Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે . મામાના પ્રસંગો જી રે
ર.
[ પ્રકરણ-૩૫].
–શ્રી રાજુભાઇ પંડિત
રે
થ
(૩૫) ગુરૂ શુશ્રુષા, જ્ઞાન પ્રાપ્તિનું અમોઘ શસ્ત્ર. હે અર્જુન ! હું તને જગતને સર્વશ્રેષ્ઠ ધનુર્ધર બનાવીશ.”
કૃપાચાર્ય પાસે કરેક રાજકુમારે શસ્ત્રાભ્યાસ કરી રહ્યા હતા. કુમારને અધ્યયન : જ કાળ વીતી રહ્યો હતો.
તેવામાં... એક દિવસ... વિદ્યાભ્યાસ ભૂમિમાં કણને પ્રવેશ થયે.
હસ્તિનાપુર નગરમાં જ અતિથિ નામે એક ગૃહસ્થ રહેતો હતે. ચંદ્રને અનુ- ર છે રાધાની જેમ તેને રાધાનામે પત્ની હતી. તે બંનેને “ક” નામે પુત્ર હતું. જે ઉઢારતા છે છે તથા શૌર્યની સીમાઓને ઓળંગી ગયેલ હતો. કાઢવ જેવા તે કુળમાં પંકજ જે તે છે ૨ ઉદાર અને શુરવીર કર્ણ નામનું કમળ વૃદ્ધિ પામી રહ્યું હતું. છે તે કુળ હનકેટિનું હોવા છતાં કણની સજજનો સાથે જ સબત હતી. કલા- ર છે ત્યાસ કરવાને તેની તમન્ના પારાવાર હતી.
એક દિવસ શસ્ત્ર-શાસ્ત્રવિદ્યાના જ્ઞાન માટે તે શસ્ત્રાભ્યાસની ભૂમિ ઉપર કૃપાચાર્ય જ પાસે આવ્યો. ગુરૂ કૃપાચાર્યને પ્રણામ કરીને શસ્ત્રાભ્યાસની ઈચ્છા વ્યક્ત કરતાં કૃપાચાર્યું છે તેને કુમારની સાથે જ કળાભ્યાસ કરાવવા માંડયો. કૃપાચાર્યને વિદ્યા ઉપદેશ કર્ણ છે તથા અર્જુનમ સુવ્યવસ્થિત રીતે સ્થિર થવા લાગ્યો. સમય જતાં કૃપાચાર્ય પાસેથી આ સઘળી વિદ્યા શીખી લીધા છતાં બંનેનું મન જ્ઞાન માટે અતૃપ્ત જ હતું.
એક દિવસ નગરના કિલા આગળ ગેડી દડે રમતાં રમતાં કુમારોને તે દડે ર ઉછળીને કુવામાં પડી ગયો. દડે કાઢવા માટેના કુમારેએ ઘણા પ્રયત્ન કર્યા છતાં દડો ૨ જ નહિ નીકળવાથી કુમારો અત્યંત ખેઢ પામ્યા. (બીજો દડે લાવીને રમી શકતા હોવા છે છે છતાં કુમારનું મન કુવાને હડે કાઢી ના શક્યાના ખેઢથી દુઃખતુ જ રહેત.)
કુમારે જ્યારે અત્યંત ખિન્ન થયા છે તે જ વખતે એક નવયુવાનની સાથે એક જ અતિવૃધ્ધ બ્રાહ્મણ તે તરફ આવી ચડયા. કડા માટે કુમારની વ્યથા જોઈને વૃધે કહ્યું છે છે અરે ! આટલી સુંદર તથા ચતુર થઈને એક કડા માટે વ્યથા શું કરે છે? જુઓ હું , જ હમણાં જ કૂવામાં પડી ગએલા તમારા દડાના મનોરથને બહાર ખેંચી કાઢું છું. જે
એમ કહીને બાણની એક સળી દડા તરફ ફેંકી. તે સળીએ દડાને ભેદ. ૨