Book Title: Shripal Maynana Adhyatmik Jivan Rahasyo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Ashokbhai Babubhai Kadiwala
Catalog link: https://jainqq.org/explore/004551/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ GELHS **1311116 જ્ય- A GHક: સંઘવી બાબભાઇ ગીરધરલાલ.કડીવાળા Page #2 -------------------------------------------------------------------------- ________________ આશીવચન પરમ પૂજ્ય યોગનિષ્ઠ પ્રશાંતમૂતિ આચાય ભગવત શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજ શ્રી શ્રીપાલ અને મયણનાં આધ્યાત્મિક જીવન રહસ્યનું પુસ્તક શ્રી બાબુભાઈ કડીવાળાએ લખ્યું છે, તેની અંદર શ્રીપાલ અને મયણાના અભ્યન્તર આધ્યાત્મિક જીવનના રહસ્યનું ખૂબ સુંદર વિવેચન કરેલ છે. આજ સુધી શ્રીપાળ અને મયણના બાહ્ય જીવનના ઘણા પુસ્તકો બહાર પડેલ છે પણ આધ્યાત્મિક જીવન વિષે જે ખેટ હતી તે શ્રી બાબુભાઈએ પૂરી પાડી છે.. - આ પુસ્તક દ્વારા શ્રીપાલ અને મયણાના આધ્યાત્મિક જીવન ચિંતન-મનન દ્વારા સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર પામી પરંપરાએ મોક્ષ સુખને દરેક ભવ્ય આત્માઓ પ્રાપ્ત કરે એ જ શુભાભિલાષા. પરંમ પૂજ્ય શાસન પ્રભાવક. પરમાતમભાવ સન્નિષ્ઠ આચાર્ય ભગવંત શ્રી ચોદય સૂરીશ્વરજી મહારાજ ધરતીના છાના જીવનને ગુણ પક્ષપાતના માધ્યમથી નિહાળવામાં આવે તો તે જીવનના અનેકવિધ પ્રસંગે કંઈક નવું જ મેળવી આપે છે. શ્રીપાળ અને મયણા, બને આપણા જેવાં જ માનવા હોવા છતાં તેઓના જીવનના વિવિધ પ્રસંગે, અને તે પ્રસંગોમાં ઉભય દંપતીએ જે રીતે પોતાની ગંભીરતા દાખવી, જીવનને અધ્યાત્મના ક્ષેત્રે જે રીતે ઉન્નત બનાવ્યું તેને ખ્યાલ સંઘવી બાબુભાઈએ આ પુસ્તકમાં આપ્યું છે. સુશ્રાવક બાબુભાઈએ શ્રીપાલ અને મયણાના આધ્યાત્મિક રહસ્યના નિમિત્તે આ ક્ષેત્રમાં નવો જ એક માર્ગ ગુણપક્ષપાતી સાધકો માટે ખુલો કર્યો છે. નવી એક વૈચારિક દૃષ્ટિને વ્યાપ તેઓના આશ્રયથી ખુલે થાય છે. www.jainelibrary ore Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાલ અને મચણાનાં આધ્યાત્મિક જીવન રહસ્યા A Spiritual Research on Shreepal and Mayana By Babubhai Kadiwala પ્રેરક : પ. પૂ. અધ્યાત્મયાગી, નમસ્કાર મંત્ર સ`નિષ્ઠ, યેાગાત્મા, પૂ પન્યાસજી શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ સાહેબ લેખક : સ’ઘવી બાબુભાઈ ગિરધરલાલ કડીવાળા : પ્રસ્તાવના : પરમ પૂજ્ય ાપજી મહારાજના સમુદાયના પરમ પૂજ્ય પરમાત્મભાવ સન્નિષ્ઠ, આગમ વિશારદ શ્રી જમૂવિજયજી મહારાજ સાહેબ • પ્રકાશક : સઘવી અોક બાબુભાઈ કડીવાળા ૨૨, મહાવીરનગર, નવસારી. પ્રથમ આવૃત્તિ સંવત ૨૦૪૧. મૂલ્ય : સાળ રૂપિયા Page #4 -------------------------------------------------------------------------- ________________ મુદ્રણ વ્યવસ્થા : શ્રી જળપ્રકારના મંદિર પો.સવંતલાલ હિરાલાલ શાહ 30/જ ખત્રીની ખડકી, દોશીવાડાની પોળ, અમદાવાદ-૩૮૦૦૦૧ ફોઠા:૩૮૩૭૦૬ ઘણ૩૩પ૩૩૩ . પ્રાપ્તિ સ્થાન : (૧) શ્રી જશવંતલાલ ગીરધરલાલ દોશીવાડાની પોળ, અમદાવાદ, (૨) સેમચંદ ડી. શાહ જીવન નિવાસ સામે, પાલીતાણુ (સૌરાષ્ટ્ર). (૩) શ્રી સેવંતીલાલ વી. જેના ૨૦, મહાજન ગલી, બીજે માળે, ઝવેરી બજાર, મુંબઈ નં. ૩. (૪) અમરસીભાઈ એસ. ટી. બુક સ્ટોલ, મુ. શંખેશ્વર તીર્થ, (૫) આધ્યાત્મિક સંશોધન અને ધ્યાનકેન્દ્ર C/o બાબુભાઈ કડીવાળા ૨૨, મહાવીર નગર, , નવસારી. ૩૯૬૪૪૫ ટે. નં. ૩૧૩૬ (રહેઠાણ) ૧૨૦૭ (એફીસ). (6L Page #5 -------------------------------------------------------------------------- ________________ ગુચરણારવિંદે યેન જ્ઞાન પ્રદીપેન, નિરસ્યાત્યંતર તમઃ મમામા નિર્મલીચકે, તમે શ્રીગુરવે નમઃ | પરમપૂજ્ય અધ્યાત્મયોગી નમસ્કાર મહામંત્ર સનિષ્ઠ, પંન્યાસજી ભગવંત શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ સાહેબને કેટિ કે|િ વદના ! આજથી ૨૭ વર્ષ પહેલાં ભીલડીયાજી તીર્થમાં વિ. સં. ૨૦૧૩ના ચૈત્રી ઓળીની આરાધના પ્રસંગે આપને પરિચય થયો ત્યારથી આપે વારંવાર ભક્તિરસના અંકુર પ્રગટાવ્યા. પાંચ વર્ષનું સુધી આરંભ–સમારંભના વેપારના ત્યાગને નિયમ કરાવ્યું. વિ. સં. ૨૦૧૪ના પાનસર તીથે ચૈત્રી ઓળીના પ્રસંગે આપIIT કૃપાળુએ શ્રી વર્ધમાન તપને પાયો નંખાવી તપધર્મને સંયોગ કરાવ્યો તથા ધ્યાનને વિધિ બતાવી સાધનામાર્ગમાં પ્રવેશ કરાવ્યો | વિ. સં. ૨૦૧૪ના ડીસાના ચાતુર્માસ દરમિયાન આસોની ઓળીના પ્રસંગે આપશ્રીએ અનુગ્રહ કરીને વિધિપૂર્વક એક લાખ નવકારની આરાધના કરાવી, જપયોગ, ધ્યાનયોગ અને પ્રતિદિન સિદ્ધચક્રનું આરાધન કરવાની પ્રેરણા આપી તથા પ્રસંગે પ્રસંગે પૂજન મંત્ર, યંત્રને સમન્વય કરાવી મહાન ઉપકાર કર્યો. * ત્યારબાદ આપશ્રીની વાત્સલ્યમયી પાવન નિશ્રામાં બેડા, શંખેશ્વર, અને જામનગર એમ ત્રણે સ્થળે ખીરનાં એકાસણાપૂર્વક વિધિ સહિત એક એક લાખ નવકારના જાપનું અનુષ્ઠાન કરતાં આપની કૃપાથી અપૂર્વ આનંદ અનુભવ્યું. વળી નિત્યની આરાધના તથા સિદ્ધચક્ર પૂજન ન થાય ત્યાં Page #6 -------------------------------------------------------------------------- ________________ - - -- - -- - - - - સુધી પચફખાણ ન પારવું તેવો સંકલ્પ કરાવી, પરમાત્માની નિષ્ઠાપૂર્વકની આરાધનાને માર્ગ બતાવી સેવકને કૃતાર્થ કર્યો. વિ. સં. ૨૦૩૧-૩૨માં મૂળ વિધિથી ઉપધાન તપનું વહન, કરાવી આપશ્રીએ મોક્ષની માળા પહેરાવી સાધના માટે અપૂર્વ ભાલ્લાસ પ્રગટાવ્યો. વિ. સં. ૨૦૧૪થી ૨૦૩૩ સુધી એટલે કે ૧૯ વર્ષ સુધી અવારનવાર આપશ્રીને સંપર્કને સતત લાભ મળતું જ રહ્યું. જ્યારે જ્યારે આપશ્રી પાસે વસવાનું થયું, ત્યારે ત્યારે આપશ્રીએ કરુણાપૂર્ણ હૃદયથી ઠીક ઠીક સમય આપીને હાંધકારથી વ્યાપ્ત મારા હૃદયરૂપી નયનને જિનપ્રવચનરૂપ અમૃતનું અંજન કરાવ્યું. અનેક એકાન્ત આગ્રહની પકડમાંથી મને છોડાવ્ય. આત્માનું અને પરમાત્માનું પરમ સૌંદર્ય સમજાવ્યું. “આત્મસ્વરૂપને અનુભવ પ્રાપ્ત કરવો એ આ જીવનનું ધ્યેય છે.” એમ નક્કી કરાવ્યું. જિનશાસનનું વ્યવહાર અને નિશ્ચય ઉભયાત્મક સ્વરૂપ સમજાવ્યું. પરમાત્મપદની પ્રાપ્તિના ઉપાય બતાવી, પરમાત્માના દર્શન, મિલન, પૂજન, અને સ્પર્શનને દિવ્યમાર્ગ બતાવી આત્મામાં પરમાત્મભાવને અનુભવ પ્રાપ્ત કરવાનું તસ્વામૃત પાયું. અને મોક્ષમાર્ગ સંચરવાની દિવ્ય કળા શીખવાડીને આ દાસ ઉપર મહાન ઉપકાર કર્યો. માતા જેમ પોતાના બાળકની સારસંભાળ રાખે, પિતા જેમ, પુત્રને કેળવવા માટેની કાળજી રાખે, ગુરુ જેમ શિષ્યોમાં વિદ્યાને વિનિમય કરે અને પરમાત્મા જે રીતે પિતાની કરુણુને પાત્ર–અપાત્રને વિચાર કર્યા સિવાય વરસાવે તે રીતે આપે મારા જેવા તુરછ, સંસારમાં ફસાયેલા, અવિનયી, અપરાધી અને અજ્ઞાની જીવની માતાની જેમ સંભાળ રાખી, પિતાની જેમ ધાર્મિક વ્યવહારનો બોધ આપે, ગુરુની જેમ મારા જીવનમાં આત્મસાધનાને માર્ગ બતાવી મારા જીવનમાં સાધનાનું સંપ્રદાન કર્યું અને પરમાત્માની જેમ પ્રેમ, કરૂણા અને ! ----- - - - - Page #7 -------------------------------------------------------------------------- ________________ -- - ----- વાત્સલ્ય આપ્યાં. આ રીતે મારા ઉપરના આપશ્રીના અનંત ઉપકારને અનંત અનંત વાર પ્રણામ કરું છું, સમયે સમયે યાદ કરું છું. મારા જેવા સંસારના કીચડમાં ફસાયેલા એક પામર આત્માથી બે વર્ષ પહેલાં નમસ્કાર મહામંત્રના વિષયમાં “જીવનની સર્વશ્રેષ્ઠ કળા શ્રી નવકાર” પુસ્તક તૈયાર થયું અને નવપદ– સિદ્ધચક્રના વિષયમાં આવું પુસ્તક તૈયાર થાય છે તેમાં કેવળ આપશ્રીની કૃપાને જ પરમ પ્રભાવ છે. આપના લોહીના અણુએ અણુમાં નમસ્કાર મહામંત્રનું ગીત) ગૂંજી રહ્યું હતું. આપના આત્માને પ્રદેશ પ્રદેશ વિશ્વ કલ્યાણની ભાવનાનું સંગીત ગુંજારવ કરતું હતું. આપના હૃદયના ધબકારે ધબકારે “અહ”ના નાદને ધ્વનિ ચાલતો હતો. મારા આત્મકલ્યાણને માટે, મને સન્માર્ગે વાળવા માટે આપશ્રીએ અથાગ પ્રયત્ન કર્યો છે, મને ઘણું માર્ગદર્શન આપ્યું છે અને તે માર્ગે ચાલવાનું બળ કરૂણાના સાગર, કૃપાના અવતાર, વાત્સલ્યના પરમ ભંડાર દેવાધિદેવ પરમાત્મા નિરંતર મને આપતા રહે અને મારા માટેની આપશ્રીની બધી અભિલાષાઓ પાર પડે તેવી પ્રભુને હાર્દિક પ્રાર્થના કરું છું. -- ------ - - - - - - - આપનો ચરણુકિંકર બાબુ કડીવાળાના આપના ચરણકમળમાં કટિ કોટિ ભાવભર્યો નમસ્કાર !! - ૨૦૪૦ વૈશાખ સુદ ૧૪ ગીરનાર તીર્થ. - - - - - Dg Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય પરમ શાસન પ્રભાવક, ગચ્છાધિપતિ, પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. સાહેબના શિષ્યરત્ન, નમસ્કાર મહામંત્ર અને નવપદના પરમ આરાધક, અધ્યાત્મયોગી, પરમપૂજ્ય પંન્યાસપ્રવર શ્રી ભદ્રકવિજયજી મહારાજની કરૂણદષ્ટિના મહાન પ્રભાવથી “શ્રીપાલ અને મયણના આધ્યાત્મિક જીવન રહસ્ય –આ પુસ્તક પ્રગટ કરતાં અને અત્યંત આનંદની લાગણી અનુભવીએ છીએ. પરમ પૂજ્ય સંઘસ્થવિર પૂજ્ય બાપજી મહારાજના સમુદાયના પરમાત્મભાવ સંનિષ્ઠ, આગમ વિશારદ પૂ. જંબુવિજયજી મહારાજ સાહેબે આ પુસ્તકની પ્રસ્તાવના લખી આપી અમારા ઉપર મહાન કૃપા કરી છે. શ્રી જિન આગમના સંશોધન અને પ્રકાશનમાં સદા રક્ત શ્રી જંબૂવિજયજી મહારાજે પોતાના હૃદયમાં રહેલ પરમાત્મા ભક્તિનો પ્રભાવ આ પ્રસ્તાવનામાં બતાવી અમારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. પરમ પૂજય યોગનિષ્ઠ આચાર્ય ભગવંત શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજ તથા પરમ પૂજ્ય પરમાત્મ ભક્તિ સંનિષ્ઠ આચાર્ય, ભગવંત શ્રી ચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ તથા પરમ પૂજ્ય અધ્યાત્મ મૂર્તિ શ્રી કલાપૂર્ણ સૂરીશ્વરજી મહારાજે આ પુસ્તકના પ્રકાશન પ્રસંગે આશીર્વચન મોકલી અમારા ઉપર તેમની કૃપાદૃષ્ટિ વરસાવી છે તેમને કોટિ કોટિ વંદન કરીએ છીએ. શ્રીપાલ અને મયણાની જીવનસિદ્ધિઓનાં મૂળમાં છુપાયેલ સાધ| નાના રહસ્યને આ પુસ્તકમાં ખેલવામાં આવ્યાં છે. તેમજ આત્માના અખૂટ સંપત્તિના ભંડારને ખેલવાની દિવ્ય કળા પણ આમાં બતાવી છે. આપણે પણ તેવા પ્રકારની સાધના દ્વારા શ્રીપાલ અને મયણાની Page #9 -------------------------------------------------------------------------- ________________ સાધનાનાં રહસ્યોને જીવનમાં ઉતારી આપણું જીવનને વામનમાંથી વિરાટ બનાવવાની, સામાન્ય મનુષ્યમાંથી મહામાનવ બનવાની અને વ્યક્તિગત કોચલાને તોડીને અમર તત્ત્વના દ્વાર ખોલવાની કળા પ્રાપ્ત કરી, આત્માનુભવ–આત્મસ્વરૂપની પ્રાપ્તિની દિશામાં આગળ વધીએ એ જ અભ્યર્થના. આત્માના અનંત સમૃદ્ધિના ગુપ્ત ભંડારની ચાવી (A Key to Cosmic Secret) શ્રી નવપદ અને સિદ્ધચક્રની આરાધનામાં છે તે દર્શાવતું આ પુસ્તક આપણું જીવનની અણમોલ સંપત્તિરૂપ છે. શ્રી અરિહંત પરમાત્મા, નવપદ અને શ્રી સિદ્ધચક્રની ત્રિભુવનવિજ્યી આરાધના એ આત્મસમૃદ્ધિના અનંત ખજાનાના સંશેધનની અનુભવસિદ્ધ પ્રક્રિયા છે તે શ્રીપાલ અને મયણના દષ્ટાંત ઉપરથી સમજી શકાય. આ પુસ્તકમાં શ્રીપાલ અને મયણની જીવન સિદ્ધિઓના મૂળમાં કેવા પ્રકારની સાધના અને ધ્યાન રહેલું છે તે તત્ત્વ વૈજ્ઞાનિક પદ્ધતિથી બતાવવામાં આવ્યું છે. શ્રીપાલ અને મયણાના જીવનના દિવ્ય પ્રસંગેના આલંબને આપણે પણ તેઓની જેમ આત્માના શુદ્ધ ચૈતન્યને અનુભવ અને પૂર્ણનન્દની પ્રાપ્તિ કરી શકીએ અને અશાનિ, ભય, શેક, ચિંતા અને આર્તધ્યાનની પીડાથી મુક્ત બની શકીએ. શ્રી નવપદજી અને સિદ્ધચક્રજી ઉપર વૈજ્ઞાનિક દષ્ટિએ સંશાધના રૂપ આ પુસ્તકમાં રજૂ થયેલ તાત્વિક વિચારણું સમગ્ર મુમુક્ષુવર્ગને અરિહંત પરમાત્મા, નવપદે, સિદ્ધચક્ર, નમસ્કાર મહામંત્ર પ્રત્યે ભક્તિ અને આરાધભાવ જગાડવા માટે પ્રેરણારૂપ બનશે તેવી આશા સાથે આ પુસ્તક પ્રકાશન કરવામાં આવે છે. લેખક શ્રી બાબુભાઈ કડીવાળાએ ૨૩ વર્ષ સુધી પૂ. પં. ભી! Page #10 -------------------------------------------------------------------------- ________________ કરવિજયજી મહારાજશ્રીના સાન્નિધ્યમાં રહી સાધના સંબંધી જે અણુમાલ રત્ન પ્રાપ્ત કર્યાં છે, તે આ પુસ્તકમાં વણી લીધાં છે. શ્રી બાબુભાઈ છેલ્લા ૨૮ વર્ષથી દરરાજ સિદ્ધચક્રજીનું પૂજન અને નવપનું ધ્યાન કરે છે. પૂ. પં. ભદ્રંકરવિજયજી મ. પાસેથી મળેલ રહસ્યાના નિચેડ નવપદના ધ્યાન દ્વારા અનુભવ કરીને લેખકે આ પુસ્તકમાં બતાવ્યા છે. પરમાત્મ મિલનની દિવ્ય કળા ’ આ પુસ્તક લખાઈને તૈયાર થયુ છે, જે હવે પછીનુ બાપુભાઈનું લખેલું ત્રીજું પુસ્તક હશે. ઃઃ શ્રી જિનશાસનની કૃતજ્ઞભાવે સેવા કરવા માટે આ પુસ્તકના પ્રકાશન માટે મને જે તક મળી છે તે માટે દેવગુરૂના ચરણમાં કાર્ટિ કાટિ પ્રણામ કરૂ છું. સૌ કાઇ આ પુસ્તકના વાંચન, મનન, નિદિધ્યાસન દ્વારા આત્મકલ્યાણના પંથે વળા એ જ શુભેચ્છા. મહાવિ દેહ, ૨૨, મહાવીરનગર, નવસારી, ૩૯૬૪૪૫ 2. ન. ૩૧૩૬ (R) ૧૨૦૭ (O) લિ. પ્રકાશક— સંધવી અોક બાબુભાઈ કડીવાળા ના પ્રણામ. Page #11 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજય અધ્યાત્મયોગી પંન્યાસજી શ્રી ભદ્રંકર વિ૮૪યજી ગણિવર Page #12 -------------------------------------------------------------------------- ________________ Page #13 -------------------------------------------------------------------------- ________________ આ મુ ખ સમતાભાવનિષ્ઠ, પૂજ્યપાદ, પન્યાસજી ભગવંત શ્રી ભકિંકર વિજયજી મહારાજ જેમણે જગતને મૈત્રીનું અમૃત પાયું, જેમણે જગતને યોગ-સામ્રાજ્યનો મહિમા સમજાવ્યું, જેમણે જગતને ખમવાની કળા શીખવાડી, જેમણે જગતને શ્રી નવકારની માયા લગાડી, જેમણે જગતને સ્વાવાદને બોધ પીર, જેમણે જગતને “નમનનું રહસ્ય સમજાવ્યું, જેમણે જગતને ચિંતામુક્તિને ઉપાય સમજાવ્યું, જેમણે જગતને આત્મતત્ત્વને મહિમા સમજાવ્યો, જેમણે જગતને “આભાર”નું મૂલ્ય સમજાવ્યું, જેમણે જગતને આત્મ સમભાવનું દાન કર્યું, જેમણે જગતને અહિંસા, સંયમ અને તપને સમતામય માર્ગ સ્વ-જીવન દ્વારા ઉપદે, જેમણે જગતને ભદ્ર કર આત્મસ્નેહ વડે ભીંજવ્યું, જેમણે “શિવમસ્તુ સર્વ જગત” ની ભાવના વડે વાયુ મંડળને સુવાસિત કર્યું, જેમણે યોગ્ય આત્માઓને આત્મ અનુભવને જિનકથિત દિવ્ય માર્ગ બતાવ્યો, તે...... પરમ પૂજ્ય, પ્રાતઃસમરણય, ગુરૂદેવ, પંન્યાસજી ભગવંત, શ્રી ભદ્ર કરવિજયજી ગણિવરશ્રીના સમભાવ ભાવિત શ્રી અરિહંત ધ્યાનમગ્ન આત્માને કટિ કોટિ નમસકાર સાથે આ ગ્રંથ શરૂ કરવામાં આવે છે. - - - - - - - - - - - - - .. Page #14 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મયોગી પૂજ્ય ગુરૂભગવંત ! ૨૦૨૦ના દિગવિજય પ્લેટ, જામનગરના ચાતુર્માસ દરમ્યાન પૂજ્ય રત્નશેખર સૂરીશ્વરજી વિરચિત સિરિ સિરિવાલ કહા” તથા મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી તથા યશોવિજયજી વિરચિત “શ્રીપાલરાજાને રાસ” ના મહત્વના પ્રસંગે આપે મને સમજાવેલા. શ્રી શ્રીપાલ મહારાજ અને મયણાસુંદરીની નવપદની આરાધના કેવી અદ્ભુત હતી અને આપણા જીવનમાં તેવી સાધનાના ભાવે કેવી રીતે પ્રગટ કરવા તેનું માર્ગદર્શન આપેલું. તેમજ શ્રીપાલ અને મયણનાં જીવનનાં આધ્યાત્મિક રહસ્ય આપે છે બતાવેલાં. આપની આજ્ઞા મુજબ શ્રીપાલ રાસનું વાંચન કરવાને પ્રથમ પ્રસંગ જામનગર, દિવિજય પ્લેટમાં ૨૦૨૦ ના આસોની ઓળીમાં પ્રાપ્ત થયો. નવપદ આરાધક સમાજ આયોજીત ૨૦૨૧ ની ચૈત્ર મહિનાની ઓળીની આરાધના આપની પાવનકારી નિશ્રામાં હાલાર પ્રદેશમાં વસઈ મુકામે (જામનગર પાસે) ગોઠવાઈ. ત્યાં મોટી સંખ્યામાં ઓળીના આરાધકે તથા પુણ્યશાળીઓ પધારેલા. આપશ્રીના મવપદના દિવ્યભાવને પ્રકાશિત કરતાં પ્રવચનોથી સાધનામય મધુર વાતાવરણનું ઓળીની આરાધનામાં સર્જન થયું. આપની આજ્ઞા મુજબ રાત્રે નવે દિવસ સંગીત સાથે શ્રીપાલ રાસનું વાંચન કરવાનું સૌભાગ્ય આપની કૃપાથી પ્રાપ્ત થયું; જે આજ પર્યત ચાલુ છે. ૨૦૨૧ ની ઓળીને પ્રસંગ પછી ૨૦૨૧ના ચૈત્ર વદી ૬ ના || દિવસે આપે મારા ઉપર (બાબુભાઈ કડીવાળા ઉપર) લખેલ પત્ર ખૂબ જ પ્રેરણાદાયી અને અમારે “કેવું જીવન જીવવું' તે માટે આપે કરેલા સંકલ્પરૂપ છે. આ પત્ર “શ્રીપાળ અને મયણનાં આધ્યાત્મિક જીવન રહો” પુસ્તક લખવામાં મૂળભૂત પ્રેરણારૂપ છે, તેમજ સૌ કોઈને આ પત્ર ઉપયોગી છે. આપના શ્રદ્ધાંજલિ વિશેવાંકમાં આ પત્ર “સંત વચન સહામણું” આ શિર્ષક નીચે છપાયેલ છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ આ નાનકડી જિંદગીમાં શ્રી નવપદજી સાથે આપણે આત્માને ભાવસંબંધ બંધાવવાના આવા સુંદર પ્રસંગોમાં સાક્ષાત ભાગ લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય તેની પાછળ કાર્ય કારણની લાંબી સાંકળ રહેલી હોય છે. આરાધનાનું યત્કિંચિત્ ફળ પ્રત્યક્ષ જેવા મળે છે તે ઉપરથી વધુ નમ્ર બનીને, આરાધનામાં સહાય કરનારાં સઘળા તો પ્રત્યે કૃતજ્ઞ બનીને, શ્રીપાલની જેમ દિનપ્રતિદિન વધુ તન્મયતા શ્રી નવપદજીના ધ્યાનમાં પ્રાપ્ત થાય તે માટે સદા ઉત્સાહિત બનવું જોઈએ. અને તન, મન, ધનની જે કાંઈ શક્તિઓ પ્રાપ્ત થાય તેના પ્રત્યે અહં મમત્વ ઉઠાવી લઈને, શ્રી નવપદના શરણે રહેવું જોઈએ. વિશ્વમાં શ્રી નવપદની ભક્તિને નિષ્કામપણે પ્રચાર થાય એ માટે મળતી બધી તકેને સાર્થક કરી કૃતાર્થ થવું જોઈએ. શ્રીપાલને સમગ્ર રાસ આપણું જીવન બનવું જોઈએ. ઔદાર્ય, તે દાક્ષિણ્યાદિ ગુણે વધવા જોઈએ. પાપ જુગુપ્સા, નિર્મળ બોધ, જનપ્રિયત્વ વગેરે ગુણે પ્રગટવા જોઈએ. મન-વચન-કાયાની શુદ્ધિ તથા ક્ષા, દાન્ત, શાન્તાદિ ગુણે વિકસવા જોઈએ. આંતરિક આરાધનાની પ્રતીતિ માટે આ બધી બાહ્ય કસોટીઓ છે, તેના ઉપર આપણુ આરાધનાને સદા કરતા રહેવું જોઈએ. મયણાને પૂજામાં આવેલે ભાવ અને શ્રીપાલને ભીડ વખતે થયેલું નવપદનું ધ્યાન આપણને પણ સ્પર્શવું જોઇએ. - આપણા વડે બીજાઓને ઉપકાર થાય છે એ વિચારને ગૌણ બનાવીને, બીજાઓ વડે આપણું આત્માને ભાવપકાર થાય છે, તેની કદર શીખવું જોઈએ. જગતના જીવો શ્રી નવપદજીના સાચા આરાધક બને એવી આપણી ભાવનાને ફળીભૂત કરવા માટે આપણે આપણા જીવનમાં શ્રી નવપદજીની સાચી ભક્તિનું પ્રત્યક્ષ દૃષ્ટાંત પૂરું પાડવું જોઈએ. આ Page #16 -------------------------------------------------------------------------- ________________ पर : - (પૂજ્ય ગુરૂમહારાજે શ્રી બાબુભાઈ કડીવાળા ઉપર જુદા જુદા|| સમયે લખેલ પત્રોમાં આપણું જીવનને અતિ ઉપયોગી કેટલાંક મહત્ત્વના સૂચને નીચે મુજબ છે ધર્મનું મૂળ દયા છે અને તે મૈત્રીથી જાગે છે. ધર્મનું મૂળ વિનય છે અને તે ભક્તિથી જાગે છે. મૈત્રી અને ભક્તિનું મૂળ આત્મતુલ્ય પર પ્રત્યે સ્નેહને પરિણામ છે. તે સ્નેહ સમસ્ત જીવરાશી પર પ્રગટે ત્યારે આરાધના નક્કર થાય છે. શ્રી નવકાર અને નવપદના આરાધનને સંસારમાં સારભૂત માનીને સર્વ (જીવ)ના શુભ સંકલ્પપૂર્વક જેઓ આરાધે છે તેઓ નિકટ જીવી બનીને સર્વ અશુભને પારને પામે છે. એમાં સંશય નથી.) હદયમાં ગુપ્તપણે સેવેલા શુભ સંકલ્પ કાળક્રમે અચૂક સિદ્ધ થાય છે. એક વખતમાં હૃદયમાં પ્રભુ પ્રત્યે પ્રીતિ જાગૃત થાય અને પૂરેપૂરી નમ્રતા આપણું અંતરમાં સ્થપાયા પછી શાસ્ત્રોનાં રહસ્ય આપ આપ ખુલવા લાગે છે. અનુપ્રેક્ષા ચાલુ રાખવાથી આત્મા ભાવિત થતો જાય તેમ ઘણું કર્મ પ્રકૃતિઓ ગળી જાય, કર્મ વિવર આપે અને ભવરેગ અલ્પકાળમાં જ નષ્ટ થઈ જાય. ભવરગ એટલે સ્વાર્થને કારમો વ્યાધિ. તેનું નિવારણ સામાયિક અને નવકારની વિશુદ્ધ આરાધનાથી થાય. વિશુદ્ધ આરાધના એટલે જ્ઞાન અને સમજણપૂર્વકની શ્રદ્ધા ભક્તિપૂર્ણ આરાધના. આરાધનામાં વિશેષ વિશેષ લાભ જોવા મળે અને વધુ વધુ આરાધનાને માર્ગ મળે એ પુણ્યાનુબંધી પુણ્યની વૃદ્ધિને અચૂક પુરાવો છે. શ્રી નવપદજી તથા અહ પરમાત્માના ધ્યાન વખતે સદા | ન - - - Page #17 -------------------------------------------------------------------------- ________________ - ૧૩ કાકા મામા. . - . - | - - - મ લાક કલબ એ નવી માન kri+ - - સર્વદા વિશ્વના જીવની સાથે અભેદ અનુભવવાને અભ્યાસ પાડવો | જોઈએ. અને તે દ્વારા ઇર્ષા, અસૂયા આદિ ભાવમળને સર્વથા નાશ સિદ્યપણે થાય તેવી ભાવના કરવી જોઈએ. શ્રી નવપદજીના ભક્તા સાથે વિશેષ પ્રીતિ, ભક્તિ અને ઉપેક્ષકે પ્રત્યે કરૂણું આદિ ભાવ કેળવવા જોઇએ. ધર્મ મહાસત્તાના ગુપ્ત સંકેતથી નવકાર અને નવપદના સાચા ભાવથી આરાધક બનવા અને બનાવવાના સંયેગો ગોઠવાતા જાય અને અધિકારી (5) આત્માને તેના હથિયાર બનાવીને ધર્મ મહ સત્તા પિતાનું નિયત કાર્ય સદા આગળ ધપાવે છે. તે ધર્મ મહા સત્તાને નમ્ર સેવક બનવાનું બળ અને સત્ત્વ લધુકમ આત્માઓમાં If જ પ્રગટી શકે છે. શ્રીપાલરાજાના રાસના ચતુર્થ ખંડની તાત્વિક છે. ઢાળનું સુંદર રીતે પરિશીલન થવાથી જરૂરી નમ્રતા અને ભક્તિ આપોઆપ પ્રગટે છે. શ્રીપાલ રાજાના રાસને છેલ્લા કળશની ઢાળમાં Hઆપેલે અનુભવ અને તેને મહિમા ખૂબખૂબ પરિશીલન કરવા જેવો Iી છે. જૈનસંઘ સમ્યક્ત્વ પ્રધાન હોવાથી તેને ઝીલવા હંમેશાં તત્પર I છે, ઝીલાવનાર જઈએ.. - પૂર્વ પુરૂષના પંથે શ્રી જિનશાસનની સેવા અને આરાધના ID માટે ચાલવું એ આપણું સૌનું કર્તવ્ય છે. IT જાતિ, કુલ, બલ, બુદ્ધિ, ચુત અને સૌભાગ્ય આદિના મદથી || રહિત બનીને શ્રી સિદ્ધચક્ર ભગવંતની ત્રિભુવન વિજયી આરાધના Iમાટે જેઓ તૈયાર થાય છે. તેઓને શાસન દેવ-દેવીઓ સદા સહાય નક . . . . . . . # # ' . ' . . . કામ સિદ્ધચક્રને ભજીએ રે, ભવિજન ભાવ ધરી, મદ માનને તજીએ રે,કુમતિ દૂર કરી.. સિદ્ધચકના ધ્યાને રે, સંકટ ભય ન આવે, Page #18 -------------------------------------------------------------------------- ________________ કહે ગૌતમ વાણી રે, અમૃત પદ પાવે. ઉપરના સ્તવનના ભાવ ખૂબ વિચારવા જેવા છે. શ્રી નવપદજી મહારાજની સાથે અનંત કાળ સુધી ચાલે તેવો અતૂટ સંબંધ બાંધવા માટે આ માનવ ભવમાં ઉત્તમોત્તમ તક મળી છે, એમ માનીને ભક્તિભર હૃદયથી આરાધના કરવા અને બીજેઓને આરાધનામાં જોડવા માટે ઉલ્લસિત થવું જોઈએ. બીજાઓને આરાધનામાં જોડવા એ પુણ્યાનુબંધી પુણ્ય કમાવવા માટે રનના વ્યાપાર તુલ્ય અમૂલ્ય વ્યાપાર છે. નવપદની આરાધના શાશ્વત ગુણરત્નને કમાવવાનું અપૂર્વ અનુષ્ઠાન છે. નવપદમાં આપણે આત્મા અને આપણું આત્મામાં નવપદે રહેવાં છે–એવો નિશ્ચય શ્રીપાલની જેમ આપણને પણ થાય એવું ધ્યેય રાખવું જોઈએ. અરિહંતાદિ પદેના આલંબને આપણે ઉપયોગ અરિહંતાદિ|| સ્વરૂપ થાય છે, અને ઍ સ્વરૂપથી સાથે આપણે એકતાનું જ્ઞાન જેમ જેમ સ્થિર થતું જાય છે, તેમ તેમ મુક્તિ માટેની યોગ્યતા વધતી જાય છે. એ માટે ચૈતન્ય અંશથી સર્વ જીવ સાથે મૈત્રીપૂર્ણ || સંબંધ રાખવો જોઈએ. નવપદજી મહારાજની ભક્તિ બધી જરૂરી વસ્તુ મેળવી આપશે. આપણી આરાધના કેવી હોવી જોઈએ તે માટે પૂજ્ય પંન્યાસજી મહારાજ ને સંક૯૫ ઉપર મુજબ છે. તે આરાધનાના વિશ્વ કલ્યાણ કારી માર્ગે આગળ વધવા માટે પૂજ્ય ગુરૂમહારાજની પ્રેરણું અને બળ આજે પણ આપણને મળી રહ્યું છે. આપણે સૌ શ્રી નવકાર, શ્રી નવપદજી ભગવંત અને શ્રી સામાયિકની સર્વ કલ્યાણકારી આરાધનાના માર્ગે આગળ વધી શીધ્ર સ્વરૂપનું કલ્યાણ સાધીએ એ જ મંગળ કામના. આ પુસ્તક લખવામાં પ્રેરક ઉપરનાં ગુરૂવચને છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - SUE ૧૫ - આ પુસ્તકમાં લખેલ કેટલીક વાત એવી છે કે, જે સાધનાથી જ સમજી શકાય તેવી છે. પૂજ્યગુરૂ ભગવંતે નવપદનું ધ્યાન સિદ્ધા કર્યું હતું અને તેમના અનુભવોમાંથી પ્રાપ્ત થયેલ કેટલીક મૌલિક! અને તાત્ત્વિક વિચારણા આ પુસ્તકના ઉત્તરાર્ધમાં છે, જે સ્થિર ચિત્ત વિચારવા સાધનાપ્રેમી વાચકોને વિનંતી છે. શ્રી નવપદની આરાધને સમગ્ર જૈન સંઘમાં ઘણું જ વ્યાપક બની છે, તે સમયે આ પુસ્તક આપણું નવપદની આરાધનાને ભાવપૂર્વકની, ઉપગ જોડવા પૂર્વકની અને મોક્ષ હેતુક બનાવવા માટે પ્રેરણારૂપ બનશે. શ્રી પાલ અને મયણાની સાધનાનાં રહસ્યો આપણી આરાધનામાં પ્રાણ પૂરનાર બનશે. આત્માની અખૂટ સંપત્તિના ખજાનાને ખેલવાની દિવ્ય ચાવીરૂપ આ પુસ્તક વાચકેના કરકમલમાં મૂકતા દિવ્ય આનંદ અનુભવાય છે. જીવનમાં પરમ સુખ, દિવ્ય આનંદ અને શાંતિનો અનુભવ કરવાની મહાન કળાથી ભ૨પૂર આ પુસ્તક આપણા જીવનની અણમેલ સંપત્તિરૂપ છે. જૈનશાસનની કેઈપણ ક્રિયા–પછી તે દર્શનની હેય, પૂજનની હેય, શાસ્ત્ર ભણવાની હેય, તપની હેય, કે સંયમ પાલનની હેય. -તે સર્વનું ધ્યેય આત્માનું પૂર્ણ સ્વરૂપ પ્રાપ્ત કરવું તે છે; એટલે કે મોક્ષના લક્ષ્યથી સર્વ કાંઈ ધર્મ આરાધન કરવાનું છે. મોક્ષ એટલે આત્માનું પૂર્ણ સ્વરૂપે પ્રગટ કરવું તે; પરંતુ પૂર્ણ || પણે આત્મસ્વરૂપ પ્રગટ કરવા માટેની સામગ્રી વર્તમાન કાળે આ ક્ષેત્રે, આ જીવનમાં નથી; તો આ જીવનમાં જે કાંઈ ઉત્તમ સામગ્રી મળી છે, તેનાથી આપણું મૂળભૂત લક્ષ્ય જે મોક્ષ છે, તેને પ્રાપ્ત કરવા માટે આપણે ક્યાં સુધી પહોંચી શકીએ તેમ છીએ એ વાત એ સ્થિર ચિત્ત વિચારવી જરૂરી છે. નક ૧ / hit .. રા - . મા રાજા - - --- હર - - Page #20 -------------------------------------------------------------------------- ________________ આના ઉત્તરમાં મહાપુરૂષે કહે છે, કે આ જીવનમાં આત્મસ્વરૂપને આંશિક અનુભવ કરી શકાય છે, એટલે કે આ જીવનનું યેય શકય આત્મઅનુભવ કરવો તે છે, અને જન્માંતરમાં અનુકૂળ સામગ્રી મળે ત્યારે પૂર્ણ આત્મસ્વરૂપ પ્રગટ કરવું તે છે. આ દિશામાં આગળ વધવા માટે પરમ પૂજ્ય, ગુરૂદેવ પંન્યાસજી શ્રી ભદ્ર કરવિજયજી મહારાજ સાહેબનું લખેલું સાહિત્ય વાંચવા ખાસ ભલામણ છે. આ પુસ્તક પણ તેઓશ્રીની પ્રેરણાનું ફળ છે. આમાં જે કંઈ સારું છે તે તેઓશ્રી પાસેથી મળેલું છે, તેઓશ્રીની કૃપાનું ફળ છે. આમાં જે કોઈ ત્રુટિ છે તે મારી પોતાની છે. સુજ્ઞ વાચક વર્ગને પ્રાર્થના કરું છું કે, આમાં રહેલી ત્રુટિઓ. તરફ મારું ધ્યાન દોરવા આપ અવશ્ય કૃપા કરશે. આ પુસ્તકના લખાણમાં ક્યાંય પણ શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તેની ત્રિવિધ ક્ષમા યાચું છું. પુસ્તકને વિષય શ્રીપાલ અને મયણનાં આધ્યાત્મિક રહસ્યો હેવાથી શ્રીપાલ અને મયણાનું કથાનક ગૌણપણે લખેલ છે. ગિરનાર મહાતીર્થમાં સહસાવનમાં ૨૦૪૦ ના ચૈત્ર વદ – અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થયા પછી, એક મહિના માટે કરૂણાસાગર નેમનાથ ભગવાનની પરમ પાવનકારી, પવિત્ર છત્રછાયામાં સાધના માટે ગિરનાર ઉપર રોકાવાને અણમોલ અવસર પ્રાપ્ત થયે, તે વખતે દેવગુરુની કૃપાથી આ પુસ્તક શ્રી નેમનાથ ભગવાનના કરૂણામય પ્રકાશમાં લખાયું છે. કૃપાનિધિ પરમાત્માને દિવ્ય પ્રકાશ આપણું સૌના હૃદયમાં નિરંતર પથરાત રહે એ જ અભ્યર્થના. લિ. બાબુભાઈ કડીવાળા Page #21 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના || શ્રી નિદ્રાય નમઃ || || श्री शंखेश्वर पार्श्वनाथाय नमः || || શ્રી મહાવીરસ્વામિને નમઃ | || શ્રી ગૌતમસ્વામિને નમઃ । || श्री सद्गुरुदेवाय नमः ॥ ભગવાન શ્રી સિધ્ધચક્રની ઉપાસના એ જૈનશાસનના સાર છે. એ સાધન પણ છે અને સાધ્ય પણ છે. મન-વચન -કાયાને પાવન કરવા માટે, માનવ જન્મને પાવન કરવા માટે એ અમેાધ સાધન છે, અને માનવ જન્મ પ્રાપ્તક રીતે જીવનમાં ખરેખર કાંઇ પણ પ્રાપ્ત કરવા જેવું સાધ્યુ હાય ! તે પણ ભગવાન સિદ્ધચક્રની ઉપાસના જ છે. ભગવાન શ્રી સિદ્ધચક્ર એ જિનેશ્વર ભગવાનના શાસનનું હાર્દ છે. ગણધર ભગવાન ગુરૂપ્રવર શ્રી ગૌતમસ્વામીએ સ્વમુખે મગધસમ્રાટ શ્રેણિક મહારાજ આદિ સભા સમક્ષ શ્રી સિદ્ધચક્રને —નવપદ્મને અદ્ભુત મહિમા વર્ણવ્યો છે અને એમાં ઉદાહરણ તરીકે આદિથી અંત સુધીમાં તેમણે મહારાજા શ્રીપાલકુમાર તથા મહાસતી મયણાસુંદરીના અત્યંત પવિત્ર અને આશ્ચર્યકારક વતચરિત્રને વિસ્તારથી ગૂંથી લીધું છે. શ્રીપાળ મહારાજ અને મયણાસુંદરીના જીવનના વિવિધ પ્રસ ંગેા દ્વારા શ્રી સિદ્ધચક્રના પ્રભાવને ડગલે અને પગલે ભગવાન ગૌતમસ્વામીએ સ્પષ્ટ રીતે વર્ણવ્યા છે. જૈનસ ધમાં સેકડા વર્ષોથી શ્રી સિદ્ધચક્રની–નવપદની આરાધના ચાલી આવે છે. અત્યારે એ વિષે મળતા ગ્રંથામાં પૂ. આચાર્ય શ્રો રત્નશેખરસૂરિ વિરચિત ક્ષિરિસિરિયાજદા એ પ્રાચીન Page #22 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ કહી શકાય. તે પછી પણ બીજા અનેક નાના–મોટા ગ્રંથ ભિન્ન ભિન્ન ભાષામાં ભગવાન શ્રી સિદ્ધચક્રના મહિમા વિશે, શ્રીપાલ મહારાજા તથા મયણાસુંદરીના જીવનચરિત્ર વિષે લખાયા છે. આજથી લગભગ ત્રણસો વર્ષ પૂર્વે પૂ. ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજે જીવનના અંતસમયે શરૂ કરેલ અને પૂ. ઉપાધ્યાય શ્રી ચવિજયજી મહારાજે પૂર્ણ કરેલ, ગુજરાતી ભાષામાં રચાયેલું, શ્રી શ્રીપાળ રાસ એ અજોડ ગ્રંથ છે. પરમજ્ઞાની આ બંને મહાપુરૂષોએ રચેલે શ્રીપાળ રાસ છલોછલ ભક્તિરસથી ભરેલું છે. ભાવિક શ્રોતાઓને આનંદ અને ભક્તિનો મહાસાગરમાં ડૂબાડી દે છે. બંને પરમજ્ઞાની ઉપાધ્યાય ભગવંત શ્રી વિનયવિજયજી મહારાજ તથા શ્રી યશોવિજયજી મહારાજે સમગ્ર જીવનમાં મેળવેલા શાસ્ત્રોના અગાધજ્ઞાનના સારને આ રાસમાં ઠાલવી દીધો છે. રાસની પંક્તિઓ વાંચતાં, ડગલે ને પગલે રોમાંચ ખડાં થાય છે. જેનું હૃદય ભાવુક છે તેને તો ડગલે ને પગલે “વાંચે અને નાચો' એમ કહેવાનું મન થઈ જાય તે આ રાસ છે. ચૈત્ર માસ તથા આસો માસની આયંબિલની ઓળીમાં ઠામ ઠામ આ રાસ ગવાય છે. સમગ્ર જનસંધ ઉપર આ રાસને અજોડ ઉપકાર છે. શ્વેતામ્બર જૈનસંઘમાં શ્રી નવપદજી ઉપર ભક્તિ જગાડવામાં આ રાસે ઘણે જ મેટો ભાગ ભજવ્યો છે. આ રાસે શ્રીપાળ મહારાજા અને મયણાસુંદરીની પાવનકથાને આખા જૈનસંઘમાં ઘેર ઘેર અને માણસે માણસે ગૂંજતી કરી દીધી છે. સુશ્રાવક બાબુભાઈ ગિરધરભાઈ કડીવાળા વર્ષોથી આ રાસ ઉપર પ્રવચન આપે છે અને શ્રોતાઓને ભક્તિરસના અને આનંદના મહાસાગરમાં ડૂબાડી દે છે. એમના મોઢેથી આ રાસ ઉપરનાં પ્રવચને સાંભળવાં એ પણ જીવનમાં એક લ્હાવે છે એવા શ્રોતાઓના હદયના ઉદગારે છે. એની પાછળ બાબુભાઈનું શ્રેષ્ઠ વકતૃત્વ કામ કરે છે એમ . Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૯ નથી, પણ બાબુભાઈની શ્રેષ્ઠ કોટિની અનેક વર્ષોની સાધના એની પાછળ કામ કરી રહી છે. સ્વ. પૂ. પં શ્રી ભદ્રકવિજયજી મહારાજના સમાગમ પછી, તેમના જેવા ભવ્ય ગુરૂદેવની દોરવણું અનુસાર, બાબુભાઈ અનેક અનેક વર્ષોથી ભગવાન શ્રી સિદ્ધચક્રના-નવપદજીનાં ઉત્તમ ઉપાસક–આરાધક બનેલા છે. જ્યારે બાબુભાઈ શ્રી સિદ્ધચક્ર વિષે –નવપદ વિષે-શ્રીપાળરાસ વિષે પ્રવચન કરવા માંડે છે ત્યારે તેમના અંતસ્તલમાંથી અદ્દભુત રસગંગા વહેવા લાગે છે અને તેમાં અનેક અનેક અદ્ભુત ભાવો પ્રગટ થાય છે. આ જે પુસ્તક પ્રકાશિત થઈ રહ્યું છે તેનું લખાણ ગિરનાર પર્વત ઉપર ભગવાન નેમિનાથની પરમ પવિત્ર છાયામાં બાબુભાઈ ધ્યાનસાધના કરવા માટે ગયેલા-રહેલા તે વખતની અંતઃ સ્કૂરણાનું પરિણામ છે. ગિરનાર પર્વત ઉપર યોગીશ્વર ભગવાન નેમિનાથની એવી અદ્ભુત છાયા છે કે જીવનનાં અનેક રહસ્ય ત્યાં પરમાત્માની કૃપાથી આપોઆપ ખુલ્લાં થઈ જાય છે. શ્રીપાળ મહારાજ અને સતીશિરોમણિ મયણાસુંદરીની કથા | સામાન્ય રીતે જૈનસંધમાં જાણીતી કથા છે, પણ તેમાં ભિન્ન ભિન્ન પ્રસંગે ભિન્ન ભિન્ન વિષય પર બાબુભાઈએ જે ભાવ અને ખૂબીઓ વર્ણવ્યાં છે એ જ આ પુસ્તકની ખરેખર વિશેષતા છે. ડગલે પગલે આવા વિશિષ્ટ ભાવો આ પુસ્તકમાં જોવા મળશે. એનું ખૂબ ખૂબ મનન કરવા માટે વાચકોને ખાસ ભલામણ છે. બાબુભાઈ વર્તમાનકાળમાં ધ્યાનમાર્ગના ખૂબ ઊંચી કોટિના ઉપાસક છે. આ પુસ્તકના અંતભાગમાં ધ્યાન સાધવાની જે કળા અને પદ્ધતિ એમણે વર્ણવી છે તેનું મનન કરીને તેને અવશ્ય ll અનુભવ લેવા જેવો છે. { - - - - - - - Page #24 -------------------------------------------------------------------------- ________________ પવિત્ર થવા માટે–અર્થાત્ દાષાથી ખીચોખીચ ભરેલા આપણા મનને પવિત્ર કરવા માટે, શ્રી સિદ્ધચક્રની ઉપાસના જેવા અદ્ભુત ઉપાય આ જગતમાં નથી. શ્રી સિદ્ધચક્રના ઉપાસક આ જગતમાં પુણ્યના સમૂહેાના સમૂહેાને ખેંચી લાવીને પુણ્યમાં આશ્ચર્યકારક વૃદ્ધિ કરે છે, અને પાપાના સમૂહેાના સમૂહોને બાળીને ભસ્મસાત્ કરી નાખે છે. ખરી જરૂર છે આપણી ચેતનાને શ્રી સિદ્ધચક્રની ઉપાસનાના રંગથી ર'ગી દેવાની. ચેતનાનુંસમૂલ પરિવર્તન—ઉર્દ્વારા થાય તે જ સાચી પવિત્રતા જીવનમાં શકય છે. અને એ માટે રિહત આદિ નવપદાની ઉપાસના એ જ ઉત્કૃષ્ટ ઉપાય છે. વ્યવસ્થિત રીતે એની ઉપાસના કરવાથી, વ્યવસ્થિત રીતે ચેતનાનું ઉત્તમ કાર્ટિનું પિર વન થાય છે. જૈનશાસને સર્વ જગતના કલ્યાણને માટે, શ્રી સિદ્ધચક્રરૂપી અણુમાલ ભેટ આ જગતને આપી છે. આ પુસ્તકમાંવ ણું વેલાં ઉત્તમ ચિંતનાત્મક રત્નેને હૃદયમાં સૌ ધારણ કરે અને પરમાત્માની કૃપાથી સૌ પાવન થાએ એ જ પરમાત્માને પ્રાર્થનાપૂર્વક હાર્દિક શુભેચ્છા. કિટ કિટ દિન હે! અરિહંત પરમાત્મા આદિ નવપદાથી બનેલા શ્રી સિદ્ધચક્રને, ભગવાન મહાવીર પરમાત્માને, ગુરૂશ્રેષ્ઠ શ્રી ગૌતમસ્વામીને, તથા શ્રીપાળ મહારાજા અને મયણાસુંદરીને, સંવત ૨૦૪૧ કાર્તિક સુદિ–૧, ગુરૂવાર તા. ૨૫-૧૦-૮૪ વેડ (તા. સમી ) (જિ. મહેસાણા ) ( ઉત્તર ગુજરાત ) આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજય સિદ્ધિસૂરીશ્વર પટ્ટાલ કાર આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજય મૈસૂરીશ્વર શિષ્ય ગુરૂદેવ મુનિરાજ શ્રી ભુવનવિજયાન્તવાસી મુતિ જ ભૂવિજય Page #25 -------------------------------------------------------------------------- ________________ : અનુમણિકા : પાના નં. ! --- -- ---- -- - ---- ------- - ૧. અનંત લબ્ધિ નિધાન શ્રી ગૌતમસ્વામીની દેશના સિરિ સિરિવાલ કહા”ના મૂળ ૨. મનનું નિયમન કરવા માટે આલંબન સહિતના ધ્યાનને ઉપદેશ ૪|| ૩. જગતગુરૂ અરિહંત પરમાત્મા “નવપદ ને ધ્યાનનું પ્રધાન આલંબન કહે છે. ૪. ધર્માનુષ્ઠાનોને ભાવ સહિતના અને મોક્ષપ્રદાયક બનાવવા માટે અરિહંતાદિ નવપદનું ધ્યાન કરવાને શ્રી ગૌતમ ગણધર પ્રભુને ઉપદેશ. ૫. નવપદના ધ્યાન ઉપર શ્રીપાલ અને મયણનું દૃષ્ટાંત ગૌતમસ્વામીજી કહે છે. છે. ક્રોધના આવેશમાં પ્રજાપાલ રાજ પિતાની પુત્રી મયણ સુંદરીને કેઢિયા શ્રીપાલ સાથે પરણાવે છે. ૭. લગ્ન પછી બીજા દિવસે જિનમંદિરમાં મયણસુંદરીનું - અલૌકિક દર્શન, પૂજન અને ધ્યાન. ૮. મયણાસુંદરીએ કાર્યસિદ્ધિ કરી તે પ્રક્રિયા મુજબ આપણા જીવનમાં કાર્યસિદ્ધિ માટેના પાંચ મુખ્ય મુદ્દા. ૯. શ્રીપાલ અને મયણાને જ્ઞાની ગુરૂ મુનિચંદ્રસૂરિને મેળાપ. ૧૯ ૧૦. મુનિચંદ્રસૂરીશ્વરજી સકળ આગમ ગ્રંથનું મંથન કરીને, ઉધૃત કરેલું સિદ્ધચક્રવંત્ર શ્રીપાલ અને મયણને આપે છે. ૨૨ ૧૧. શ્રીપાલ અને મયણુની આયંબિલની ઓળીપૂર્વક નવપદમય શ્રી સિદ્ધચક્રની આરાધનાથી શ્રીપાલને કઢને રોગ નાશ પામે છે. ૧૨. સિદ્ધાન્ત + પ્રવેગ = ફળને અનુભવ. Principal + Application = Result ૨ ૩. Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૭. શ્રીપાલનું પૂર્વ વૃત્તાંત २२ કાકા અજિતસેન રાજ્ય પચાવી પાડે છે. રાજમાતા શ્રીપાલ સાથે જ ગલમાં નાસી છૂટે છે. કેાઢિયાન! ટાળાંને આશ્રય લેતાં શ્રીપાલને રક્તપિત્તીયાને કાઢ રોગ થાય છે. ૧૪. સુખની માસમ સ્વર્ગમાં છે, દુઃખની મેાસમ નરકમાં છે. માનવ જીવન એ ધર્મની મેાસમ છે. ૧૫. પ્રજાપાલ રાજાની ભૂલની કબૂલાત વખતે મયણાના અદ્ભુત પ્રતિભાવ. પાના ન ૨૧. જે હૃદય પરમાત્માનું ધ્યાન કરતું નથી, તે હૃદય આ દેહરૂપી પહાડમાં રહેલી અંધારી ગુફા માત્ર છે. ૨૨. Law of Providence – પૂરવઠાનેા નિયમ. ૨૩. Law of Grace and gratitude – નમ્રતા દ્વારા અનુગ્રહની પ્રાપ્તિને નિયમ, ૨૪. વિયાગ એક વિશિષ્ટ પ્રકારને યાગ છે. જેમાં આપણી ઈષ્ટ વસ્તુ દૂર હેાય છે; પરંતુ સ્મરણુ અને ધ્યાન દ્વારા ઈષ્ટ વસ્તુની નિકટતા અનુભવાય છે. ૩૫ ૧૬. Cosmic Comunion–જીવ માત્ર સાથે આત્મસમાન ભાવ. ૪૨ ૧૭. નવપદની આરાધના અને ધ્યાન આઠ કર્મરૂપી કાઢને! નાશ કરે છે. ૪૯ ૧૮. શ્રીપાલનું પરદેશગમન. વિદાય વખતે મયણાના અદ્ભુત ભાવે ૫૧ ૧૯. ધવલશેઠના મેળાપ. બબ્બર રાજના બંધનમાંથી શ્રીપાલને છેડાવવાના બદલામાં શ્રીપાલ અઢીસે વહાણુના માલિક ખને છે. બબ્બર રાજાની પુત્રી માનસેના સાથે લગ્ન ૨૦. મદિરના ગભારાનાં દ્વાર બંધ થતાં રાજકુંવરીના વિલાપ. પ્રભુ દનની તીવ્ર ઝંખના. ૩૧ ૩૪ ૫૩ ૫૫ ૫૭ ૫૮ ૫૮ Page #27 -------------------------------------------------------------------------- ________________ પાના નં. ૨૫. પરમાત્મા મિલનની તીવ્ર ઝંખના (Dynamic desire) હોય તેને પરમાત્મા અવશ્ય મળે છે. ૨૬. શ્રીપાલની નજર પડતાં ગભારાનાં દ્વાર ખૂલે છે. ૨૭. વિદ્યાધર મુનિરાજની દેશના. ૨૮. God is my Instant, Constant, Abundent Supply of every potent Good – સંપત્તિઓ અને સિદ્ધિઓનું પૂરવઠા કેન્દ્ર પરમાત્મામાં છે. ૭૩ 26. On human plain there is scarcity of every thing. On Divine Plain there is Infinite Supply – મનુષ્યના સ્તરે વિચારતાં દરેક ચીજની અછત દેખાય છે, પરમાત્માના સ્તરે વિચારતાં અનંતની ઉપસ્થિતિ છે. ૭૫ ૩૦. રત્નપુરદ્વીપના રાજાની પુત્રી મદનમંજુષા સાથે શ્રીપાલનું લગ્ન. સાસરે જતી પુત્રીને માતા – પિતાની શિખામણ ૩૧. ધવલ શેઠ શ્રીપાલને દરિયામાં નાખે છે. દરિયામાં પડતાં શ્રીપાલનું અલૌકિક પરમાત્મ ધ્યાન. ૩૨. શ્રીપાલનું દરિયામાંથી પાર ઉતરવું. ૩૩. જિનભક્તિમાં અંતરાયને તેડવાની શક્તિ છે. પરમાત્માનો અનુગ્રહ કર્મના નિયમ અનુસાર થાય છે. ૯૨ ૩૪. નવપદે વિશ્વ ઉપરનાં ઉત્કૃષ્ટ મહાનિધાન છે. ૧૦૧ 34. A Key to cosmic secret - Shree NAV PAD – આત્માની અનંત સમૃદ્ધિના ગુપ્ત ભંડારની ચાવી નવપદમાં છે. ૧૦૩ ૩૬. શીલના રક્ષણ માટે રાજકુમારીઓની દરિયામાં ઝંપાપાતની તૈયારી. ચકેશ્વરીદેવીનું પ્રગટ થવું. ૧૦ ૭૯ Page #28 -------------------------------------------------------------------------- ________________ પાના નં. ૨૮ “વલ ૩૭. શ્રીપાલ ઉપર ઠાણું નગરે ડુંબનું આળ. શ્રીપાલનું ખૂન કરવા જતાં પિતાને જ હથિયારથી ધવલ શેઠનું મૃત્યુ. છતાં શ્રીપાલની હમદર્દી. ૩૮. Direct Discipline towards Divinity – સર્વોત્તમ શિસ્ત શ્રી નવપદની આરાધના. ૧૧.૦ ૩૯. “અરજી રાજ મમ” – સ્મરણ એ જ શરણ છે. ૧૧૨ ૪૦. શ્રીપાલ અને મયણ બનવાની કળા. • ૧૨૭ ૪૧. શ્રીપાલની સિદ્ધચક્રના ધ્યાનમાં તન્મય- તદ્રપ અવસ્થા વખતે વિમલેશ્વર દેવનું આગમન. ૧૨૮ જરા સિદ્ધચક્ર એ Cosmic Dynamo છે. ૪૩. વીણાવાદની કળામાં સફળ થતાં ગુણસુંદરી શ્રીપાલને વરમાળા પહેરાવે છે. ૪૪. પરમાત્મા સાથે એક્તાને અનુભવ એ વિશ્વ ઉપરની 211 774 501 Eg - Supermost Art is to realise Oneness with Supreme Power. : 132 ૪૫. જે મનુષ્ય પરમાત્માની સાથે એકાકાર બનવાની કળા સિદ્ધ કરી છે, તેને સ્વર્ગ અને મોક્ષની લકિમી વરમાળા અર્પણ કરવા તત્પર બનીને આવે છે. ૧૩૩ ૪૬. ગારસુંદરી અને પાંચ સખીઓની સમસ્યા છીપાલ પૂર્ણ કરે છે – Six main kers for success of life. ૧૩૯ ૪૭. અશાંતિનું મૂળ પરમાત્માથી વિમુખ દશા છે. ૧૪૩ ૪૮. વ્યક્તિત્વના કોચલામાંથી બહાર નીકળી અમરત્વના દર વાજામાં પ્રવેશ – Transformation from self centred to God-centred. | ૪૯. આપણે શું મેળવ્યું છે તેના ઉપર આપણી સફળતાને ૧૪૩ Page #29 -------------------------------------------------------------------------- ________________ - - - - - - 1 રકમ - - - - નાની - - - પાના નં. આધાર નથી, પરંતુ આપણે જગતને શું આપ્યું છે તેના ઉપર આપણું જીવનની સફળતાનો આધાર છે. ૧૪ || ૫૦. કુલ આઠ રાજકન્યાઓ સાથે લગ્ન થયા પછી શ્રીપાલનું ઉજજયિની નગરી તરફ પ્રયાણ. શ્રીપાલ ઉજજયિની નગરીને ઘેરો ઘાલે છે. | ૧૫૦ ૫૧. ઉજ્જયિની નગરીમાં સાસુ કમળપ્રભા અને પુત્રવધૂ મયણાસુંદરી વચ્ચે વાર્તાલાપ. ૧૫૯ | પર. મયણાસુંદરીની પ્રભુ દર્શન વખતે અમૃતક્રિયા, અમૃતક્રિયાનાં આઠ લક્ષણે. ૧૬૧ | ૫૩. આજે કરેલા ધર્મનું ફળ આજે જ પ્રાપ્ત કરવાની દિવ્ય કળા મયણાસુંદરી બતાવે છે. ૧૬૫ ૫૪. પરમાત્માની કરુણાને હૃદયમાં ઝીલવાની દિવ્ય કળા ૧૬૮ ૫૫. પરમાત્મા તેમની દિવ્ય શક્તિઓનું આપણને દાન કરે છે. આપણી ભૂલાઈ ગયેલી શક્તિઓનું સ્મરણ કરાવે છે. ૧૭૪ ૫૬. “ક્ષર-નીર પેરે તુમણું મિલશું, વાચક યશ કહે હેજે હળશું.”