Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૬
વર્ષ ૧૧ અંક–૯/૧૦ તા. ૧૩–૧૦–૯૮ :
: ૧૭૧
જ આઘાત જીરવી શકશે નહિ કઢાચ પ્રાણ પણ ચાલ્યા જશે. આવું કાંઈ અજુગતું ન બને છે હું તે માટે માત-પિતા જયાં સુધી જીવતા હોય ત્યાં સુધી હું દીક્ષા લઇશ નહિ એ ૨ ૨ અભિગ્ર પ્રભુ મહાવીર દેવે કર્યો.
જ્યારે શ્રમણ ભગવાન મહાવીરને જીવ ગર્ભમાં હતા ત્યારે તે સિદ્ધાર્થ રાજાનું % જ્ઞાનકુળ હિરણ્યથી, સુવર્ણથી, રત્નથી, ધનથી, ધાન્યથી માનસિક સંતોષથી, સ્વજનેર ના સત્કારથી, કીર્તિથી યશથી વૃદ્ધિ પામવા લાગ્યું તે જોઈને માત-પિતાએ આ જ આ બાળકનું ગુ. નિષ્પન્ન વર્ધમાન એવું નામ પાડવું. { જન્મ થયો, પ્રભુને જન્મ થયે
ગર્ભ, લાલનપાલન સારી રીતે કરતાં કરતાં ત્રિશલા ક્ષત્રિયાણીએ નવ માસ અને રે સાડા આઠ રાત્રિ-દિવસ વ્યતિત કર્યા. એટલે તેરા સુદિ ૧૩ ને દિવસે સર્વે ગ્રહો ઉચ્ચ
સ્થાનમાં રહે છતે, ચન્દ્રને શુભ યોગ પ્રાપ્ત થવે છતે, દિશાએ સૌમ્ય થયે છતે, આ કે સર્વે સ્થળે ઉદ્યોત થયે છતે, ચંદ્રની ચાંઢની ખીલે છતે, સર્વ પક્ષીઓ જ્યકારી કલરવ ૯ કરે છતે દક્ષિણ દિશાનો સુગંધી અને શીતલ પવન વાયે છતે, ધન ધાન્યાદિથી ભરપૂર છે છે પૃથ્વીને પટ થયે છતે, દેશવાસી લેકે વસંતેત્સવાદિથી ક્રિીડા કરે છd, ઉત્તરાફાલ્ગની છે આ નક્ષત્ર સાથે ચંદ્રને વેગ પ્રાપ્ત થયે છતે જરા પણ પીડા રહિત એવા ત્રિશલા ક્ષત્રિક યાણીએ અબાધા રહિત એવા શ્રી મહાવીર પ્રભુને જન્મ આપ્યો.
| શ્રમણ ભગવાન મહાવીર જે રાત્રિને વિષે જગ્યા તે જ રાત્રિાએ કખ વ્યાપ્ત જ નારકીના જીને પણ આનંદ આનંદ પ્રવર્તી ગયો. અચેતન દિશાઓ હર્ષિત થઈ ગઈ. જ દેવ ભવને પણ હાસ્યાત્રિ કેલાહલથી આનંદ પામવા લાગ્યા. પ્રભુ જન્મોત્સવ ઉજવવા ૬ માટે દેવ-દેવીએ અતિશય આકુલ બની.
- છપ્પન સિંગકુમારીકાઓના આસન કંપાયમાન થયા. અવધિજ્ઞાનથી પ્રભુનો જન્મ છે છે જા હર્ષપૂર્વક સૂતિકર્મ કરવા પોત–પિતાના પરિવાર સાથે એક જન વિસ્તૃત જ આ વિમાનમાં બેસીને શ્રી સિદ્ધાર્થ રાજાના રાજમહેલે આવ્યા. પ્રભુને તથા માતાને નમસ્કાર 9 કરી કરવા જે ગ હસવ ખુબ જ ઉત્સાહ અને આનંદપૂર્વક કર્યો. ૨ જન્માભિષેક -
સૌધર્મેદ્રનું પર્વત સમાન નિશ્ચલ રહેલું શક્ર નામનું સિંહાસન ચલાયમાન જ થયું. અવધિજ્ઞાનના ઉપયોગથી પ્રભુનો જન્મ થયેલો જા. આચાર પ્રમાણે જમેન્સવ કે દિ ઉજવવા માટે હરિણેગમેલી દેવને બોલાવી આજ્ઞા કરી, હે દેવાનુપ્રિય ! સુષા ઘંટ
વગાડ અને સર્વત્ર ઘોષણા કર – પ્રભુ મહાવીર સ્વામીને જન્મ ભરતક્ષેત્રના ક્ષત્રીય- ૨