Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે
કે શ્રમણ મહાવીર પરમાત્માનું ઓવન
જ
'આ તે કાળ અને તે સમયે ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન મહાવીર પ્રભુ પ્રાણુત છે જ ના મના દેવલોકમાં આવેલા પુપત્તર વિમાનથી ૨૦ સાગરોપમનું દેવસંબધી આયુષ્ય ૨ છે. પૂર્ણ કરી ત્યાંથી ચ્યવી આજ અવસર્પિણીના ત્રણ આરા પરિપૂર્ણ થયા બાઢ ચોથા છે ૨ આરાના ૭૫ વર્ષ અને સાડાઆઠ માસ બાકી હતા તે શુભ પળે અષાઢ સુદિ ૬ ને જ આ દિવસે ઉત્તરા ફાગુની નક્ષત્રમાં બ્રાહ્મણકુંડ ગામનગરમાં ઋષભદત્ત બ્રાહ્મણની ભાર્યા . જ દેવાનંદાની કુક્ષીમાં ગજ, વૃષભ, સિંહ, લક્ષમી, કુલની માળા, ચંદ્ર, સૂર્ય દવજ, ૩ ૬ કળશ, પારેવર. ક્ષીર સમુદ્ર, દેવ વિમાન નિર્ધમ અગ્નિ અને રતન રાશિ નામના જ ૨ ચૌઢ મહાર વપ્ન સૂચિત ગર્ભપણે અવતર્યા આવ્યા.
ત્રણ જગતના નાથ, સકલ જીવોને અભય આપવાની ભાવનાવાળા પરમાત્માના ૪ છે જ્યારે પરેય કલ્યાણક (ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન, નિર્વાણ) થાય છે ત્યારે શું તેઓને ભવભવને પૂણ્ય પ્રકાશનો પૂંજ એટલે બધે ઉત્કર્ષ હોય છે કે જ્યાં ઘોર જ અંધકાર થાય છે ત્યાં પ્રકાશ પ્રકાશ થઈ જાય છે. ત્રણે ભૂવનમાં પ્રકાશ પથરાય છે.
નારકીના કને નિરંતર સતાવી રહેલ અંધકાર પણ ક્ષણ માટે પ્રકાશમાં ફેરવાય જાય જ છે. દુઃખમાં રબાતા જીવોને શાતા ઉપજે છે.
સિહાસનનું અસ્થિરણું :
દેવાનંદાની કુક્ષિમાં જે શુભ સમયે પ્રભુ મહાવીરદેવ અવતર્યા તે જ ક્ષણે શકેન્દ્ર જ મહારાજાનું અચલ સિંહાસન કે જે અસંખ્યાતા જન દૂર છે તેનું પણ ચલાયમાન ૨ આ થયું. એ પ્રભુના અલૌકિક પૂણ્ય પૂંજની આર્ષક શકિત જ કહી શકાય. આસન કંપ– ૨ ૨ વાથી, ચલાયમાન થવાથી અને હાલન હેલન થવાથી શકેન્દ્ર ક્રોધિત થઈ ગયો. લાલઘૂમ
થઈ ગયા. રૌદ્ર દૃષ્ટિ કરી નયનમાંથી અગ્નિ વર્ષાવા લાગ્યું. તેણે મારું અવિચલ ૨ આ આસન ડે લાયમાન કર્યું ? જ્યાં અવધિજ્ઞાનને ઉપયોગ મુ. ત્યાં પોતાની ભૂલ સમજાયી.
શકસ્તવની સ્તવના :
૫ પનો પશ્ચાતાપ કરતો શકેદ્ર મને મન બલવા લાગ્યા અરે ! મેં ભયંકર જ આશાતના કરી. મારું આ પાપ મિથ્યા થાએ કરેલા દુષ્કતની હું નિંદા કરું છું. હું
પાપોને ખાળતે શકેદ્ર રત્ન-જડીત સિંહાસન ઉપરથી ઉભા થાય છે. બજેટ પર છે કે પગની મે જડી ઉતારી હશે આર્વત ભેગાં કરી પ્રભુની સન્મુખ સાત આઠ પગલાં
આવ્યા. મસ્તક વડે પૃથ્વી પટને ત્રણ વાર સ્પર્શ કરીને નમેલો કેન્દ્ર દેવાનંદાની 5 છે કુક્ષીમાં રહેલા ભગવંતને શક્રસ્તવથી સ્તવના કરે છે.