—આ પંક્તિના પ્રત્યક્ષ અનુભવની કળા. ૧૭૭ ૫૭. અધ્યાત્મયોગી પૂ. પં. ભદ્રકરવિજયનીની નવપદની આરાધના માટે શ્રીપાલ રાસના માધ્યમથી પ્રેરણું. ૧૭૮ ૫૮. મયણુના હૃદયમાં પરમાત્માની પૂજા અને ધ્યાનને દિવ્ય આનંદ. શ્રીપાલ આજે જરૂર આવશે તે દઢ આત્મવિશ્વાસ. ૧૮૨ પ૯. શ્રીપાલ દ્વાર ખેલવા માટે બારણું ખખડાવે છે. ૧૮૩ ૬૦. ભગવાનનું દર્શન કદી નિષ્ફળ જતું નથી, તેવી મયણની અદ્દભુત શ્રદ્ધા. ૬૧. પ્રજાપાલ રાજ (મયણાના પિતા)ની શરણાગતિ અને શ્રીપાલની સિદ્ધિઓ જોઈ સમગ્રદર્શનની પ્રાપ્તિ. ૧૮૪ 6િ, ૧૮ Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ || પાના નં. ૬૨. સુરસુંદરીનું વૃત્તાંત. ૧૮૭ ૬૩. વ્યવહારિક શિક્ષણ + ધાર્મિક શિક્ષણ = જીવનની સફળતા યાને મયણાસુંદરી. વ્યવહારિક શિક્ષણ – ધાર્મિક શિક્ષણ = જીવનની નિષ્ફળતા યાને સુરસુંદરી. ૬૪. A Key to Radient success – જવલંત સફળતાની ચાવી. શ્રી નવપદની આરાધના. ૧૯૨ ૬૫. અરિહંત પરમાત્મા પોતાના ભક્તોને પિતાનું સ્વરૂપ દાનમાં આપે છે. નિજ સ્વરૂપના દાતા અરિહંત પરમાત્મા. ૧૯૪ Śs. Perfect and progressive MASTER PLAN projected by Arihant Paramatma - The Supreme president of Cosmic Government. અખિલ બ્રહ્માંડના સાર્વભૌમ ચકાધિશ્વર અરિહંત પરમાત્માએ રજૂ કરેલ મેક્ષ પ્રાપ્તિનો પૂર્ણ યુગ. (માસ્ટર પ્લાન.) ૬૭. શ્રી નવપદ અને શ્રી સિદ્ધચક્રની ત્રિભુવન વિજયી આરા ધના એ આત્મસમૃદ્ધિના અનંત ખજાનાના સંશોધનની પ્રક્રિયા છે. ૧૯૯ ૬૮. ઈમ્યા નવપદના ધ્યાનને જેહ ધ્યાવે; - સદાનંદ ચિદ્રુપતા તેહ પામે. ૧૯૯ ૬૯. નવપદની આરાધના અને ધ્યાન એ આત્મસાક્ષાત્કારને R108H12Z" 29-Royal Road to Self-Realisation. 200 ૭૦. બાલ્યાવસ્થામાં શ્રીપાલનું ચંપાનગરીનું રાજ્ય પચાવી પાડનાર અજિતસેનકાકા સાથે શ્રીપાલનું ધર્મયુદ્ધ. ૨૦૩ ૭૧. અજિતસેનને હદય પલટો. પાપને પશ્ચાત્તાપ–સાધુપણાની પ્રાપ્તિ. ૧૯૮ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ પાના નં. ૭૨. સંસારરૂપ દાવાનળમાં પીડાતા જીવો માટે જૈન સાધુપણું પરમ શાંતિ અને અનંત સુખને આપનાર બને છે. ૨૦૫ ૭૩. શ્રીપાલ મહારાજા અજિતસેન મુનિની સ્તુતિ કરે છે. ચારિત્રના અનંત ગુણેના વર્ણન સાથે સ્વરૂપ રમણતાના પરમાનંદ રૂપને દર્શાવતી અદ્ભુત સ્તુતિ. ૨૦૬ ૭૪. ચંપાનગરીમાં શ્રીપાલ મહારાજાને વિજય પ્રવેશ અને રાજ્યાભિષેક. ૭૫. નવપદના ધ્યાનના પ્રભાવથી શ્રીપાલની ચારે તરફ અભુત આભામંડલ. ૭૬. અજિતસેન મુનિની દેશના. શ્રીપાલના પૂર્વજન્મનું કથન. ૨૧૬ ૭૭. કર્મ રૂની વખાર છે, ધર્મ અગ્નિને કણિયો છે. ૨૨૪ ૭૮. શ્રીપાલ અને મયણને પૂર્વ જન્મ એ કર્મના ફળને આબેહૂબ ચિતાર છે. સાથે સાથે કર્મશક્તિ કરતાં ધર્મશક્તિની બલવત્તરતા દર્શાવે છે. ૨૨૬ ૭૯. પૂર્વજન્મની મયણાની આઠ સખીઓ, બીજા જન્મમાં શ્રીપાલની આઠ રાણીઓ બને છે. અનુમોદન દ્વારા મોક્ષ પર્વતની સોબતનું અદ્ભુત દૃષ્ટાન્ત. ૮૦. અજિતસેન મુનિરાજ મેક્ષનો ઉપાય બતાવે છે. એ નવપદને ધ્યાતાં થકાં, પ્રગટે નિજ આતમ રૂ૫ રે. ૨૨૯ ૮૧. શ્રીપાલ અને મયણાની સિદ્ધચક્રની નવ ઓળીપૂર્વક અદ્ર ભુત આરાધના અને ઉજમણામાં સિદ્ધચક્રનું પૂજન કરે છે. ૨૩૭ ૮૨. જીવની પાંચ મુખ્ય ઈચ્છાઓ અને તે પરિપૂર્ણ કરવા માટેને અભુત ઉપાય. ૨૪૩| ૮૩. સિદ્ધચક્રનું ત્રણ પ્રકારે ધ્યાન – કળાકારે, કલ્પવૃક્ષાકારે અને ચક્રાકારે. ૨૨૮ Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૮ પાના નં. ૮૪. આપણું આરાધના માટે નવપદની ઉપાસના અને ધ્યાનની અદ્ભુત પ્રક્રિયા. ૨૫૪ ૮૫. શ્રીપાલ મહારાજા નવપદના ધ્યાનમાં નવ રાણુઓ અને માતાજી સાથે લીન બની ગયાં. ધ્યાનમાં શ્રીપાલની તન્મયતા. ૨૮૮ ૮૬. ગૌતમ ગણધર ભગવંતે શ્રીપાલ, મયણ, બીજી આઠ રાણીઓ અને માતા સાથે ઉત્તરોત્તર સંપત્તિઓ, સિદ્ધિઓ અને સાધના પ્રાપ્ત કરી, નવમા ભવે અગિયારે જાણું મેક્ષે જશે – તેમ કહી કથાનક પૂર્ણ કર્યું. ૨૮૮ ૮૭. પ્રભુ મહાવીરસ્વામીની પધરામણું અને દેશના. અરિહંતાદિ પદેનું ધ્યાન કરતાં, ધ્યાતા સ્વયં તે સ્વરૂપ બને છે તે દર્શાવતી પ્રભુ મહાવીરની અદ્ભુત દેશન. ૨૮૯| ૮૮. નવપદમાં આત્માના પૂર્ણ સ્વરૂપનું દર્શન – Observa tion of Absoluteness. ૮૯. પરમાત્માના આલંબને ધ્યેયને નિર્ણય – Determination of Destination. ૨૯૧ ૯૦. નવપદ એ આપણું મૂળભૂત ચેતન્ય પ્રગટ કરવાના બ્લ્યુ પ્રીન્ટ નકશે છે. Architect of Originality. ૨૮૪ ૯૧. ધ્યેય – લક્ષ્યને પહોંચવા માટેની વ્યવસ્થા શક્તિ – Organization to Innortality. ર૮૫ ૯૨. નવપદે એ વિશ્વ ઉપરનું સ્વયંસિદ્ધ, સર્વોત્કૃષ્ટ મહા lastia . Scientifically Secured - Shree NAVPAD. ૨૯૬ ૯૩. પ્રભુ મહાવીર સ્વામીની દેશનાનું મૂળ તત્ત્વ – “નવપદમાં આત્મા અને આત્મામાં નવપદ” તેને અનુભવ કરવાનું અભુત વિજ્ઞાન – Science of Supremacy. ૨૯૯ ૨૯૧ Page #33 -------------------------------------------------------------------------- ________________ * * * * * * * * * કાકા, 1 1» ,મ * * * * * * * * * * * * * Aa Mાના અને પાના નં. ૯૪. પરમાત્માકારે ઉપગને પરિણાવવાની કળા એ ચેતનાના ઊર્ધ્વગમનની મહાન પ્રક્રિયા છે. ૩૦૨ || ૮૫. નવપદના ધ્યાન દ્વારા પ્રભુ મહાવીરસ્વામીએ બતાવેલું સમા પત્તિનું સ્વરૂપ. ૯૬. “તપ તે એહી જ આતમા, વતે નિજ ગુણ ભોગે રે” –આ પદમાં રહેલ પરમાનંદના અનુભવનું અદ્દભુત સ્વરૂપ. ૭. સમગ્ર શ્રુતજ્ઞાનના સાગરનું નવનીત – જિન ભક્તિ. ૯૮. શ્રેણિક મહારાજની અદ્ભુત સાધના. ૯. મનમાં ચાલતા વિચારોમાં ચૌદ રાજલકના બંને છેડાને | સ્પર્શવાની શક્તિ છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિનું દષ્ટાન્ત. ૧૦૦. આવતા જન્મમાં સાક્ષાત તીર્થકર ભગવાન પાસે [ પહોંચવા માટે શું કરવું ? ૧૦૧. વિચારોનું સ્તર ( Thinking Level) સુધારવા માટેના પ્રેકટીકલ માગે. ૩૪૧ 1202. Direet dialling to Divinity - 42741676 સીધી વાતચીત કરવાની દિવ્ય કળા. ૩૪૩ ૧૦૩. શ્રીપાલ રાજાને રાસ પૂર્ણ કરતાં ઉપાધ્યાય શ્રી યશે વિજયજી મહારાજે રચેલે “અનુભવ કળાને બતાવતે અદ્ભુત કળશ. મહાપુરુષોની અનુભવ દશા. મનમોહન જિનવરજી મુજને, અનુભવ પ્યાલો દીધે રે; પૂર્ણાનંદ અક્ષય અવિચલ રસ, ભક્તિ પવિત્ર થઈ પીધે રે. ૩૫૩ 104. A Wonderful art of Spiritual Prayer in Jainism – આત્મસાક્ષાતકારની દિવ્ય પ્રક્રિયાઓથી, ભરપૂર જૈન દર્શનની સ્તવન (પ્રાર્થના) પહતિ. કોણ જાણ થાય. વાયા રાહદાdબધses e w૪,* * * -- ૩૪૯ Sulsicuadoda - - - - -- - Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩૦. ૩૬૨ // ૧૦૬. અધ્યાત્મયોગી પૂ. પં. ભદ્રંકરવિજયજી મહારાજને આપણને સંદેશે. ૧૭. સમાપ્તિ એટલે સમ્યગ્ન પ્રકારે પ્રાપ્તિ – જીવનમાં નવું ઓપનીંગ. ૧૦૮. અંતિમ મંગલ. ૩૬૨ - ૩૬૩ - = હિer Page #35 -------------------------------------------------------------------------- ________________ - -- - - -- - - આ પુરતકમાં ઉપયોગમાં લેવાયેલા આધારભૂત ગ્રંથોની સૂચિ ગ્રંથનું નામ રચયિતા (૧) સિરિ સિરિવાલ કહા આચાર્ય ભગવંત શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મ. (૨) શ્રી શ્રીપાલ રાજાને રાસ શ્રી જે. વિનયવિજયજી મહારાજ શ્રી ઉ. યશોવિજયજી મહારાજ (૩) શ્રી લલિત વિસ્તરા સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ. (૪) શ્રી નવપદ પૂજા શ્રી જ્ઞાનવિમલસૂરીશ્વરજી મ. (૫) શ્રી સિદ્ધપ્રભૂત ટીકા (૬) શ્રી તસ્વાર્થ સૂત્ર શ્રી ઉમાસ્વાતિજી મહારાજ (૭) શ્રી દશવૈકાલિક સૂત્ર શ્રી શય્યભવસૂરીશ્વરજી કૃત ટીકાકાર હરિભદ્રસૂરીશ્વરજી મ. (૮) શ્રી આનંદઘનજી કૃત પદે શ્રી આનંદઘનજી મહારાજ (૮) શ્રી ઉપાધ્યાયજી યશોવિજયજી કૃત વીશી (૧૦) પૂ. શ્રી માનવિજયજી કૃત વીશી (૧૧) શ્રી પ્રતિમા શતક ઉ. યશોવિજયજી મહારાજ (૧૨) બારવ્રતની પૂજા પં. શ્રી વીરવિજયજી મહારાજ (૧૩) શ્રી દેવચંદ્રજી કૃત વીશી (૧૪) કમપયડી ગ્રંથ શિવશર્મસૂરીશ્વરજી કૃત (૧૫) અધ્યાત્મયોગી પૂ. પં. ભદ્રકવિજયજી કૃત ગ્રંથ (૧૬) સમાધિ વિચાર (૧૭) જેન મહાભારત (૧૮) શ્રી કલ્યાણુમંદિર સ્તોત્ર શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી [(૧૯) શ્રી અજિતનાથ ભગવાનનું સ્તવન શ્રી મોહનવિજયજી કૃત || - ' Page #36 -------------------------------------------------------------------------- ________________ રૂ ૩૨ ગ્રંથનું નામ ચયિતા (૨૦) અધ્યાત્મ ગીતા શ્રી દેવચંદ્રજી કૃત (૨૧) નવપદ પૂજા શ્રી પદ્મવિજયજી કૃત (૨૨) ૧૨૫ ગાથાનું સ્તવન શ્રી ઉપાધ્યાય યશોવિજયજી કૃત (૨૩) નવપદ પૂજા ઉ. યશોવિજયજી કૃત (૨૪) શ્રી સિદ્ધચક્ર પૂજન વિધિ (૨૫) નવપદના સ્તવને અનેક મહાપુરૂષના રચેલા (૨૬) શક્રવ શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ વિરચિત (૨૭) શ્રી યેગશાસ્ત્ર કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. (૨૮) તસ્વાનુશાસન શ્રીમદ્ નાગસેનાચાર્ય કૃત (૨૯) શ્રી સિદ્ધહેમશબ્દાનુશાસન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી કૃત (૩૦) શ્રી ડણક પ્રકરણ સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરીશ્વરજી કૃત (૩૧) શ્રી આનંદઘનજી કૃત ચોવીશી (૩૨) ૩૫૦ ગાથાનું સ્તવન શ્રી ઉ. યશોવિજયજી કૃત (૩૩) તમેસરણનું સ્તવન શ્રી દેવચંદ્રજી મહારાજ કૃત (૩૪) નેમનાથ ભગવાનનું સ્તવન શ્રી ચિદાનંદજી કૃત (૩૫) તમેવ સર્ચે નિઃશંક ભગવતી સૂત્રમાંથી (૩૬) શ્રી કાત્રિ શિકા પૂ. ઉ. યશોવિજયજી વિરચિત (૩૭) સવે છવા ન હંતવા આચારાંગ સૂત્રમાંથી NA Page #37 -------------------------------------------------------------------------- ________________ ®®®®®®®®®®®®® MMMMMMMMMMMMMM. કા BOHAHAHHHHHHHHHH&Has અનંત લબ્ધિ નિધાનાય શ્રીગૌતમસ્વામિને નમ: » શ્રીપાળ અને મયણનાં આધ્યાત્મિક જીવન રહસ્ય * પ્રથમ ખંડ * SOUUUUUUUUUUUUUUUUUU.S. કલ્પવેલિ કવિયણ તણી, સરસ્વતી કરી સુપસાય; સિદ્ધચક ગુણ ગાવતાં, પૂર મરથ માય. અલિય વિઘન સવિ ઉપશમે, જપતાં જિન ચોવીશ; નમતાં નિજ ગુરુ પથકમલ, જગમાં વાધે જગીશ. ગુરુ ગૌતમ રાજગૃહી. આવ્યા પ્રભુ આદેશ શ્રીમુખ શ્રેણિક પ્રમુખને, ઈણ પરે દે ઉપદેશ. અનંત લબ્ધિના નિધાન શ્રી ગૌતમ ગણધર ભગવંત રાજગૃહી નગરીએ પધાર્યા છે. શ્રેણિક મહારાજા વગેરે ઉત્તમ જને દેશના સાંભળવા માટે આવ્યા છે. પર્ષદાને ઉદ્દેશી ગૌતમ મહારાજા અનંત કલ્યાણકારિણી, સર્વ પાપ પ્રણાશિની, મોહતિમિર વિનાશિની, પરમ આનંદ પ્રદાયિની, કલ્યાણ પરંપરા વર્ધિની, કર્મકાઇ દાહિની, ભવ સંતાપહારિણી, સકળ Page #38 -------------------------------------------------------------------------- ________________ જીવ સંજીવની, જીવનતિ પ્રકાશિની, સુમધુર એવી દિવ્ય વાણીમાં ઉપદેશ આપી રહ્યા છે- દશ દષ્ટાંતે દુર્લભ એ મનુષ્ય જન્મ પ્રાપ્ત કર્યા પછી પાંચ પ્રકારના પ્રમાદને ત્યાગ કરીને નિરંતર સેદધર્મકાર્યમાં રત રહેવું. ધર્મના ચાર પ્રકાર છે. ધર્મનું વર્ણન કરતાં ગૌતમ ગણધર ભગવંત કહે છેसो धम्मो चउभेओ उबइठो सयलजिणवरिंदेहिं ।। दाणं सीलं च तवो, भावोऽधि अ तस्सिमे भेया ।। १८ ॥ तत्थ धि भावेण विणा दाणं नहु सिद्धिसाहणं होई। सीलं पि भाववियलं, विहलं चिय होइ लोगंमि ॥ १९ ॥ भावं विणा तबो वि हु, भवोहवित्थारकारणं चैव ।। तम्हा नियभावुच्चिय, सुविसुद्धो होइ काय व्वो ॥ २० ॥ भावो वि मणो विमओ, मणं च अइदुजयं निरालंबं । तो तस्म नियमणन्थे, कहियं मालंबणं झाणं ।। २१ ।। || आलंबणाणि जइवि हु, बहुप्पयाराणि मंति सन्थेसु ।। तहवि हु नवपय झाणं, सुपहाणं बिति जगगुरुणो ॥ २२ ॥ अरिहंतसिद्धायरिया, उज्झाया माहुणो अ मम्मतं । नाणं चरणं च तो, इय पयनवगं मुणेयव्यं ।। २३ ॥ શ્રી રત્નશેખરસૂરિ વિરચિત સિરિ સિરિવાલ કહા. (सिरि सिरिवार ४ ४ १८ थी २२ ने। अर्थ ):૧. સર્વ તીર્થકર ભગવતેએ ચાર પ્રકારનો ધર્મ ઉપ Page #39 -------------------------------------------------------------------------- ________________ દેશેલ છેઃ દાન. શીલ, તપ અને ભાવ. ધર્મના આ ચાર પ્રકાર છે. તે ૧૮ છે. ૨. એમાં પણ ભાવ વિનાનો ધર્મ સિદ્ધિને સાધી આપ ના ઘરે નથી. એ જ રીતે ભાવ વિહેણું શીલ પણ લોકમાં નિષ્ફળ જાય છે. ૫ ૧૯ 3. સુવિશુદ્ધ ભાવ વિનાનો તપ પણ ભાવવૃદ્ધિનું કારણ બને છે. તેથી પિતાના ભાવને સુવિશુદ્ધ કરે જોઈએ. જે ૨૦ | ૪. ભાવ પણ મનનો વિષય છે અને આલંબન રહિત મનને જીતવું ઘણું મુશ્કેલ છે. તેથી મનને વશ કરવા આલંબનવાળું સોલંબન ધ્યાન કહેલું છે. ( બતાવેલું છે). ૨૧ ૫. જે કે શાસ્ત્રોમાં અનેક પ્રકારનાં આલંબને કહેલાં છે. તો પણ નવપદના ધ્યાનને પ્રધાન આલંબન તરીકે - જિનેશ્વર ભગવંતોએ ગયું છે. | ૨૨ છે ૬. