Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
મહામારતનાં પ્રસંગો છે ?
[ પ્રકરણ-૩૬ ]
.
– શ્રી રાજુભાઇ પંડિત
છે (3) ગુરૂભકિતની અનસ્ત = (ઝળકતી) જ્યોત, એકલવ્ય ! છે તેના ઉપર યમરાજ ક્રોધાયમાન થયો છે, તેના ઉપર જગત્કર્તા રેષાયમાન છે જ થયું છે, અને ! કે જેણે તારો તિરસ્કાર કર્યો છે.” જ એક ઢિવસની વાત છે.
આજે અધ્યયન = વિદ્યાભ્યાસમાં રજાનો દિવસ હતે આથી ગધાધારી છે છે (ધનુષની પણછ વાગે નહિ માટે ડાબા હાથે પહેરવાને ચામડાને પટ્ટો ધારણ કરીને) ૬ છે અર્જુન ફરવા માટે પુરુષ કરંડક વનમાં ગયો હતો.
અચાનક તેની નજર એક કૂતરા ઉપર પડી કૂતરાના આખા મુખમાં એકલા ઇ છે. બા હતા. આથી આશ્ચર્ય પામેલ અજુને વિચાર્યું કે ચેકકસ આટલામાં જ ક્યાંક હું કઈ શ્રેષ્ઠ ધનુર્ધર હોવો જોઈએ.
એટલામાં આગળ જતાં એક ઉંચા પહાડી દેહધારી, શસ્ત્રાભ્યાસમાં ત૫૨, ૬ છે લક્ષ્ય ભેદવામાં કુશળ એક પુરૂષને જે. વીજળીવેગે બાણ ચડાવીને છોડીને લક્ષ્યને છે પર તરત જ ભેદ નાંખતા તેને જોઈને આશ્ચર્ય પામેલા પાથે પૂછ્યું – તમે કોણ છે ? છે તમારા ગુરૂ કોણ છે ?
તેણે કહ્યું – “પહિલપતિ હિરણ્યધનુષને હું એકલવ્ય નામે પુત્ર છું. અને શસ્ત્ર જ તત્ત્વના સમુદની ખાણ સમાન તે દ્રોણાચાર્ય મારા ગુરૂ છે. કે જેમને ધનુર્ધરમાં શ્રેષ્ઠ છે જ એવો ધન જય = અજુન નામને શિષ્ય છે.”
હવે અહીંથી પાછા ફરેલ અજુન નિસ્તેજ મુખવાળો થયેલે રસ્તામાં મનથી . વિચારવા લાગ્યો કે – ચંદ્ર જેવા ઉજજવળ ગુણથી આ એકલવ્ય મારે પરાભવ કરે છે છે મને લાગે છે કે – ગુરૂ વડે આના ઉપર મારા કરતાં વધારે શિધ્યપ્રસારું = કૃપા
વરસાવી છે.” કે આ તે ચિંતાથી મલિન, શ્યામ મુખવાળો, અશ્રુ સારતી આંખે પિતાના શસ્ત્રા% વ્યાસના અત્યાર સુધીના શ્રમને નકામે ગણતો અર્જુન ગુરૂ પાસે આવીને ચૂપચાપ છે બેસી રહ્યો.