Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
,
- r ials
મંડળ
D &લાદેશદ્વાર વિશ્વાસનરીશ્વરજી મહારાજની છે -
WTCW soon euro v prolone P94 del Yuzo
છે .
રહી છે
પ્રેમચંદ મેઘજી ઢફ
મંજઈ) , હેમેન્દ્રકુમાર જજસુજલાલ આંte :
(૪જકેટ) પરેશચંદ્ર કીરચંદ રહે
'કa૦૪).
S • હવાઉજ • \"આઝશgi વિતા ૨. શિવાય માળ થ
(જજ)
છેવર્ષ ૧૧] ૨૦૫૪ આસો સુદ-૮ મંગળવાર તા. ૨૯-૯-૯૮ [અંક: ૭-૮ એ વાર્ષિક રૂ. ૫૦ આજીવન રૂા. ૫૦૦ પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂા. ૬૦૦૦
અંતિમ દેશના-૩ - પ્રવચનકાર–પ. પૂ આ.દેવ શ્રી વિ રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા
૨૦૪૧, આસેવદિ–૦)) મંગળવાર તા. ૧૮-૧૦-૯૮ ટેકરી, ખંભાત
(શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઈપણ લખાયું છે છે તે ત્રિવિધે માપના.
અવ. ) જ છે. આજે જે પરમાત્માના શાસનમાં આપણે મોક્ષમાર્ગની આરાધના કરીએ છીએ ? છે તે શ્રમણ ભગવાન શ્રી મહાવીર દેવ પરમાત્માને નિર્વાણ કલ્યાણકને વિસ છે.
શ્રી અરિહંત પરમાત્માના આત્માએ શ્રી અરિહંત પરમાત્મા થવાના ત્રીજ છે આ ભવમાં વીશ થાનક પદની કે તેમાંના એક-બે પદની આરાધના કરે છે. તે આરાધના ,
કરતાં કરતાં તેમના અંતરમાં એવી ભાવદયા પેદા થાય છે કે-“સંસારના જી . જ સુખના જ અધી છે પણ અજ્ઞાનના કારણે દુઃખમાં રિબાય છે. મારામાં જે શક્તિ આવે ત્ય છે તે તે બધાને સંસારની ભાવના નષ્ટ કર્યું અને શાસનની ભાવના પેદા કરૂં. જેથી જ જ શાસનને સમજે, આરાધે અને વહેલામાં વહેલા મેક્ષને પામે અને સાચા સુખી થાય.” છે તે ભાવનાના પ્રતાપે શ્રી તીર્થકર નામ કર્મ નિકાચિત કરે છે. શ્રી અરિહંત ૨ પરમાત્મા તે ન થાય કે જેઓને જગતના બધા જ જીવોને મોક્ષે જ મળવાનું ઈ મન થાય.
સંસારનું સુખ એ તે સઘળાં ચ દુઃખનું મૂળ છે. તે સુખ માટે સંપત્તિ