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન. ચારિત્ર અને તપ આ નવપદો એ સાલંબન ધ્યાન માટેનું પ્રધાન આલંબન છે. • સિરિ સિરિવાલ કહા નામના ગ્રંથમાં ભગવાન શ્રી ગૌતમ સ્વામીજી મહારાજ ઉપદેશ આપે છે કે, દશ દષ્ટાંતે દુર્લભ એવા મનુષ્ય જન્મ પ્રાપ્ત કર્યા પછી II - - - - Page #40 -------------------------------------------------------------------------- ________________ પાંચ પ્રકારના પ્રમાદનો ત્યાગ કરીને નિરંતર સધર્મ -કર્મમાં રક્ત રહેવું. પછી ચાર પ્રકારના ધર્મનું વર્ણન કરતાં કહે છે કે, દાન, શીલ, તપ અને ભાવ નામના ચાર પ્રકારના ધર્મમાં ભાવ ધર્મ મુખ્ય છે. ભાવ વગરનું કરેલું દાન, શીલ કે તપ નિષ્ફળ જાય છે અને ભાવવૃદ્ધિનું કારણ બને છે. માટે દાન, શીલ, તપ આદિ ધર્મના અનુષ્ઠાન ભાવપૂર્વક કરવાં જોઈએ. ભાવ એ મનને વિષય છે. આલંબન વગરનું મન અતિદુર્જાય છે. તે મનનું નિયમન કરવા માટે સાલંબન ધ્યાન બતાવ્યું છે. મનના બે પ્રકારના દેષ છે. એક ચંચળતા અને બીજું મલિનતા. મન ચંચળ હોવા છતાં જે મનને અનુકૂળ કે ગમતું આલંબન મળે તો તે સ્થિર થઈ શકે છે, પણ જે આલંબન અશુદ્ધ હોય તો મન મલિન થાય છે. ધન, સ્ત્રી આદિ જગતના આલંબનો મનની મલિનતામાં વૃદ્ધિ કરે છે. માટે મલિનતા દૂર કરવા અને ચંચળતાને બદલે સ્થિરતા લાવવા મનને શુદ્ધ આલંબનને વિષે બાંધવું જોઈએ. એવાં શુદ્ધ આલંબને જિનશાસનમાં અનેક પ્રકારનાં છે. તેમાં નવપદ એ સર્વ શ્રેષ્ઠ આલંબન છે, માટે આપણે નિરંતર નવપદનું ધ્યાન કરવું જોઈએ. નવપદના ધ્યાનથી આત્મામાં ભાવ ધમ ઉત્પન્ન થાય છે. ભાવ સહિત કરેલ સર્વ ધર્માનુષ્ઠાને મેક્ષના હેત બને છે. ટૂંકમાં શ્રી ગૌતમ ગણધર ભગ|Mવાનો આશય એ છે કે ધર્માનુષ્ઠાન તથા ધર્મની - - - Page #41 -------------------------------------------------------------------------- ________________ - - - - -------- - ક્રિયાઓને ભાવપૂર્વકની બનાવવા માટે અરિહંત આદિ પદેનું સાલંબન ધ્યાન કરવું જોઇએ. પ્રભુ ગૌતમ સ્વામીની સુમધુર દેશના સાંભળતાં શ્રેણિક મહારાજા પ્રશ્ન કરે છે કે નવપદનું ધ્યાન કેવી રીતે કરવું? શ્રી ગૌતમ સ્વામી ભગવંત કહે છે-શ્રીપાલરાજા અને મયણા સુંદરીએ જે રીતે નવપદનું ધ્યાન કર્યું તે રીતે નવપદનું ધ્યાન કરવું. પૂછે શ્રેણિકરાય પ્રભુ. તે કુણ પુણ્ય પવિત્ર, ઇન્દ્રભૂતિ તવ ઉપદિશે, શ્રી શ્રીપાલ ચરિત્ર. જેનું સ્મરણ નવનિધાનને આપનાર બને છે તેવા અનંતલમ્પિનિધાન શ્રી ગૌતમસ્વામી ભગવાન શ્રીપાલ અને મયણાનું ચરિત્ર પર્ષદાને ઉદ્દેશીને સંભળાવે છે માલવદેશમાં અલકાપુરી જેવી ઉજ્જૈની નગરી છે. ત્યાં પ્રજાપાલ રાજા રાજ્ય કરે છે. તેને સૌભાગ્યસુંદરી અને રૂપસુંદરી નામની બે રાણીઓ છે. બંને રાણીઓને એક એક પુત્રી છે. સૌભાગ્યસુંદરીની પુત્રીનું નામ સુરસુંદરી છે, રૂપસુંદરીની પુત્રીનું નામ મયણાસુંદરી છે. સૌભાગ્યસુંદરી પિતાની પુત્રી સુરસુંદરીને ચોસઠ કળા શીખવવા માટે પંડિતને સેપે છે. મયણાસુંદરીની માતા રૂપસુંદરી ચોસઠ કળા ઉપરાંત સ્યાદવાદ સિદ્ધાન્તના મર્મને અભ્યાસ કરવા માટે જિન કથિત શાસ્ત્રના જાણકાર પંડિતને સોંપે છે. L સુરસુંદરી અને મયણાસુંદરી બન્ને બહેને ચોસઠ કળામાં Page #42 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - પ્રવીણ બની ચૂકી છે. મયણા સુંદરી ચોસઠ કળા ઉપરાંત પાંસઠમી કળા ધર્મકળામાં સંપૂર્ણ નિષ્ણાત બની છે. મયણના હૃદયમાં પરમાત્મા જિનેશ્વર દેવ નિરંતર વસે છે. મયણાસુંદરીનું સમ્યગ્દર્શન અત્યંત નિર્મળ છે. જિનકથિત સિદ્ધાંતના મર્મને જાણનારી બની છે. પ્રજપાલ રાજા અને પુત્રીઓને રાજદરબારમાં પરીક્ષા લેવા માટે બેલાવે છે. રાજાએ અનેક પ્રશ્નો કર્યા. બંને પુત્રીઓએ સંતોષકારક જવાબો આપ્યા. પિતા તુષમાન થઈને કહે છે: “જેના ઉપર પ્રસન્ન થાઉં છું તેને વાંછિત આપી શકું છું. હું જેના ઉપર રેષાયમાન થાઉં છું તેનું બધું જ પડાવી લઈ શકું છું.” સુરસુંદરી કહે છે, “પિતાજી! આપની વાત સત્ય છે. જગતને જિવાડનાર એક રાજા અને બીજો વરસાદ છે.” પિતા કહે છે: “તારી ઈરછા હોય તે માગી લે. તારી મનોકામના પૂર્ણ કરી તારા સર્વ સૌભાગ્યને હું કરી આપું.” તે વખતે શંખપુરીને રાજા અરિદમન સભામાં આવેલ હતા. સુરસુંદરીની ઈચ્છા મુજબ અરિદમન રાજકુમાર સાથે સુરસુંદરીનું લગ્ન કરાવ્યું. પિતા હવે મયણાસુંદરીને પૂછે છે, “તારી ઈરછા હોય તે માગી લે.” ત્યારે રાજાના ખૂબ આગ્રહથી મયણું કહે છે, “પિતાજી! બાહ્ય-ઋદ્ધિને મિથ્યા અહંકાર કરવો તે નથી. બાહ્ય-ઋદ્ધિ જળના તરંગ જેવી અસ્થિર વસ્તુ છે. તેના ઉપર આધાર રાખી આપ કહે છે હું બધાને સુખી અને દુખી બનાવી શકું છું, આ Page #43 -------------------------------------------------------------------------- ________________ વાત કોઈ રીતે યોગ્ય નથી. મનુષ્ય પોતાના કર્મ અનુસાર સુખ અને દુઃખ પ્રાપ્ત કરે છે.” આ સાંભળતાં પ્રજપાલ રાજા કોધના આવેશમાં આવી જાય છે. જેના શરીરમાંથી રક્તપિરીયાના કોઢના રોગની રસી કરી રહી છે તેવા શ્રીપાલને રાજસભામાં બે લાવી પિતા અહંકારમાં કહે છે મયણાને ભૂપતિ કહે, એ આવ્યો તુમ નહિ; સુખ સંપૂરણ અનુભવે, કિમે કર્યો વિવાહ. હે મયણ, તારા કામે લાવેલ પતિ આવી ગયો છે. એની સાથે લગ્ન કરી સુખને ભગવ.” તે સમયે મયણા મુખ નવિ પાલટે, અંશ ન આણે ખેદ, જ્ઞાનીનું દીઠું હુવે. તિહાં નહીં કિ વિભેદ.” મયણાસુંદરીના મુખ ઉપરની રેખા જરા પણ બદલાતી નથી. મનમાં જરા પણ ક્ષેભ, ચિંતા, અશાંતિ કે ભય થતો નથી. મયણ વિચારે છે-“જ્ઞાનીનું દીઠું હવે ” જ્ઞાનીએ દીઠું હોય તે જ થાય છે, તેને કઈ બદલી શકતું નથી. મયણાના સમ્યગ્દર્શનની નિર્મળતા અહી સ્પષ્ટ દેખાય છે. ધર્મશાસ્ત્રના અધ્યયનથી પ્રાપ્ત થયેલી નિર્મળ બુદ્ધિ મયણાના સમત્વભાવને ટકાવી રાખે છે. ધર્મ અને કર્મના અટલ સિદ્ધાંત પરની સચોટ શ્રદ્ધા તેના લોહીના અણુએ અણુમાં અને આત્માના પ્રદેશ પ્રદેશે વ્યાપેલી હતી. તે શ્રદ્ધા મયણના મુખ ઉપરની રેખા પણ બદલવા દેતી નથી. ll શ્રીપાલ પાસે આવીને મયણ સ્વયં ઊભી રહી. કોઢિયાના | Page #44 -------------------------------------------------------------------------- ________________ III ટોળાએ પિતાના આગેવાન શ્રીપાલ (ઉંમરરાણુ)નું લગન, મયણા સાથે કરાવ્યું. - એક મકાનમાં એકાંતમાં શ્રીપાલ અને મયણાને મેળાપ થાય છે. તે સમયે શ્રીપાલ પોતાના મનમાં વિચાર કરે છે-મારા જેવા કેઢિયા સાથે રૂપ અને લાવણ્યના | ભંડાર સમી મયણાએ રહેવું કઈ રીતે યોગ્ય નથી. મારી સાથે રહેવાથી તેનું રૂપ સૌંદર્ય અને દેહની કાન્તિ નષ્ટ થઈ જશે. મારે મયણાને સમજાવી કાંઈક કહેવું જોઈએ. મયણાને ઉદ્દેશી શ્રીપાલ કહે છે – “હે સુંદરી ! મારા શરીરમાંથી રક્તપિત્તીયાના કે ઢના રોગની રસી ઝરી રહી છે. મારી સાથે રહેવાથી તારું રૂપ અને યૌવન નાશ પામી જશે. મારા જેવા કોઢિયા સાથે તારા જેવી રાજકન્યાએ રહેવું યોગ્ય નથી. તું રૂપમાં દેવાંગના જેવી છે. હજુ પણ યોગ્ય વિચાર કર. તારી માતાના શરણે જઈ કઈ સુંદર રાજકુંવરની સાથે લગ્ન કરી તારા જીવનને તું સફળ બનાવ.” - આ સાંભળી મયણાના હૃદયમાં કેવા ભાવ ઉત્પન્ન થયા ? શ્રીપાલનાં વચન સાંભળતાં મયણાના હૃદયમાં દુઃખ સમાતું નથી. તે ચોધાર આંસુએ રડી રહી છે. રડતાં હૈયે મયણા વિનતી કરે છે-“સ્વામીનાથ ! આપ આવાં વચન કેમ બોલો છો ? આપના વચનથી તે મારા હૃદયમાંથી, પ્રાણ પણ ચાલ્યા જશે. મેં આપની સાથે સંબંધ કર્યો LL છે તે જીવનભર માટે કરે છે. પૂર્વમાં ઊગવાવાળે સૂર્ય Page #45 -------------------------------------------------------------------------- ________________ ** *11, t:- . . . દાવાનો * * * * * * * કદી પશ્ચિમમાં ઉગતું નથી. સમુદ્ર પિતાની મર્યાદા મૂકતે નથી. તે રીતે સતી સ્ત્રી એક વખત જેની સાથે સંબંધ બાંધ્યે તે સિવાય બીજાનું નામ પણ સાંભળવા તૈયાર ન હોય તે બીજાની સાથે લગ્ન કરવાની વાત કરે છે તે ક્યાંથી સંભવિત બની શકે ! પ્રથમ રાત્રીએ જ શ્રીપાલના સૌજન્યનો મયણાને પરિચય થયો અને મયણાના સતીત્વને શ્રીપાલને પરિચય થયા. મયણે જેવી રાજકન્યા મળવા છતાં શ્રીપાલ પોતાને માયણ માટે અગ્ય માને છે તે શ્રીપાલનું સૌજન્ય છે. મયણા શ્રીપાલને છોડવા તૈયાર નથી તે મયણનું સતીત્વ | છે. શ્રીપાલની ઈચ્છા એ હતી કે મયણું મારી સાથે રહેવાથી તેનું જીવને દુઃખમય બનશે. માટે મયણાએ સુખની પ્રાપ્તિ થાય તેવા સાથે રહેવું જોઈએ અને મયણનું | સતીત્વ અને કર્મ સિદ્ધાંતની શ્રદ્ધા એવી હતી કે આવા કેઢિને પણ સુખ માટે છોડવા તૈયાર ન હતી, ઉપરાંત શ્રીપાલને કેમ સુખ થાય એ જ ભાવ મયણાના હૃદયમાં હતો. - જ્યાં સામા પાત્ર પ્રત્યે લાગણી હોય છે ત્યાં સાચે પ્રેમ હોય છે. જ્યાં સામા પાત્ર પ્રત્યે માગણી હોય ત્યાં સ્વાર્થ અને વાસના રહેલાં છે. બનેની ઈચ્છા પરસ્પર એક બીજાને સુખ મળે તેવી છે. જ્યાં સામા પાત્રને સુખ આપવાની ઈચ્છા હોય ત્યાં સાચે પ્રેમ હોય છે. જ્યાં સામા પાત્ર પાસેથી સુખ મેળ * * Page #46 -------------------------------------------------------------------------- ________________ વવાની ઈચ્છા હોય છે ત્યાં પ્રેમ નહીં, સ્વાર્થ રહેલો છે. જ્યાં સામા પાત્રને સમર્પણ થવાની ઈચ્છા હોય છે ત્યાં સાચો પ્રેમ હોય છે. જ્યાં સામા પાત્ર પાસેથી અનુકૂળતાઓ મેળવવાની ઈચ્છા હોય છે ત્યાં પ્રેમ નહીં, સ્વાર્થ અને વાસના રહેલાં છે. આખી રાત્રી વાર્તાલાપમાં પસાર થઈ ગઈ. પ્રાતઃકાળ થયે. પૂર્વ દિશામાં સૂર્યનારાયણ ડેકિયું કરી રહ્યા છે, તે સમયે મયણા શ્રીપાલને વિનંતિ કરે છે – સ્વામીનાથ! ચાલો આપણે જિનેશ્વર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ એ. પરમાત્માના દર્શન કરવાથી દુઃખ અને દૌર્ભાગ્ય નાશ પામે છે. શ્રીપાલને બાલ્યાવસ્થામાં કેદ્રને રેગ થયેલ. ભગવાન કે દશનને કાંઈ ખ્યાલ ન હતું, પરંતુ મયણના વચનમાં તત્ત્વ સમાયેલું છે તેમ સમજીને શ્રીપાલ પણ મયણાની સાથે દર્શન કરવા ચાલે છે. ઋષભદેવ પરમાત્માના મંદિરે બન્ને દર્શન કરવા આવ્યાં. પરમાત્માનું દર્શન કરતાં બનેના હૃદયમાં આહલાદ ઉત્પન્ન થયે. તે બંનેનાં હૃદય આનંદથી ઊભરાવા લાગ્યાં. પરમાત્માની સ્તુતિ કરે છેત્રિભુવન નાયક તું વડો રે લોલ, તુમ સમ અવર ન કઈ રે જિનેશ્વર, ત્રણ જગતના સર્વોપરી મહાસત્તાધીશ પરમામા! આપ I એક જ સકલ જગતના આધાર છે. હે કરૂણાસાગર પ્રભુ! Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૧ sh ૧, ' ' ' * 0 Torr" as fક જ જમા ' . * * * . * . . . . . * * * * * * * * * . " '' - 1 4 * * ** 011 GENTING HTT: એ કે * આપ સર્વેશ્વર, વેશ્વર, લેકેશ્વર, અખિલ બ્રહ્માંડના સર્વોપરી મહાસત્તાધીશ છે. દેવેન્દ્રોને દર્શનીય, સુરેન્દ્રોને સેવનીય, મુનીન્દ્રોને માનનીય, યેગીન્દ્રોને આદરણીય, પ્રાણી માત્રને પૂજનીય, વિશ્વને વંદનીય છે. આ સિવાય અમને બીજા કેઈને પણ આધાર નથી. આપ અમારું સર્વસ્વ છો ! મયણાએ સ્નાન કર્યું. ભગવાનની કેસર-ચંદન, પુષ્પ આદિથી પૂજા કરી ચૈત્યવંદન કર્યું. ચિત્યવંદન કર્યા પછી મયણાસુંદરી ભાવના કરે છે. પરમાત્માના ગુણ ચિંતન અને પરમાત્માની અચિંત્ય શક્તિઓના વિચારથી મયણાસુંદરીએ પોતાનું મન ભરી દીધું. “હે કરૂણના સાગર, કૃપાના અવતાર, દયાના સમુદ્ર પરમાત્મા ! આપ ચિંતામણું રત્ન સમાન મને રથને પૂર્ણ કરનારા છે. આ લોક અને પરલોકમાં આપ સિવાય અમને બીજા કેઈને પણ આધાર નથી. અન્યથા શરણું નાસ્તિ, ત્વમેવ શરણં મમ: તસ્માત્ કારૂણ્ય ભાવેન, રક્ષ રક્ષ જિનેશ્વર! આપ એક જ અમને શરણરૂપ છો. હે કરૂણાસાગર પર માત્મા ! આપના કરૂણાભાવથી અમારું રક્ષણ કરે. અમારા | દુઃખ અને દર્ભાગ્યને નાશ કરે.” મયણાસુંદરીએ પરમાત્માનું શરણ અંગીકાર કર્યું. પરમાત્માના ધ્યાનમાં લયલીન બની મગઈ. કાઉસગે દાનમાં સ્થિર બની ગઈ. સાકર દૂધમાં ના કર 12 ."* * 1/ '* i, P. * * *.*,*, **,* * * * * .1"+rufkh, * * * * * * * * * * * * * * * * *+' - - ** , R 2 : : ' , ' મ., | Page #48 -------------------------------------------------------------------------- ________________ श्र ઓગળી જાય તે રીતે મયણાનું મન પરમાત્મામાં એગળી ગયું. મયણાસુંદરી પરમાત્માના ધ્યાનમાં લયલીન છે તે વખતે એક અદ્ભુત બનાવ બન્યા. કુસુમ માલ નિજ કઠથી રે લેા, હાથ તણું ફળ દીધ રે, જિજ્ઞેસર, પ્રભુપસાય સહુ દેખતાં રે લે, ઉબરે (શ્રીપાલે) એ બેઉ લીધ રે, જિજ્ઞેસર. પરમાત્માના કંઠમાં રહેલી ફૂલની માળા અને હાથમાં રહેલુ ખિજોરાનું ફળ, બન્ને વસ્તુ પરમાત્મા પાસેથી શ્રીપાલની સમક્ષ આવી ગયાં. શ્રીપાલે બન્ને વસ્તુ ગ્રહણ કરી. મયાએ કાઉસગ્ગ ધ્યાન પૂરૂં કર્યું. અનેલું દૃશ્ય જોઇ મયણાસુંદરીના હૃદયમાં આનંદ સમાતા નથી, રામરાજી વિકસ્વર થઇ ગઇ. હૃદય પુલકિત બની ગયું. મયણાસુંદરીના જીવનમાં દુ:ખની શરૂઆત થયાને ચાવીસ કલાક હજી પૂરા થયા નથી તેના પહેલાં મગલનુ આગમન શરૂ થઇ ગયું. જેના શરીરમાંથી રક્તપિત્તીયાના કાઢના રાગની રસી ઝરી રહી છે તેવા માણસ સાથે જીવનભર રહેવાનુ... નસીમ લખાઈ ચૂકવ્યાને ચાવીસ કલાક હજી પૂરા થયા નથી તેના પહેલાં તા મંગલનું આગમન શરૂ થઈ ગયું. મયણાસુંદરીને જેવુ' દુઃખ આવ્યુ તેવુ' તે કદાચ આપણા જીવનમાં આપણને નહીં આવે. પરંતુ આપણા જીવનમાં પણ અનેક નાની માંટી મુશ્કેલીએ (problems ) ઊભી થાય છે, ત્યારે આપણે આત્ત ધ્યાન અને રૌદ્રધ્યાનથી પીડાઈ એ છીએ. