Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૬િ વર્ષ ૧૧ અંક ૯-૧૦ તા. ૧૩-૧૦૯૮ :
.:૧૭૫ નું પ્રિયંવદા દાસી જલદીથી દેડી ગઈ. પુત્ર જન્મની વધામણી હર્ષોલ્લાસ પૂર્વક સંભળાવી છે હું સિદ્ધાર્થ મહારાજાના રોમાંચ ખડા થઈ ગયા પુલકિત થઈ ગયો. સંતુષ્ટ થઈ ગયો. જ હર્ષના આનંદમાં આવી ગયેલા રાજાએ મુગટ સિવાયના સર્વે આભુષણે પ્રિયવંદા જ જ દાસીને ભેટ આપ્યા. તેને શસીપણાથી મુક્ત કરી.
સિદ્ધાર્થ રાજાએ કુટુંબીક પુરૂષને બોલાવી પુત્ર જન્મ વખતે જે જે ઉચીત છે 8િ પ્રવૃત્તિઓ અને જે જે કરવા જેવા કાર્યો કરવાની આજ્ઞા કરી. સેવકે એ એ એ કાર્યો જ
કરીને નત મસ્તકે રાજાની આજ્ઞા પાછી વાળી. સિદ્ધાર્થ રાજાએ દસ દિવસને મહોત્સવ છે. જ કર્યો. અગીયારમે દિવસે નાત જમાડી પ્રભુ બાળકનું નામ “વર્ધમાન” પાડ્યું. આમલી-પીપળીની રમત :
કમે ક્રમે વધતાં બાળક વર્ધમાન પોતાના સરીખા ઉંમરવાળા છોકરાઓ સાથે જ છે રમવા લાગ્યા. ક્રીડા કરતા શ્રી વર્ધમાનને જોઈને સૌ ધર્મેન્દ્રો પોતાની સભામાં જ
બાળક વર્ધમાનના ધૌર્યગુણેની પ્રશંસા કરવા પૂર્વક બે “હે દેવે મનુષ્ય! લોકમાં જ જ શ્રી વર્ધમાનકુમાર બાળક અવસ્થામાં હોવા છતાં મહા પરાક્રમી છે. ઇન્દ્રાદિ દેવે
પણ તેમને કરાવી શકે તેમ નથી. નાની ઉંમરવાળા શ્રી વર્ધમાનકુમાર દૌર્યશાલી છે. જે છે આ વચનો સાંભળી કઈ મિથ્યાષ્ટિ દેવ વિચારવા લાગ્યા અરે! શું એક માનવીના બાળકનું દૌટ, દેવ પણ ચલાયમાન ન કરી શકે? હું માનવા તૈયાર નથી. હું
હું હમણાં જ મૃત્યુલોકમાં જાઉં અને તેને પરાસ્ત કરી ઈન્દ્રનું વચન 8 છે જુડું પાડું.” 2 મિથ્યાષ્ટિ દેવ તરત જ શ્રી વર્ધમાન કુમારાદિ રમતા હતા ત્યાં આવ્યા. ભયંકર છે જ સાપનું રૂપ ધારણ કર્યું કુફાડા મારતે જે વૃક્ષને આશ્રીને બાળકે ખેલતાં હતા તે છા વૃક્ષને વીંટળાઇને રહ્યો. બાળકે ભયભીત થઈ ગયા નાસભાગ કરવા લાગ્યા. મહા હું દિ પરાક્રમી શ્રી વર્ધમાન કુમારે દૌર્યપૂર્વક ભયંકર કુતકાર કરતા સાપને હાથથી પકડીને છે (દૂર જંગલમાં ફેંકી દીધે. છે પ્રભુની વીરતા : જ શ્રી વર્ધમાન કુમાર જરા પણ ડર્યા નહિ. માટે તેઓને બીજી રીતે ડરાવું એમ જ વિચારીને જ બાળકે દડાની રમત રમતાં હતાં ત્યાં આવ્યું. બાળકનું રૂ૫ વિફર્યું છે ? તેઓની સાથે રમવા લાગ્યું. દડાની રમતમાં દેવ હારી ગયે. શ્રી વર્ધમાન કુમાર જ
જીતી ગયા તેવી ઉષણ થવા લાગી. શ્રી વર્ધમાન સ્વામી દેવના ખભા ઉપર