Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
આ જ અગત્યનો ખુલાસો ક ૦૪૪૪૦૪૦૪
:૦૦ | (વર્તમાનકાળમાં એક ખૂબ જ મોટું દૂષણ ઉધઈના સડાની જેમ ધર્મસ્થાનમાં જ દિ પણ ફેલાઈ રહ્યું છે કે, પિતાની અવિહિત-અજ્ઞાનમૂલક-બેટી પ્રવૃત્તિઓના સમર્થનમાં છે
બચાવમાં, પિતાના જ તારક ગુર્વાદિ વડિલોનાં નામને ઘણે જ “વટાવ' કરાઈ રહ્યો છું
છે. તેમાં પાછું ગૌરવ મનાઈ રહ્યું છે. દંભ અને ઢાંકપછેડી કરનાર “મુત્સદ્દી’ ‘વ્યવહારૂ છે છે “ગુરુભકત’ ગણાય છે તે ખૂબ જ દુઃખદ્ય વાત છે. આજના ટી. વી. આદિ સાધનેએ ૨ હવે ઘર્મસ્થાનમાં પ્રતિષ્ઠાત્રિના પ્રસંગોએ પગપેસાર શરૂ કરી દીધું છે. શ્રીમંત છે જ ભકતોના હાથા બનેલા આચાર્યાદિ આંખ આડા કાન કરે છે. કેઈ કે શ્રદ્ધાળુ છે. જ આત્માઓ તેનો વિરોધ કરે છે, તે અંગે ધ્યાન ખેંચે તે “અમારા મોટા પહારાજની ૬ નિશ્રામાં પણ આને ઉપયોગ કરાયેલ તેમ સાવ જ બેફિકરા અને નફફટ જેવા થઈ આ લૂલો બચાવ કરાય છે પણ શરમથી માથું ય નમતું નથી પણ એંખારીને ઉનત મસ્તકે
અભિમાનથી કર્યાને આનંદ માને છે. - રવ પ. પૂ. આ. શ્રી વિ. રામચંદ્ર સૂ. મ. ની નિશ્રામાં જે થયેલ તે હકીકત જ માત્ર વાચકની જાણ માટે પ્રકાશિત કરીએ છીએ. કમમાં કમ સ્વ. સુરિસમ્રાટના ગૌરવને કિ જ વધારનારા બની તેમના સાચા અનુયાયી બનીએ તે જ ભાવના સહ વિરમું છું. - સંપા.) .
ટેલીવીઝન અંગે: મ. સુ. ૧૪ ને ને બુધવાર ૬ ૦૦૦ આજના શુભદિને અને સવારના ૧૦૨૩ ના શુભ સમયે શ્રી ધનાથ જિન- ૪ જ પ્રાસાઢમાં મૂળનાયક આદિ અગિયાર ભગવન્તને ગાદીનશીન કરવાના કે અને સવારે રિ
૯-૩૦ વાગ્યે, આદેશ મેળવનારા ભાગ્યશાલિએ પિતતાના કુટુંબ સાથે પિતાને જ યોગ્ય સ્થાને ગોઠવાઈ ગયા હતા. અન્ય દર્શનાર્થિઓ પણ ઘણી મોટી સંખ્યામાં શ્રી જ ૨ જિનમન્દિર – ઉપાશ્રયની સન્મુખ માર્ગ ઉપર તથા મંડપમાં એકત્રિત થયા હતા. ઇ જ બહારના સૌ જોઈ શકે એ માટે ટેલીવીઝનની શેઠવણ કરવામાં આવી હતી ક (ન પ્રવચન – વર્ષ – ૪૩ મું અંક - પ મ રવિવાર તા. ૨-૨-૧૯૭૨ છે ૬ શ્રી વીર સં. ૨૪૯૮ વિ. સં. ૨૦૨૮ ફાગણ સુદ-૬ ના અંકમાંથી.. પાન - ૫૦
ટેલીવીઝન વિશે ખુલાસે ? અવશ્ય પ્રગટ કરવા યોગ્ય એક સમાચાર પ્રગટ કરવા રહી ગયેલા તે આજે જ છે ટૂંકમાં અપાય છે. અમદાવાદમાં જેનનગરમાં નવનિર્મિત શ્રી જિન મન્દિરમાં શ્રી ધર્મ- ત્રિ
નાથ ભગવાન આદિ ભગવાને ગાદીનશાન કરવાનું ભવ્ય મહોત્સવ પૂ. પ્રાચાર્ય દેવ