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ભય, શેક અને ચિંતાની લાગણીથી વ્યગ્ર બની જઈએ છીએ. જે પ્રક્રિયા ( Process ) દ્વારા સણાસુંદરીએ કાર્યની સિદ્ધિ કરી, તે જ પતિએ આપણે પણ ગમે તેવા મુશ્કેલ સંજોગામાંથી સાગ શેાધી શકીએ છીએ, ગમે તેવાં મહાન કાર્યાં સિદ્ધ કરવાને સમર્થ બની શકીએ છીએ. મયણાસુંદરીએ કાર્યની સિદ્ધિ કરી તેમાં પાંચ મુખ્ય મુદ્દા (Factors) અહીં આપણને જાણવા મળે છે. (૧) કાયસિદ્ધિનું પ્રથમ પગથિયું છે શ્રદ્ધા ( Faith ). મયણાસુંદરીને પિતાએ કાઢિયાને સાંપી ત્યારે મયણાના મુખ ઉપરની એક. રેખા પણ બદલાતી નથી. ભય, શેક, ચિંતાની કેાઈ અસર મયણા ઉપર થતી નથી. જે નિમિત્તને પામીને આપણે આર્ત્તધ્યાન, રૌદ્રધ્યાન કરીએ છીએ તેના કરતાં વધારે કષ્ટદાયક પ્રસંગમાં પણ મઙ્ગાના હૃદયમાં પરમાત્મા સિવાય બીજુ કાંઇ દેખાતું નથી. લગ્ન પછી પ્રાતઃકાળમાં જ મયણા શ્રીપાલને કહે છે— આવા દેવ જીહારીએ રે લા, ઋષભદેવ પ્રાસાદ રે, વાલેશ્વર આદીશ્વર મુખ શ્રૃંખતાં રે લા, નાસે દુઃખ વિખવાદ રે. વાલેશ્વર.... મયણા કાઈ વૈદ્ય કે ડાકટરને ત્યાં જવાના વિચાર પતિની સમક્ષ રજૂ કરતી નથી, પરંતુ પરમાત્માના દર્શનથી દુ:ખ અને વિષાદ નાશ પામે તે વિચાર પતિની સમક્ષ Page #50 -------------------------------------------------------------------------- ________________ રજૂ કરે છે, તે મયણાસુંદરીના હૃદયમાં રહેલી પરમ શ્રદ્ધા બતાવે છે. પ્રત્યેક મનુષ્યના જીવનમાં શ્રદ્ધા તો છે જ. પરંતુ મનુષ્યની શ્રદ્ધા જગતના પદાર્થો ઉપર કેન્દ્રિત થયેલી છે. મોટા ભાગે સંપત્તિ, સત્તા, શરીર અને આયુષ્ય ઉપર શ્રદ્ધા રાખીને મનુષ્ય પોતાનું જીવન જીવતે હોય છે; પરંતુ જે વસ્તુ ઉપર શ્રદ્ધા રાખીને તે જીવન જીવે છે, તે વસ્તુઓ ક્ષણે ક્ષણે પરિવર્તનશીલ (changable) હોવાથી તેને સદા ભયગ્રસ્ત રહેવું પડે છે, પરંતુ તેની શ્રદ્ધાનું જ્યારે ઊધ્વીકરણ ( Sublimation) થાય છે અને તેની શ્રદ્ધા પરમાત્મા, નવપદો, નમસ્કારમંત્ર, સિદ્ધચક્ર અને પિતાના આત્મા જેવી શાશ્વત શક્તિઓ ઉપર કેન્દ્રિત થાય છે, ત્યારે તે નિર્ભય બની જાય છે. દા. ત. મનુષ્યો શરીર ઉપર શ્રદ્ધા રાખે છે, પરંતુ તેમાં ગમે ત્યારે રોગ થાય છે. આયુષ્ય ઉપર શ્રદ્ધા રાખે છે, પણ તે ગમે ત્યારે પૂરું થાય છે. પરંતુ જ્યારે મનુષ્યની શ્રદ્ધા શરીરને બદલે આમા ઉપર કેન્દ્રિત થાય છે, ત્યારે તે મૃત્યુના ભયને પણ જીતી લે છે. “આયુષ્ય પૂરું થશે પણ મારા આત્માના અસંખ્ય પ્રદેશમાંથી એક પણ પ્રદેશ એ થનાર નથી.” વેપારમાં નુકશાન થવાથી ધન ગમે ત્યારે જતું રહે છે; પરંતુ પોતાના આત્મામાં અનંત સુખ અને આનંદને સાગર ભર્યો છે, તેમાંથી પ્યાલો ભરીને કઈ લઈ જઈ શકે તેમ નથી, તે વિચાર તેને નિર્ભયતા તરફ લઈ (જાય છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ કરન જ કરવાના કામકાજના કરે છે - * - - - - - - - - નાના પાન ના ગમતા પરમ પૂજ્ય મહાગી શ્રી આનંદઘનજી મહારાજ કહે છે: “મર્યો અનંતવાર બીન સમજો.” હું દેહ છું તે ભાવથી અનંત વખત મર્યો પણ દેહ મરે છે, હું તો અવિનાશી છુ.” “દેહ વિનાશી, હું અવિનાશી” હું તે મારી શાશ્વત ગતિને પકડી લઈશ (“અપની ગતિ પકડેગે”) આ ભાવથી મૃત્યુને પણ જીતી શકાય છે. “અભયદયાણું” પાઠની ટીકામાં પૂજ્યશ્રી હરિભદ્ર સૂરિજી મહારાજે “લલિત વિસ્તરા” ગ્રંથમાં કહ્યું છે, કે મનુષ્ય પોતાની શક્તિથી અભય પ્રાપ્ત કરી શકતું નથી, તેમજ જગતમાં બીજું પણ કોઈ તેને અભય આપવાને સમર્થ નથી. માત્ર સંપૂર્ણ અભયને પ્રાપ્ત થયેલા અરિહંત ભગવંતે જ સંપૂર્ણ અભય આપવાને સમર્થ છે. સૂરિ પુરંદર હરિભદ્રસૂરિ મહારાજા “લલિત વિસ્તરા” ગ્રંથમાં અભયદયાણું” પાઠમાં કહે છે–અsી મુળાક્ષરવત્ત ન્યાયુિવતસ્થાન, તથમાનાવસ્થિત, સર્વથgerकरणात, भगवदभ्य एव सिद्धिरिति । तदित्थंभृतमभयं તત્વમાઃ | - અરિહંત ભગવાન (૧) ઉત્કૃષ્ટ ગુણસ્વરૂપ છે. (૨) અચિંત્યશક્તિ સંપન્ન છે. (૩) સંપૂર્ણ અભયભાવને પામેલા છે. (૪) સર્વથા પાર્થને કરનાર છે માટે અરિહંત પરમાત્મા જ સંપૂર્ણ અભયને આપનારા છે. માટે જ સર્વેશ્વર, | વેશ્વર, લોકેશ્વર, અખિલ બ્રહ્માંડના સાર્વભૌમ ચકાધીશ્વર પરમાત્માની શરણાગતિ એ જ આર્તધ્યાન અને Page #52 -------------------------------------------------------------------------- ________________ રૌદ્રધ્યાનમાંથી પાછા ફરી ધર્મધ્યાનમાં અને ગુફલધ્યાનમાં 31.2191-121 Master Key-Emergency Exit from evils છે. Where there is Faith in God fear has no power ! જ્યારે આપણી શ્રદ્ધા પરમાત્મા ઉપર કેન્દ્રિત થાય છે, ત્યાં ભયની શક્તિ તત્કાલ નાશ પામી જાય છે. Fear is nothing but Lack of faith in God. પરમાત્મામાં શ્રદ્ધાને અભાવ તેનું નામ ભય છે. કાર્ય સિદ્ધિનું પ્રથમ પગથિયું છે. શ્રદ્ધા (Faith). (૨) કાર્યસિદ્ધિનું બીજું પગથિયું છે. શ્રદ્ધાને અમલમાં મૂક્વી. (Action) શ્રીપાલકુમાર અને મયણાસુંદરી બને ત્યાંથી નીકળી ભગવાનના મંદિરે પહયાં. પ્રાર્થના, પૂજા, ચૈત્યવંદન, ધયાન આદિ કર્યું. કાર્યસિદ્ધિનું બીજું પગથિયું શ્રદ્ધાને યથાશક્તિ અમલમાં મૂકવી. (૩) કાર્યસિદ્ધિનું ત્રીજું પગથિયું છે Stop thinking about our difficulties. મુશકેલીને વિચાર બંધ કર. આદીશ્વર અવલેતાં રે લો, ઉપન્ય મન આહલાદ રેજિનેશ્વર. ત્રિભુવન નાયક તું વડે રે લે, તુમ સમ અવર ન કઈ રે....જિનેશ્વર, - -- - -- - - Page #53 -------------------------------------------------------------------------- ________________ ૧૭ પરમાત્માના મંદિરે પહેાંચતાં જ બન્નેના હૃદયમાં આહ્લાદ અને આનંદ ઉત્પન્ન થયા. બન્નેના દુઃખના તા કોઈ પાર ન હતા. શ્રીપાલના હૃદયમાં એ દુઃખ હતું કે મારી સાથે રહેવાથી મયણાનુ જીવન નિષ્ફળ બની જશે. મયણાના હૃદચમાં એ દુ:ખ હતું કે રાજદરબારમાં મેં ધર્માંના પક્ષ કર્યો અને આવી પરિસ્થિતિ ઉપસ્થિત થવાથી આખી ઉજ્જૈની નગરીમાં ધર્મની નિંદા થાય છે. અન્નેના હૃદયમાં ઘણું. દુઃખ હતું. પરંતુ પરમાત્માનું દન કરતાં મુશ્કેલીને વિચાર તેમના મનમાં અધ થઈ ગયા અને આનદથી બન્નેનુ' હૃદય ભરાઈ ગયુ. પરમાત્મા અચિંત્ય શક્તિના સ્વામી છે. આપણી મુશ્કેલી પરમાત્માની પાસે મામૂલી વસ્તુ છે. પરમાત્મા પાસે પહેાંચ્યા પછી પણ આપણા મનમાં મુશ્કેલીને વિચાર ચાલુ હોય તે સમજવું કે આપણી શ્રદ્ધા હજી પરિષ બની નથી. કાર્ય સિદ્ધિનું ત્રીજું પગથિયુ' છે મુશ્કેલીના વિચાર અધ કરવા તે. Stop thinking about your difficulties. (૪) મુશ્કેલીના વિચાર ખંધ તા કર્યાં, પરંતુ મનુષ્યનું મન એવી વસ્તુ છે કે કાંઈ ને કાંઈ વિચાર જરૂર આવે છે. કાર્ય સિદ્ધિનુ ચેાથુ પરમાત્માનો જ વિચાર કરવા. પગથિયું છે. માત્ર 4 Page #54 -------------------------------------------------------------------------- ________________ - - - - Think only about God. આપણે પણ મંદિરમાં ||જઈ પરમાત્માનું સ્તવન ગાઈએ છીએ. “પ્રભુ નામે આનંદ કંદ, સુખ સંપત્તિ લહીએ” વગેરે. પરંતુ મુકેલ સંજોગો આવતાં ભયગ્રસ્ત બની જઈએ છીએ. ચિંતાતુર બની જઈએ છીએ. પરમાત્માનું નામ લેવાથી આનંદને કંદ પ્રાપ્ત થાય છે તે માત્ર બોલવા પૂરતું જ આપણું જીવનમાં છે. તેને અનુભવ આપણે કરવાનું બાકી છે. મયણાસુંદરીએ પરમાત્માની શક્તિનું સ્થિરતાપૂર્વક ચિંતન કર્યું. (૫) પરમાત્માની શક્તિનું ચિંતન કરતાં કરતાં મયણાનું મન પરમાત્માના ધ્યાનમાં લીન બની ગયું. પરમાત્માના ધ્યાનમાં મયણાનું મન શાંત થઈ ગયું. કાર્યસિદ્ધિનું પાંચમું પગથિયું છે “મનની શાંત અવસ્થામાં. Silence of Mind. When human mind is silent then divine mind is in Active expression. જ્યારે મનુષ્યનું મન શાંત થાય છે ત્યારે આત્મશક્તિ જાગૃત થાય છે, અને તે દ્વારા આપણે ગમે તેવા મુશ્કેલ સંજોગોમાંથી માર્ગ શોધી શકીએ છીએ. ગમે તેવા મહાન કાર્યો સિદ્ધ કરી શકીએ છીએ. મયણાસુંદરીએ જે પ્રક્રિયા ( Process ) દ્વારા કાર્ય સિદ્ધિ કરી તે જ પ્રક્રિયા દ્વારા આપણે પણ કાર્યસિદ્ધિ કરી Uશકીએ છીએ. - - - - - --- - - Page #55 -------------------------------------------------------------------------- ________________ મયણાસુંદરીની માતાએ બાલ્યાવસ્થામાં મયણાને ચોસઠ કળામાં પ્રવીણ બનાવી હતી; ઉપરાંત પાંસઠમી કળા જેને આપણે ધર્મકળા કહીએ છીએ તેમાં પણ મયણાને પ્રવીણ બનાવી હતી. બાલ્યાવસ્થામાંથી જ પરમાત્માની સાથે મનને મેળાપ કરવાની કળા મયભુએ સિદ્ધ કરી હતી. આપણે પણ આપણી પાસે કોઈ વિશિષ્ટ કળા (Special art) હોવી જોઈએ તેવું વિચારીએ છીએ. જગતમાં અસંખ્ય કળાએ છે. આપણે કઈ કળા હસ્તગત કરીશું ? પરમાત્માની સાથે મનને મેળાપ કરવાની પણ એક કળા છે. જે મનુષ્ય પરમાત્માની સાથે મનનો મેળાપ કરવાની કળા સિદ્ધ કરી છે. તેને રાજાઓના રાજા બનવાની કળા સિદ્ધ થઈ ગઈ છે. જે મનુષ્ય પરમાત્માની સાથે મનનો મેળાપ કરવાની કળા સિદ્ધ કરી છે, સ્વર્ગ અને મોક્ષની લક્ષ્મી પોતાના હાથમાં વરમાળા લઈ તેના કંઠમાં આપણું કરવા તત્પર બનીને રહે છે. શ્રીપાલ અને મયણાના જીવનના વિશિષ્ટ પ્રસંગેના ઊંડાણમાં જઈને તે પ્રસંગે આપણા જીવનમાં કયાં ઉપગી છે. તે શેધવા આપણે નમ્રતાભર્યો આ પ્રયાસ છે. પાસે પિસહશાલમાં, બેઠા ગુરુ ગુણવંત, કહે મયણા દીયે દેશના, આ સુણીએ કંત. બાજુમાં જ ઉપાશ્રય હતું. તેમાં શ્રી મુનિચંદ્ર- I, Page #56 -------------------------------------------------------------------------- ________________ - -- - - સૂરિ મહારાજા બિરાજમાન હતા. શ્રીપાલ અને મયણા જિનમંદિરમાંથી ઉપાશ્રયમાં જઈ ધર્મ દેશના આપતા ગુરુ ભગવંતની પાસે ધર્મ દેશના સાંભળવા બેઠાં. ધર્મ દેશના પૂરી થયા પછી મુનિચંદ્રસૂરિ મહારાજા મયણાસુંદરીને પૂછે છે, “હે રાજપુત્રી ! તું ધર્મ સંબંધી પ્રશ્નો પૂછવા માટે અનેક સખીઓના પરિવાર સાથે ઉપાશ્રયમાં આવતી હતી. આજે તું એકલી કેમ છે? અને તારી સાથે આ મહાભાગ્યવાન પુરુષ કેણ છે ?” આ પ્રમાણે ગુરૂનાં વચન સાંભળી મયણાસુંદરીએ મન સ્થિર કરી, બનેલી બધી હકીકત ગુરૂ ભગવંતને કહી સંભળાવી. વળી મયણા કહે છે, “બીજું તે મારા મનમાં કાંઈ દુઃખ નથી, પરંતુ આખી ઉજની નગરીમાં અજ્ઞાની લોકો ધર્મની નિંદા કરે છે એ મને ખટકે છે.” મયણા ગુરૂને વિનવે, દેઈ આગમ ઉપયોગ કરી ઉપાય નિવારીએ, તુમ શ્રાવક તનુ રેગ. “આપ કાંઈ ઉપાય કરી આપના શ્રાવકને કેદ્રને રાગ દૂર કરો.” ત્યારે મુનિચંદ્રસૂરિ મહારાજ કહે છે, “જેન મુનિઓને એ કઈ આચાર નથી કે ઔષધ, જડીબુટ્ટી વગેરે આપે.” મયણાને ઉદ્દેશીને ગુરૂભગવંત કહે છે – ગુરૂ કહે દુઃખ ન આણજે, ઓછું અંશ ન ભાવે રે; U. ચિંતામણિ તુજ કર ચઢયો, ધર્મ તણે પ્રભાવે રે. -- -- - - - -- - - Page #57 -------------------------------------------------------------------------- ________________ IIII - - - - - - - - - - - હે મયણ ! તું મનમાં જરા પણ ઓછું ન લાવીશ. તારા ધર્મના પ્રભાવથી આ ચિંતામણિ રત્ન સમાન પુરૂષ તને પ્રાપ્ત થયું છે. આ નરરત્ન જેનશાસનને મહાન પ્રભાવક પુરૂષ થશે અને આખું જગત તેના ચરણમાં નામશે.” જેના શરીરમાંથી રક્તપિત્તીયા કોઢ રેગની રસી ઝરી રહી છે તેને ગુરૂ ભગવત ચિંતામણિ રત્ન કહે છે. આપણે અજ્ઞાન દશામાં બહારનું બારદાન જોઈને માલની પરીક્ષા કરીએ છીએ. શરીર જોઈને પૃથક્કરણું કરીએ છીએ. મહાપુરૂષો શરીરમાં રહેલા આત્મતત્વને જોઈને પરીક્ષા કરે છે. મુનિચંદ્રસૂરિ મહારાજાએ જે રીતે દૂધમાંથી માખણ સત્વરૂપે ખેંચી લેવામાં આવે છે તે રીતે સકલ આગમ ગ્રંથનું વલેણું કરીને દશમા વિદ્યાપ્રવાદ પૂર્વમાંથી ઉદધૃત કરેલો સિદ્ધચક્ર મહામંત્ર શ્રીપાલ અને મયણાને આપવા માટે તૈયાર કર્યો. સકલ મંત્ર તંત્ર યંત્રાધિરાજરાજેશ્વર શ્રી સિદ્ધચકયંત્રના મધ્યબિન્દુમાં અરિહંત પદ . મધ્યમાં રહેલા અરિહંતપદની ચાર દિશા ઓમાં સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ પદ છે. તેની વિદિશાઓમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ પદ છે. આ રીતે નવપદજી ભગવત સિદ્ધચકયંત્રના મધ્યબિન્દુમાં છે. સિદ્ધચકયંત્રમાં રહેલાં બીજા વલમાં જે પદનું આલેખન કરવામાં આવેલું છે તેનું વિસ્તૃત વર્ણન અન્ય ગ્રંથમાંથી જાણું લેવું. આ સિદ્ધચક્રજી ભગવંતનું આરાધન આસો સુદ સાતમથી શરૂ કરવું. તેમાં નવ દિવસ આયંબિલને == === = = - - - , , , , ૪ Page #58 -------------------------------------------------------------------------- ________________ ૨૨ તપ કર. ઉભય રંક પ્રતિક્રમણ, ત્રણ વખત દેવવંદન અષ્ટપ્રકારી પૂજા, સ્નાત્રપૂજા, નવ દિવસ શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન, જે દિવસે જે પદની આરાધના હેય તે પદની વીસ માળાનો જાપ, જે પદના જેટલા ગુણ હોય તેટલા લોગસ્સને કાઉસ્સગ્ગ, તેટલા ખમાસમણું, સાથિયા વગેરે જે વિધિ અત્યારે પ્રચલિત છે અને દરેક ઓળીમાં કરવામાં આવે છે તે વિધિ શ્રી મુનિચંદ્રસૂરિ મહારાજાએ બતાવ્યો. નિર્મળ મન, વચન અને કાયાને સ્થિર કરીને નવપદનું દયાન કરવાને વિધિ બતાવ્યો. દરેક વરસમાં બે એની આસો સુદી સાતમથી આસો સુદી પૂનમ અને ચિત્ર સુદી સાતમથી પૂનમ સુધી-એમ સાડા ચાર વરસે નવ ઓળી પૂરી થાય. આ રીતે નવપદની આરાધના મુનિ ચંદ્રસૂરિ મહારાજાએ શ્રીપાલ અને મયણાને બતાવી. જ્યારે નવપદનું ધ્યાન સિદ્ધ થાય છે, તે સમયે નવપદના આરાધકના જીવનમાં અનેક ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે તેનું વર્ણન કરતાં અંતમાં કહે છે વિણુ કેવલી સિદ્ધયંત્રના, ગુણ ન શકે કહી કેઈ” કેવલી પરમાત્મા સિવાય સિદ્ધચકના ગુણાનું વર્ણન કરવાને કોઈ સમર્થ નથી. અનુભવસિદ્ધ મહાપુરૂષ શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજીએ શ્રીપાલ અને મયણને આશિર્વાદ પૂર્વક સિદ્ધચક યંત્ર આપ્યું. શ્રી પાલ અને મયણાને તે સમયે ઉજૈની નગરીમાં || Page #59 -------------------------------------------------------------------------- ________________ २३ રહેવા માટે કોઈ સ્થાન ન હતું. સાધર્મિક બંધુ ઉપાશ્રયમાં આવ્યા હતા તે શ્રી પાલ અને મયણાને પિતાના ઘરે રહેવા માટે લઈ ગયા. આ સુદ સાતમને દિવસ આવતાં શ્રીપાલ અને મયણાએ નવપદની આરાધના શરૂ કરી. પહેલા દિવસે જ આયંબિલના તપ પૂર્વક નવપદના ધ્યાનમાં લીન બન્યાં. પરમાત્મ-ધ્યાનમાં લીન બનતાં પરમાત્માની શક્તિઓ શ્રીપાલના શરીરમાં કાર્યશીલ બની ગઈ. લોઢાના ગોળામાં બાળવાને કઈ ગુણ નથી, પરંતુ જે રીતે લોઢાના ગળામાં અગ્નિના સંયોગથી બાળવાનો ગુણ ઉતપન્ન થાય છે, તે રીતે શ્રીપાલ મહારાજાનું ચિતન્ય પરમાત્માની સાથે ધ્યાનમાં એકાકાર બનવાથી પરમાત્માની શક્તિઓ શ્રીપાલ મહારાજમાં ( creative power રૂપે) કાર્યશીલ બની ગઈ. પહેલા દિવસે જ રંગનો દાહ શાંત થયો. બીજે બિલે બાહિર ત્વચા, નિર્મળ થઈ જપતાં જિનરૂચા એમ દિન દિન પ્રતિ વાળે વાન, દેહ થયો સેવન્ન સમાન.