી પણ કરવા લાગ્યા. જન્મ મહો- ર સવ ઉજવવાની ભાવનાવાળા દેવો પોતપતાના વાહનમાં નીકળી પડ્યા. હું વહેલો છે પહોંચું-હુ વહેલો પહોંચું તેની સ્પર્ધા-સ્પર્ધા થવા લાગી. પ્રભુનું દર્શન મને પહેલું ?
થાય તેની ચડસાચડસી થવા લાગી. હું ધન્ય બનું, હું પૂણ્યવાન ળનું, હું ભાગ્યશાળી છે થાઉં, હું તમારા કહેવાથી રોકાવવાનો નથી. હું તેની રાહ જોવાને નથી, હું તે
આ ચાલ્યો. એમ બોલતાં બોલતાં દેવોએ પિતાના વાહનો વેગવંતા કર્યા. સપાટીબંધ જ આગળ વધતાં દેથી આકાશ પણ સાંકડું થઈ ગયું.
આકાશથી ઉતરતા દેવોથી પરિવારે કેન્દ્ર નંદીશ્વર દ્વીપ નજીક આવ્યો. ૬ પિતાના પાલક નામના વિમાનને સંકેચી ભગવાનના નિવાસ સ્થાને આવ્યા છે છે વિમાનમાંથી ઉતરી પ્રભુ તથા પ્રભુની માતાને લળીલળી નમસ્કાર કર્યા; માતા અને હું છેપ્રભુને ત્રણ પ્રઢક્ષિણ આપી પ્રભુજીનું મુખડું દેખીને સૌધર્મેદ્ર હર્ષત થયો. સંતુટ 8 ક થયો. ચિત્તમાં આનંદ પામ્યો. હદયમાં હર્ષ પામ્યો. પરમાનંદ પામે. મનમાં પ્રિતી - જ ૨ ભકિતવાળો થયો. હર્ષથી વિકસિત હદયવાળો થયો. ઉલાસિત અને 'કૅચા થયેલા છે
રોમાંચવાળો અને પ્રફુલિત મુખ અને નેત્રવાળે શકેદ્ર મસ્તક નમાવી બેયો – હે ! આ જ તની જનેતા, હે જગ ટીપીકા, હે રતનને ધારણ કરનારી માતા ! હું તમને નમસ્કાર દ કરું છું. તમારી કુખે આવેલા પ્રભુ મહાવીરને નમસરકાર કરું છું. હું તેને સ્વામી
શકેદ્ર છું. હું પહેલાં દેવલથી અહીં આવ્યો છું. તમારો પુત્ર છેઃ લા તીર્થકર થવાના છે તેથી તેઓને જમેન્સવ કરવા હું આવ્યો છું. તમો કેઈપણ ૨
(અનુ. પેજ ૧૬૩ નું ચાલુ) “સૂત્ર અર્થ તત્ત્વ કરી સદહ” બેલનાર સભ્યત્વ મોહનીય, મિશ્ર મેહનીય છે છે અને મિથ્યાવમોહનીયન વૈરી હોય. તેને રાગ કેવો લાગે? મોટામાં મોટું ભૂંડામાં છે તે ભૂંડું પાપ રાગ છે. હે પણ રાગમાંથી જન્મે છે. તમને આ રાગે જ ઘરમાં પકડી જ શું રાખ્યા છે. અનેક સાધુઓને જેવા છતાં, રોજ સાંભળવા છતાં ય સંસ ૨ છોડવાનું
અને સાધુ થવાનું મન પણ થાય નહિ તે કેવો અદ્દભૂત રાગ કહેવાય ! તે રાગ કેવો છે શું છે તેનું વર્ણન હવે પછી– .