Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
IિIIII
ga
– ચાણસ્મા (ઉ. ગુ.)ને ચાતુર્માસને મળેલ અનુપમ લાભ :
ઘણા વર્ષો બાહ્ય પરમ શાસન પ્રભાવક આ. દેવ શ્રીમઢ રામચંદ્ર સૂ. મ.ના ર પાલદાર પ. પૂ. ગચ્છાધિપતિ શ્રીમ વિ. મહાય સૂ. મ. સા.ને વિનંતી કરતાં સહુ
પ્રથમ વિનતી સ્વીકારી ચાલુ વરસે મુ. શ્રી બાહુવિ. મ. સા. તથા પ્રવચનકાર મુ. શ્રી જ હિતરતનવિ. મ. સા.ને ચાતુર્માસાર્થે મોકલી શ્રી ચાણસ્મા જૈન સંઘ ઉપર મહાન ઉપ- છે કાર કરેલ છે. પૂ.શ્રીઓના ૨૦૫ ના અષાઢ સુઢ ૭ થી ચાતુર્માસાથે ભવ્ય નગર પ્રવેશ કરી
થયો, ત્યારથી પૂ.શ્રીના વ્યાખ્યાન શ્રવણે ભાવિકોની ધર્મ–ભાવનામાં ભરી રૂપે સારી છે છે એવી વૃદ્ધિ થયેલ છે. ચાતુર્માસમાં થયેલ ધમપ્રભાવનાનાં કાર્યો –
૧. સાંકળી અઠ્ઠમ, એકાસણ, સિદ્ધસ્વર્ગ કરંડક તપ દિવસ-૨૭, ક્ષીરસમુદ્ર, જ છઠ્ઠ, અઠ્ઠમ, અઠ્ઠાઈ, ચોસઠ પ્રહોરી પિસહ, શની–રવીવારી બાળકોની વાચનાણી.
જૈનેતરોમાં બે બાલીકાઓની અફૂાઈની તપસ્યા, આઢિથી આરાધકો ધર્મભાવનાથી છે.રંગાઈ ગયા હતા.
૨. જે રથયાત્રા મહેસાણા જીલ્લામાં બેનમૂન જેવાલાયક જેન–જેતરમાં વખ- ૧૪ & ણાયેલ છે, તેવી ભવ્ય રથયાત્રા ગજરાજ સાથે પર્યુષણ પર્વ બાd I. સુઝ ૫ ના છે ૬ રોજ નીકળી હતી.
૩. બાઢ ૨૦૦+૮૯ કુલ ૨૮૯ ઓળીના અજોડ આરાધક તપસ્વી કુલ પ્રભાવક જ આ. શ્રી રાજલક સૂ. મ. સા. ના ૬૫ વર્ષના સુદીર્ધ સંયમ જીવનની અનુમઢના રૂપે હું 4 પૂ.શ્રીની પ્રથમ સ્વર્ગવાસ તિથિ ભા. વઢ ૫ ના રોજથી શ્રી સંઘ તરફથી પંચાલ્ફિકા ૬ મહોત્સવ ઉજવાયો હતો. પાંચે દ્વિવસ પૈકી સ્વર્ગારોહણ માસિક પ્રથમ તિથિએ પ૭ છે છ આયંબીલમાં ઢરેકને રૂા. ૪૧ ની પ્રભાવના બાઢ ચારે દિવસ એકાસણાની તપસ્યા નવકાર જ મહામંત્રના જાપ સાથે, અનેરા ઉલાસ ઉત્સાહથી થઈ હતી. રેજ સવારે પ્રભાતીયાં, છે શરણાઈવાદન, વ્યાખ્યાન, પૂજા, પરમાત્માની ભવ્ય અંગરચનાઓ, પૂજ, અ વઢયાની ૨ ટીપ આદિ પ્રવૃત્તિઓથી મહોત્સવ ધમધમી રહ્યો હતો. આયંબીલ એકાસણું કરનાર
( જુઓ અનુ. ટાઈટલ ૩ ઉપર ) છે