માં બીજા દિવસે સાધનામાં વધુ સ્થિરતા થઈ. પરમાત્માને પ્રકાશ શ્રીપાલના શરીરમાં કાર્યશીલ થઈ ગયે, શરીરની ચામડી શુદ્ધ થવા માંડી. પ્રતિદિન ચઢતા વાને સાધનામાં વધુ સ્થિરતા થતાં નવમા દિવસે કંચનવર્ણ કાયા થઈ ગઈ.|| શ્રીપાલ અને મયણુને નવ દિવસમાં પ્રત્યક્ષ અનુભવ થશે. આપણે કદાચ નવ ઓળી કરી હશે, એની ન કરી હોય તો પણ કોઈને કાંઈ ધમ આરાધના આપણે કરીએ છીએ. I[ કેઈ પૂછે કે ધર્મ આરાધનાને તમે આ જીવનમાં શું Page #60 -------------------------------------------------------------------------- ________________ અનુભવ કર્યો? અનુભવની વાત આવે છે ત્યાં આપણે કાંઈ જવાબ આપી શકતા નથી. ધર્મના સિદ્ધાંતને આપણે પ્રયોગશાળા બનાવીને જીવનને ચકાસીએ છીએ ત્યારે અનુભવ કરી શકાય છે, અને ત્યાં સુધી પહોંચવા માટે જ આપણે શ્રીપાલ અને મયણાનું વૃત્તાંત જોઈએ છીએ. સ્કૂલના ગણિતના પુસ્તકમાં શરૂઆતમાં દાખલા હોય છે, છેલ્લા પાનામાં તેના જવાબ હોય છે. કેઈ તે દાખલા અને જવાબ બધું જ યાદ રાખી લે અને દાખલો તથા જવાબ બધું જ બોલી જાય તે માણસ બજારમાં વેપાર કરવા જાય ત્યારે તેને તે ગોખેલે દાખલ અને જવાબ કાંઈ કામ લાગતાં નથી. ત્યાં અનુભવની આવશ્યકતા ઉત્પન્ન થાય છે. આપણે ધર્મ ઉપદેશ સાંભળીએ છીએ, કદાચ કોઈ યાદ પણ રાખે છે. સાંભળવું અને યાદ રાખવું ખૂબ જ જરૂરી છે. પણ સાંભળીને યાદ રાખવા માત્રથી ફળ પ્રાપ્ત થતું નથી. આપણી પાસે Principle અને Result બે વસ્તુ છે. “પ્રભુ નામે આનંદ કંદ” આ વાક્યમાં પ્રભુના નામે’ સિદ્ધાન્ત (Principle ) છે, “આનંદને કંદ ફળ (Result) છે. પણ આ બે વસ્તુ જાણવા માત્રથી કાર્ય સિદ્ધિ નથી. કાર્ય સિદ્ધિનું સમીકરણ ફોર્મ્યુલા છે - Principle + Application = Result. સિદ્ધાંત પ્રગ = ફળનો અનુભવ. • Application નું સ્ટેજ આપણું જીવનમાં બાકી છે. . પ્રયોગ કર્યા સિવાય ફળને અનુભવ થતો નથી. - - Page #61 -------------------------------------------------------------------------- ________________ श्रुंगी नमो लोए सव्वसाहणं तिजयविजयचकं सिद्धचकं नमामि' श्री सिद्धचक्र महायन्त्रम् ॥ श्री नमो सिद्धाणं ॐ जी णमो तवस्स & ॐ द्र नमो अरिहंताणं • ही नमो उवज्झायाणं नौ णमो दंसणस्स नाणस्स हात श्री नमो आयरियाणं Vot, Page #62 -------------------------------------------------------------------------- ________________ Page #63 -------------------------------------------------------------------------- ________________ २५ દા. ત. ચેાગ અસ`ખ્ય છે જિન કહ્યા, નવપદ મુખ્ય તે જાણા રે, એહ તણે અવલ બને, આતમ ધ્યાન પ્રમાણા રે. અસ`ખ્ય ઉપાયા જિનેશ્વર ભગવતાએ માક્ષની પ્રાપ્તિ માટે ખતાવ્યા છે. તેમાં નવપદની આરાધના મુખ્ય ધેારી માર્ગ છે. કારણ કે નવપદના આલખનથી આત્મધ્યાન અને તેનાથી આત્મ અનુભવ પ્રાપ્ત થાય છે. આત્મ અનુભવ સુધી પહેાંચવાના પ્રથમ તે આપણા સકલ્પ દૃઢ થવા જોઇએ. તીવ્ર સ`કલ્પ થયા પછી નવપદનુ ધ્યાન થવુ જોઇએ, અને નવપદની આરાધના પ્રયાગાત્મક રીતે આપણે કરીએ છીએ ત્યારે ફળ અનુભવ (રિઝલ્ટ ) સુધી પહેાંચી શકાય છે. ઈમ નવપદ ધ્યાવે પરમ આનંદ પાવે, નવમે ભવ શિવ જાવે, દેવ નરભવ પાવે; જ્ઞાનવિમલ ગુણુ ગાવે, સિદ્ધચક્ર પ્રભાવે, સવિ દુરિત શમાવે, વિશ્વ જયકાર પાવે, ઇમ નવપદ ધ્યાનને જે ધ્યાવે, સદાનંદ ચિદ્રુપતા તેહ પાવે, વળી જ્ઞાનવિમલાદૅિ ગુણ રત્નધામા,નમુ તે સદા સિદ્ધચક્ર પ્રધાના આ બધી પક્તિ મહાપુરૂષાએ નવપદના ધ્યાનના પ્રયાગ કરીને આત્મ અનુભવ પ્રાપ્ત કરીને લખેલી છે. પ્રયાગાત્મક સાધના કરીએ તો આપણે પણ નવપદના ધ્યાનના પ્રભાવથી આ જન્મમાં આત્મ અનુભવ યાને આત્મ સાક્ષાત્કાર કરી શકીએ. એક નાના ધ્રાંતથી આ વસ્તુ વધુ સ્પષ્ટ થશે. # Page #64 -------------------------------------------------------------------------- ________________ અકબર માદશાહ નમાઝ પઢી રહ્યો છે. તે દિવસે અકબરનુ સૈન્ય વિજય મેળવીને આવ્યુ છે. દિલ્હી શહેરની બહાર સન્યે પડાવ નાખ્યા છે. . • બીજા દિવસે સવારે દિલ્હીમાં વિજયકૂચના પ્રવેશ છે. લશ્કરના અફસરોના કુટુંબીજના તેને મળવા માટે જઈ રહ્યા છે. એક અસર લગ્ન કરીને તુરત જ લડાઈમાં ગયેલા, તેની પત્ની તેને મળવા માટે જઈ રહી છે. અકબર ખુલ્લા મેદાનમાં કપડુ· પાથરીને નમાઝ પઢી રહ્યો છે. પેલી સ્ત્રી અકબર નમાઝ પઢતા હતા તે કપડા ઉપર પગ મૂકીને ત્યાંથી ચાલી ગઈ. અકબરે નમાઝનુ કાર્ય પૂરૂટ કર્યું', આજુમાં ઊભેલા પહેરાવાળાને અકબર પૂછે છે, “હું નમાઝ પઢતા હતા ત્યારે અહીથી કાઈ પસાર થયુ... હાય તેવા અવાજ મને સભળાયેલે. (6 "" પહેરાવાળા કહે છે આપણા લશ્કરના અસરની પત્ની અહીંથી પસાર થયેલી. હું તેને એળખુ છુ. ખીજા દિવસે તે સ્ત્રીને રાજદરબારમાં હાજર કરવાના હુકમ કર્યાં, રાજદરબાર ભરાઈ ગયા છે. પેલી સ્ત્રીની જુબાની લેવાની શરૂ થઇ. “ ગઈ કાલે તુ ઘરેથી બહાર નીકળેલી ? ” કહી. . "" કયા રસ્તે ? ” Page #65 -------------------------------------------------------------------------- ________________ - - ૨૭ જે હતું તે જ કહ્યું. “તેં મને નમાઝ પઢતે જોયેલો ?” “ના” કપડું પાથરેલું જોયેલું ?” ના” સાક્ષી પુરાવા ઉપરથી તે સ્ત્રી જ ત્યાંથી પસાર થયેલી તે સાબિત થયું. અકબર છેલ્લો પ્રશ્ન કરે છે, “હું નમાઝ પઢતો હતો તે કપડા ઉપર પગ મૂકીને પસાર થવાના બદલામાં હું ધારું તો તને દેહાંતદંડની સજા કરી શકું છું; પરંતુ તું કહે છે મેં તમને જોયેલા નહીં, કપડું પણ જોયેલું નહીં, તો તે રસ્તેથી પસાર થતાં તારું ધ્યાન ક્યાં હતું? તું ક્યા ધ્યાનમાં હતી જેથી તું કહે છે, મેં તમને જોયેલા નહીં. પેલી સ્ત્રી કહે છે, “મારા પતિને મળવાના ધ્યાનમાં ચાલતાં ચાલતાં હું એટલી લીન બની ગયેલી કે મેં આપને જોયેલા નહીં, પરંતુ આપ તે પરવરદિગાર ખુદાના ધ્યાનમાં લીન હતા. આપને શું ખબર પડી કે હું ત્યાંથી પસાર થઈ હતી ?” અકબર હકીકતને મર્મ સમજી ગયે. સિંહાસન ઉપરથી નીચે ઊતરી પેલી સ્ત્રીના ચરણમાં પડી કહેવા લાગ્યું; “તે આજ મને સાચો માર્ગ બતાવ્યો છે. ચાલતાં ચાલતાં તું તારા પતિને મળવાના ધ્યાનમાં જેટલી લીન બની શકી તે લીનતા મને નમાઝ પઢતા પરમાત્મામાં ન આવી, તું મારી ગુરૂ છે.” WWW.jainelibrary.org Page #66 -------------------------------------------------------------------------- ________________ - - એક સ્ત્રી પિતાના પતિને મળવાના ધ્યાનમાં જેટલી લીનતા કેળવી શકે છે તેટલી તન્મયતા–તદ્રુપતા પરમાત્માના ધ્યાનમાં આપણને આવે તે દિવસે કાર્ય સિદ્ધિ થાય, આને આપણે Abblication કહીએ છીએ–પ્રાગાત્મક સાધના કહીએ છીએ. શ્રીપાલ અને મયણાનું કાર્ય નવ દિવસમાં સિદ્ધ થયું. શ્રીપાલ અને મયણાનું દષ્ટાંત આપણે એટલા માટે જોઈએ છીએ કે આપણે પણ શ્રી પાલ અને મયણાના જેવું નવપદનું ધ્યાન કરીએ, અને અનુભૂતિ સુધી પહોંચીએ. ગૌતમ ગણધર ભગવંત પણ આ દષ્ટાંત એટલા માટે જ કહી રહ્યા છે કે જેવું ધ્યાન શ્રીપાલ અને મયણાએ કર્યું તેવું નવપદનું ધ્યાન આપણે પણ કરીને આ જન્મમાં આત્મ સ્વરૂપને અનુભવ કરીએ અને જન્માક્તરમાં પૂર્ણ પણે આત્મસ્વરૂપ પ્રગટ કરીએ. નવ દિવસ આયંબિલના તાપૂર્વક નવપદની આરાધનાથી શ્રીપાલને કેઢ રેગ નાશ પામી ગયો તે સમયે મયણાસુંદરી કહે છેમયણા કહે અવધારે રાય, એ સવિ સદ્દગુરૂ તણે પસાય. આ સર્વ જ્ઞાની ગુરૂ ભગવંત મુનિચંદ્રસૂરિ મહારાજાને આપણું ઉપર ઉપકાર છે. તેમણે આપણને સિદ્ધચક યંત્ર આપ્યું. તેની આરાધનાને વિધિ આશીર્વાદપૂર્વક બતાવ્યું. આ સર્વ પ્રભાવ ગુરૂ ભગવંતને છે. માતા-પિતા, બાંધવ સર્વ આપણા સ્નેહી સ્વજન છે. પરંતુ ગુરૂ સમાન હિત કરવાને કઈ સમર્થ નથી. - - Page #67 -------------------------------------------------------------------------- ________________ — - - - - - - - - -- - -- - -- - ' _ એક દિવસે પરમાત્માના મંદિરે દર્શન કરીને આવતાં વરતામાં અચાનક શ્રીપાલની માતાને મેળાપ થયો. કહે કુંવર માતાજી સુણો, એ પસાય સહુ તુમ વહુ તો ગયો રેગ ને વાગ્યે રંગ, વળી લહ્યો જિન ધર્મ પ્રસંગ. વળી એક વખતે શ્રીપાલ, મયણ, અને શ્રીપાલની માતા જિનમંદિરમાં ભક્તિ કરતાં હતાં, ત્યાં અચાનક મયણાની માતાને મેળાપ થયે. ચારે જણા સાધર્મિક બંધુને ત્યાં રહેલા છે, તે વખતે શ્રીપાલની માતા કમળપ્રભા, મયણાની માતા રૂપસુંદરીને ઉદ્દેશીને કહે છેવહુએ અમ કુલ ઉદ્ધયું, કીધે અમ ઉપગાર; અમને જિન ધર્મ બુઝ, ઉતાર્યા દુઃખ પાર. મારી આ પુત્રવધૂએ અમારા કુળને ઉદ્ધાર કર્યો. અમને જિનેશ્વર ભગવંતને ધર્મ પ્રાપ્ત કરાવ્યું અને દુઃખ સમુદ્રથી પાર ઉતાર્યા, નિરંતર અમૃત વચન કહેનારી તમારી પુત્રીના કારણે શ્રીપાલને સિદ્ધચક્રની આરાધના પ્રાપ્ત થઈ, અને કઢને રેગ નાશ પામી કંચનવણી કાયા બની. તે પ્રભાવ મારી વહાલી પુત્રવધૂને છે. ત્યારે રૂપસુંદરી કહે છે રૂપ કહે ભાગે લહ્યો, અમે જમાઈ એહ; રયણ ચિંતામણિ સારિ, સુંદર તનુ સસનેહ. રૂપસુંદરી કહે છે, અમારા પણ પૂર્વ જન્મનાં પુણ્ય Bદયમાં આવ્યાં અને અમને આવા રત્ન ચિંતામણિ સરખા જમાઈની પ્રાપ્તિ થઈ. --- Page #68 -------------------------------------------------------------------------- ________________ ૩૦ સુણવા અમ ઈચ્છા ઘણી, એહનાં કુલ ઘર વારે; પ્રેમે તેહ પ્રકાશીએ, જેમહીસે અમ હુંસ રે. હી'સે= પામે, હ*સ : આત્મા, તે વખતે કમળપ્રભા આગળના વૃત્તાંત કહે છે અંગદેશમાં ચ'પાપુરી નામની મહાન નગરી છે. ત્યાં સિંહરથ નામે રાજા રાજ્ય કરે છે. તેને કમળપ્રભા નામની રાણી છે. રાજા અને રાણીની માટી ઉંમર થઇ પણ પુત્ર ન હતા. તેથી રાજા-રાણી ખૂબ દુ:ખી હતાં. પૂર્વ જન્મના પુણ્યના ઉદ્દયથી પુત્રની પ્રાપ્તિ થઇ. આખા નગરમાં પુત્ર જન્મના મોટા મહાત્સવ થયા. પુત્રનુ` નામ શ્રીપાલ રાખવામાં આવ્યું. શ્રીપાલની ઉંમર પાંચ વરસની થઈ તે વખતે પિતા શૂળ રાગની વેદનાથી અકાળ મૃત્યુ પામ્યા. કમળપ્રભા રાણી હૈયાફાટ રૂદન કરે છે. ચાધાર આંસુએ વિલાપ કરે છે. ઘણા દિવસે પસાર થઈ ગયા. મતિસાગર મંત્રી રાજમાતાની પાસે આવી કહે છે, “ કુવર હજી નાના છે. રડવાથી રાજ્ય ચાલે નહીં માટે રાજ્યની ધુરા હાથમાં લે.” રાજમાતા કહે છે : < કમળા કહે મંત્રી પ્રત્યે, હવે તુમે આધાર; રાજ્ય દ્રેઇ શ્રીપાલને, સફળ કરા અધિકાર.' શ્રીપાલના રાજ્યાભિષેક કરી અને હું મત્રીશ્વર ! રાજ્યની ધુરા શ્રીપાલ વતી તમે વહન કરે. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૩૧ રાજ ઠવી શ્રીપાલને ૨, વરતાવી તસ આણુ; રાજકાજ સિવ ચાલવે રૈ, મંત્રી બહુ બુદ્ધિ ખાણું. શ્રીપાલ કુવરના રાજ્યાભિષેક કરાવી મંત્રીશ્વર રાજ્ય ચલાવી રહ્યા છે. તે વખતે શ્રીપાલના કાકા અજીતસેને મંત્રી અને શ્રીપાલનેા ઘાત કરી રાજ્ય પચાવી પાડવાનું કાવત્રું કર્યુ. ખાનગી માણસેા પાસેથી મંત્રીને આ કાવત્રાના ખ્યાલ આવી ગયે. મ`ત્રી રાજમાતા પાસે આવીને કહે છે, ‘ શ્રીપાલના ઘાત કરવાનું કાવત્રું થયું છે. માતાજી તમે શ્રીપાલને લઈને જંગલમાં નાસી છૂટો. શ્રીપાલ જીવતા હશે તો કોઇ દિવસ પિતાનું રાજ્ય પાછુ મેળવશે. ગુપ્ત દરવાજેથી નાસી છૂટવાની બધી વ્યવસ્થા થઈ ગઈ છે.” ૮ રાણી નાડી એકલી, પુત્ર ચડાવી કેડ, ’’ પુત્રને કેડમાં બેસાડીને રાણી એકલી જ ગલમાં ચાલી નીકળી. ભયંકર જંગલમાં ઉજ્જડ માર્ગે રાણી ઘાર અંધારી રાત્રીએ દોડી રહી છે. જંગલી પશુઓના ભયાનક અવાજો ચારે તરફ થઈ રહ્યા છે. પગમાં કાંટા અને કાંકરા લાંકાવાથી લાહીની ધારાઓ ફૂટી રહી છે. ચાવીસ કલાક પહેલાં જે સુવર્ણના હિંડોળા ખાટ ઉપર હીંચતી હતી, સાનાના પલ`ગમાં સૂતી હતી, તે આજે રસ્તા ઉપર રખડતી બની ગઈ. જીવ ઉપર કર્મની પણ એક સત્તા ચાલી રહી છે. કસત્તાના પજામાંથી કોઈ છટકી શકતું નથી. Page #70 -------------------------------------------------------------------------- ________________ ૩૨ રડવડતાં રચણી ગામ ચઢી પથ શિર સુદ્ધ; તર્ક બાળક ભૂખ્યા થયા, માંગે સાકર દૂધ. આ પ્રમાણે આખી રાત્રી પસાર થઈ ગઈ. સવારે ધોરી માર્ગ મળી ગયા. તે સમયે બાળક ભૂખ્યા થયા. સાકર અને દૂધ માંગે છે. તે સમયે રડતા હૈયે રાણી કહે છે, “પુત્ર ! દૂધ અને સાકરને તે આપણને આસમાન અને જમીન જેટલું અંતર પડી ગયું. હવે તેા કુકશાનું ભેાજન મળે તેા પણ બરાસ મિશ્રિત ભાજન જેવુ સમજવાનું છે. ” રસ્તે જતાં કેઢિયાના ટોળાના મેળાપ થયા. કમળપ્રભાએ કાઢિયાના ટાળાના આશ્રય લીધેા. પાછળ અજીતસેનના નિકા આવી રહ્યા હતા. કેઢિયાના પ્રતાપે માતા અને પુત્રના બચાવ થઈ ગયા. કુષ્ટિ સંગતથી થયા, સુતને ઉંબર (કાઢના) રાગ, માડી મન ચિંતા ઘણી, કઠિન કરમના ભાગ. શ્રીપાલને કેઢિયાના ટોળામાં રહેવાથી કાઢને રાગ થઈ ગયે. આવા ભય કર રક્તપિત્તીયાના કોઢના રાગ થવાથી માતા ખૂબ દુઃખી થઈ. ઔષધ શોધવા માટે માતા દેશ-દેશાંતર ભટકી, અનેક દુઃખ ભાગવતાં ભાગવતાં અહીં આપના મેળાપ થયા. અને મારા જીવનમાં સુખની શરૂઆત થઈ. આ પ્રસ`ગ આપણુા જીન માટે મહાન તત્ત્વ સમ B Page #71 -------------------------------------------------------------------------- ________________ - - - - - - ૩૩ જાવે છે. પુત્ર ન હતું તેના કારણે સિંહરથ રાજા અને કમળપ્રભા રાણી અને દુઃખી હતાં. પુત્ર જન્મને આનંદ , પિતા મૃત્યુવશ થયા, મહાન દુઃખ આવ્યું. શ્રીપાલને રાજ્યાભિષેકને મહોત્સવ કર્યો, સુખ આવ્યું. જંગલમાં નાસી છૂટવું પડયું, મહાન કષ્ટ આવ્યું. શ્રીપાલને કઢને રોગ થયો, વધુ કષ્ટ આવ્યું. મયણ સાથે લગ્ન થયા પછી સિદ્ધચક્રની આરાધનાના પ્રભાવથી કોઢને રોગ નામશેષ થ, સુખ આપ્યું. માતા અને પુત્રને મેળાપ થયે, વધુ સુખ આવ્યું. સુખ અને દુઃખ આ રીતે વારાફરતી આવે છે. સુખ આવે છે ત્યારે મનુષ્ય લીન બને છે, ત્યાં તો દુઃખ આવીને ઊભું રહે છે, અને મનુષ્ય દીન બને છે. હવે દુઃખ કદી નહીં જાય તે કલ્પાંત કરે છે, ત્યાં તે પાછું સુખ આવે છે. તેમાં લીન બનવા જાય છે, અને ફરીથી દુઃખ આવે છે. જીવનમાં દુઃખને અતિરેક થાય છે, ત્યારે મનુષ્ય નિરાશ થઈ જાય છે. કેઈ વખત તે આપઘાત કરવા સુધીને વિચાર આવી જાય છે. પરંતુ સુખ અને દુઃખ બને મહેમાન છે. મહેમાન કેટલા દિવસ રહી શકે ! બને જવાનાં છે. એકલા સુખમાં પણ મનુષ્યને વિકાસ નથી. એકલા દુઃખમાં પણ મનુષ્યને વિકાસ નથી. બન્ને વારાફરતી આવે છે, ત્યારે વિકાસ થાય છે. સુખ આવીને જતું રહે છે ત્યારે બુદ્ધિમાન મનુષ્ય વિચારે છે કે આવ્યા પછી TUI Page #72 -------------------------------------------------------------------------- ________________ - - કદી ન જાય તેવું સુખ કયારે મળે ? જરા પણ દુઃખનું મિશ્રણ ન હોય તેવું સુખ કેવી રીતે મળે? અવ્યાબાધપણે ભેગવી શકાય તેવું સુખ કેવી રીતે મળે? તેવા સમયે સાચી જીજ્ઞાસા થવાથી જ્ઞાની ગુરૂને મેળાપ થાય છે અને સુખ અને આનંદને પરમ ભંડાર પિતાના આત્મામાં છુપાયેલો પડ્યો છે તેવું સમજાય છે અને સત્યને માર્ગ પ્રાપ્ત થાય છે. દુઃખ ન આવ્યું હોત તે સત્યને માર્ગ પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા કદી ન થાત. હકીકતમાં સુખની મેસમ સ્વર્ગમાં છે. દુ:ખની મેસમ નરકમાં છે. મનુષ્યજીવન તો ધર્મની માસમ છે. જ્યાં સુખ અને દુ:ખ બને આવે છે અને બન્નેમાં સમત્વ સાધીને ધર્મસાધના દ્વારા અવ્યાબાધ અનંત સુખ (મેક્ષનું મુખ) પ્રાપ્ત કરવાને માગ મળી શકે છે. દુઃખ સિવાય સુખની કિંમત સમજાતી નથી. ઉનાળામાં કેરીના રસના જમણ સાથે કારેલાનું કડવું શાક બનાવવામાં આવે છે. દૂધપાકના જમણ સાથે વાલની કડવી દાળ બનાવવામાં આવે છે. કારેલાનું કડવું શાક ખાધા પછી કેરીના રસની મીઠાશ વધી જાય છે. આ રીતે દુઃખ આવ્યા પછી જ સુખની કિંમત સમજાય છે, અને ત્યારે જ સમજુ અને બુદ્ધિમાન મનુષ્ય છેવટે અનંત અવ્યાબાધ, સ્વાધીન એવા આત્મિક સુખ તરફ વળે છે અને જિનકથિત માર્ગ પ્રાપ્ત કરીને અનંત સુખ અને આનંદનું BE Page #73 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ધામ આત્મતત્ત્વને પ્રાપ્ત કરે છે. શ્રીપાલનું પૂર્વ વૃત્તાંત સાંભળતાં મયણની માતા હર્ષોલ્લાસમાં આવી ગઈ. પોતાના ભાઈ (મયણાના મામા) પુણ્યપાલ જે ઉજજૈની નગરીમાં જ રહેતા હતા તેમને બેલાવી બધી હકીકત કહી સંભળાવી. પુણ્યપાલ આવીને ચારે જણાને પોતાના મહેલમાં લઈ જાય છે અને આનંદમાં દિવસે પસાર થઈ રહ્યા છે. . એક દિવસ પ્રજાપાલ રાજા (મયણના પિતા) ઉજજેની નગરીમાં ફરવા માટે નીકળ્યા છે. દૂરથી ઝરૂખા ઉપર નજર પડી. ઝરૂખામાં એક સ્ત્રી અને એક પુરુષ બેઠેલાં છે. રાજાએ સ્ત્રીને તે ઓળખી લીધી પિતાની પુત્રી મયણાસુંદરી જ છે. પરંતુ તેની સાથે કોઈ પરપુરૂષ બેઠેલો જોઈ રાજા મનમાં ખેદ કરે છે. ધિકાર છે મને કે ક્રોધના આવેશમાં પુત્રીને કેઢિયાની સાથે પરણાવી. અને તેને પર પુરૂષની સાથે રહેવાનો પ્રસંગે ઉપસ્થિત થયો. 1 પ્રજાપાલ રાજા બેદ કરી રહ્યા છે. માળ ઉપરથી તેમના સાળા પુણ્યપાલે જોયા અને નીચે આવીને કહે છે. રાજ પધારે મુજ ઘરે, જુઓ જમાઈ રૂ૫; સિદ્ધચક્ર સેવા ફળી, તે કહ્યું સકલ સરૂપ. હે રાજન ! ઉપર પધારો અને આપણા જમાઈનું LL રૂપ તે જુઓ ! પ્રગટ પ્રભાવી શ્રી સિદ્ધચક્રજીની સેવા Page #74 -------------------------------------------------------------------------- ________________ - - - - - ૩૬ ફલદાયી થઈ છે. એમ કહી ટૂંકમાં સઘળી હકીકત કહી સંભળાવી. રાયે આવી ઓળખે, મુખ ઈંગિત આકાર; મન ચિંતે મહિમાનિલ, જૈન ધર્મ જગ સાર. બનેલી હકીકત સાંભળી પ્રજાપાલ રાજા મયણસુંદરી પાસે પોતાની ભૂલની કબૂલાત કરે છે. મયણું તે સાચી કહી, સભા માંહે સવિ વાત, મેં અજ્ઞાનપણે કહ્યું, તે સઘળું મિથ્યાત. હે મયણતે રાજસભામાં જે વાત કહી હતી તે વાત સાચી છે. મેં અજ્ઞાનપણે કહ્યું તે મારી વાત ખોટી છે. પિતાએ કહેલું કે “હું જેના ઉપર તુષ્ટમાન થાઉં છું તેને બધું જ આપી શકું છું, હું જેના ઉપર રોષાયમાન થાઉં છું તેનું બધું જ પડાવી લઈ શકું છું.” તે વખતે મયણાએ કહેલું કે “મનુષ્ય પોતાના કર્મ અનુસાર સુખ અને દુઃખ પ્રાપ્ત કરે છે.” તે વખતે ક્રોધના આવેશમાં આવી ગયેલ રાજા હવે પિતાની ભૂલની કબૂલાત કરતાં કહે છે – હે પુત્રી ! મેં તને દુખી કરવા માટે ઈરાદાપૂર્વક કેઢિયાની સાથે પરણાવી, પરંતુ દુઃખ મટીને સુખ થયું તે તારા ધર્મને પ્રભાવ છે.” તે વખતે મયણા જે કહે છે તે આપણું સર્વના જીવનમાં ઉપયોગી છે. મયણા કહે સુણે તાતજી, ઈહાં નહી તુમ વાંક, જીવ સયલ વશ કમને, કેણ રાજા કેશ રાંક. == = -- - -- -- | - - - Page #75 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - T I - - - | પિતાજી! આ જે કાંઈ બન્યું તેમાં આપનો કે દેષ નથી. મારા કોઈ અશુભ કર્મના ઉદયથી આ પરિસ્થિતિનું સર્જન થયું છે. વળી આપને પણ મેહને પરવશ || થવાથી આવેશ આવ્યું તેમાં પિતાજી ! આપને દેષ નથી. આપ પણ કર્મને પરવશ હતા. રાજા અને રંક સૌ કર્મને પરવશપણે વતી રહ્યા છે. જેના હદયમાં ધર્મ છે, જેના હૃદયમાં ભગવાન છે, તે કોઈને પણ ગુનેગાર ગણતા નથી. જ્યાં સુધી આપણું અશુભ કર્મ ઉદયમાં ન આવે ત્યાં સુધી આપણું અનિષ્ટ કરવાને કઈ સમર્થ બની શકતું નથી. કોઈ કદાચ આપણા અનિષ્ટમાં નિમિત્ત બની શકે છે, પરંતુ આપણું અનિષ્ટ આપણાં અશુભ કર્મના ઉદયથી જ થાય છે. મુંબઈ શહેરમાં બે મિત્રો હતા. પરસ્પર દઢ મૈત્રી, હતી. એક મિત્રે પિતાને રહેવાને બ્લેક (મકાન) બીજા મિત્રને એક લાખ ત્રીસ હજારમાં ફનિચર ટેલિફેન સાથે વેચાણ આપે. દશેરાના દિવસે રહેવા જવાનું મુહુર્ત હતું. પૈસા આપી દીધા અને બ્લેકની ચાવી પણ વેચાણ આપના મિત્રના ત્યાં જ રાખી. રહેવા જવાનું હશે ત્યારે મંગાવી લઈશું. રહેવા જવાના આગળના દિવસે વેચાણ આપનાર ! મિત્રના ત્યાંથી ચાવી મંગાવી બ્લેક ખેલીને જુએ છે તો ફરનીચર ટેલિફેન નથી. વેચાણ લેનાર મિત્ર વિચાર કરે, છે કે મારા મિત્રે મારે વિશ્વાસઘાત કર્યો. ફરનિચર ટેલિફાન III = = = = t - - - - - - - - - - - - - Page #76 -------------------------------------------------------------------------- ________________ ૩૮ સાથે વેચાણ આપેલું. તેને તે વસ્તુએ લઈ જવી હતી તે પૂછ્યુ તા જોઇએ ને ? મારા મિત્ર બહુ જ ખરાબ માણુસ નીકળ્યા. તેણે મારું. ફર્નિચર લઈ લીધું. બહુ જ ખરામ માસ.... આખા દિવસ મનમાં વિચાર કર્યાં જ કરે છે. મિત્ર અહુ ખરાબ” એ વિચારથી મન ઘેરાઈ ગયું. થાડા દિવસમાં તા માંદા પડી ગયા. ડૅાકટરના ત્યાં લઈ ગયા. ડોકટરે કહ્યુ, શરીરમાં કોઈ રાગ નથી. પ્રતિદિન માંદગી વધવા લાગી. કેઇની સલાહથી માસિક ચિકિત્સકના ત્યાં લઈ ગયા, તે પણ કાંઈ શેાધી શકયા નહીં, છેલ્લુ માનસિક ચિકિત્સકે પૂછ્યું. તમારે હમણાં થોડા દિવસમાં કાઇની સાથે ઝઘડા-લડાઈ કાંઈ થયુ છે ? ત્યારે કહે છે “મારી મિત્ર બહુ જ ખરાબ માણસ છે તેણે મારા વિશ્વાસઘાત કર્યો. મારૂ ફર્નિચર ટેલિફેશન લઇ ગયા,” ડૉકટરે શેાધી કાઢયુ અને તેની પત્નીને ખેલાવીને બધી હકીકત પૂછી લીધી. ડાકટર હવે પેલા ભાઇને કહે છે “ કેટલા રૂપિયાનુ નિચર હતુ ? ” “ અંદાજે ૨૫ થી ૩૦ હજારનુ હશે “ તમે શ્રીજી' બનાવી લાગે?'' "" હું પણ એણે મારૂ લીધુ.. કેમ ? બહુ જ ખરાખ માણુસ, અવસરે જોઇ લઈશ,' દ્વેષ ભરેલાં વચનો તેણે કહ્યાં, ડૅાકટરે તેની પત્નીને કહ્યું “એક તરફ ૨૫ હજારનું નિચર છે. બીજી તરફ તમારા પતિનુ' જીવન છે. એમાંથી Page #77 -------------------------------------------------------------------------- ________________ D એક પસંદ કરી . “મારે તે પતિનું જીવન જોઈએ. ફરનિચરની મારે કાંઈ પડી નથી.” અને એ વિચાર કરી નવું ફરનિચર બનાવી લેવાનું નક્કી કર્યું. ડોકટરની સલાહ મુજબ ફરનિચર લઈ જનાર મિત્રને વિચાર છેડી દીધે. મન ઉપરથી ભાર ઓછો થઈ ગયો. તબિયત ધીમે ધીમે સુધરવા માંડી.. એક દિવસ ડોકટર ખબર લેવા આવ્યા. પેલા ભાઈએ કહ્યું, તબીયત હવે સુધરતી છે. પણ પહેલાં જેવી નથી. મૂળ સ્થિતિ હજી નથી આવી. ડૉકટરે કહ્યું, એક કામ કરે, મૂળ સારી સ્થિતિ આવી જશે. “તમારા મિત્રનું ભલું થાએ, તેનું સારૂં થાઓ, તેનું કલ્યાણ થાઓ, આવા વિચાર શરૂ કરે. તમારું અસલ આરોગ્ય પ્રાપ્ત થશે.” પેલા ભાઈએ વિચાર્યું કે ફરનિચર હવે નવું બનાવી લીધું છે. તેનું સારૂં ચિંતવવામાં કેઈ નુકસાન નથી. તેને મિત્રનું ભલું ચિંતવવાનું શરૂ કર્યું. થોડા વખતમાં મૂળ આરોગ્ય પ્રાપ્ત થયું. ફરનિચર લઈ જનાર મિત્ર બહુ મુશ્કેલીમાં આવેલો તેથી તેને ફરનિચર વેચી નાખેલું. હવે તેની પરિસ્થિતિ છેડી સુધરી અને તે ઘોડા રૂપિયા ભેગા થયેલા તે લઈને મિત્રના ત્યાં આપી ક્ષમા યાચે છે. મિત્ર કહે છે ભાઈ “પૈસાની જરૂર નથી. તારૂં સારૂ Lી અને ભલું થાય તે જ મારી ભાવના છે.” Page #78 -------------------------------------------------------------------------- ________________ - -- , - આ દષ્ટાંત આપણું જીવનને બહુ જ મહત્વને પાઠ શિખવાડે છે. આપણે રસ્તે જતા હોઈએ, અંધારામાં લાઈટ બંધ થઈ જવાથી થાંભલા સાથે માથું અથડાઈ ગયું. મનમાં ને મનમાં થાંભલા ઉપર રોષ કર્યો. પરંતુ થાંભલા તરફથી સામે કઈ પ્રત્યાઘાત (Reaction) આવતું નથી. કદાચ કઈ જીવ અડફેસ્માં આવી ગયે, આપણા જીવનમાં નુકસાન થવામાં કઈ માણસ નિમિત્ત બની ગયે, ત્યારે આપણે મનમાં ગાંઠ વાળીએ છીએ કે આ માણસે મારૂં નુકસાન કર્યું છે, અવસરે જોઈ લઈશ.” થાંભલા તરફથી સામે કેઈ પ્રત્યાઘાત આવે નહિ, પરંતુ આ રીતે કે માણસને આપણું મનના બંધનમાં આપીએ છીએ. “આ માણસે મારૂં નુકસાન કર્યું છે. અવસરે જોઈ લઈશ.” ત્યારે માણસમાં જે ચૈતન્ય શક્તિ છે, પરમાત્માના જેવું ચિતન્ય સત્તાએ તેનામાં રહેલું છે, તે ચિતન્યનું આપણું ઉપર એવું દબાણ આવે છે કે આપણે કોઈ દિવસ શાન્તિ ભેગવી શકતા નથી. - - - - - - ----- - હવે જે આપણે શાતિ જોઈતી હોય તો કોઈ એકાદ માણસને પણ આપણુ મનના બંધનમાં I આપણે બાંધી રાખ્યો હોય તો આજે ને આજે તેના ત્યાં જઈ ક્ષમાપના કરી લેવી જોઇએ. ભૂલ સામી વ્યક્તિની હેવા છતાં આપણે તેના ત્યાં જઈ “ભાઈ મારી ભૂલ છે. તું મને ક્ષમા આપી. ત્યારે સામે માણસ !!! કહે છે. “મારી ભૂલ છે ક્ષમા આપે પરસ્પર ક્ષમાપના Page #79 -------------------------------------------------------------------------- ________________ ૧ થતાં અશાન્તિનુ કારણ દૂર થાય છે ત્યારે શાન્તિના અનુભવ થાય છે. મયણાને ઈરાદાપૂર્વક દુઃખી કરવા પિતાએ કાઢિયાને પરણાવેલી, છતાં પિતા જ્યારે ભૂલની કબૂલાત કરે છે ત્યારે મયણા કહે છે. “પિતાજી! આપના દોષ નથી. મારા કાઈ અશુભ કર્મના ઉદયથી આપના મનમાં આ વિચાર ઉત્પન્ન થયા હશે.” जारिस सिद्धसहायो तारिस भावी re सव्वजीवाणं । एयं सिद्धंतरुई कायव्वो भव्वजीवेहिं ॥ (सिद्धप्राभृतटीका) “ સિદ્ધ ભગવંતનું જેવું સ્વરૂપ છે તેવું જ સ્વરૂપ જગતના જીવમાત્રમાં છે. ” આ ભાવ માક્ષમાર્ગમાં અનિ વાય છે. ચારિત્ર અને સામાયિકનું મૂળ પણ આ ભાવ જ છે. જગતના જીવા સાથે આપણા એક વિશિષ્ટ સંબંધ છે, તેનું જ્ઞાન વવવોથ્રો નીવાનામ્’ સૂત્રથી થાય છે. એક જીવને ખીજા જીવ સાથે સંબંધ છે. કોઈપણુ જીવ સાથે અનુકૂળ સોંબંધ રાખીએ તે અનુગ્રહ થાય છે. તેની સાથે પ્રતિકૂળ સબંધ રાખીએ તા નિગ્રહ થાય છે. એક કીડીને મારવાના પરિણામ નરકાદિ ગતિનું કારણ બને છે. એક કીડીને બચાવવાના પરિણામ સ્વર્ગાદિનુ કારણ અને છે. જીવાના પરસ્પર સબધથી ભાવિત થવાથી આત્મામાં સર્વ જીવ સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર ઉત્પન્ન થાય છે અને તેમાંથી મહાત્રતા ક્ષમાદિ ધર્મો ઉત્પન્ન થાય છે. ‘ સબ્જે ' Page #80 -------------------------------------------------------------------------- ________________ લવા દંતકથા” જે જિનશાસનનું મૂળભૂત હૃદય છે, ત્યાં સુધી પહોંચી શકાય છે. અને सधभूअप्पभूअस्स सम्मं भूआई पासओ। આ દશવૈકાલિકનું સૂત્ર સર્વ જીવ સાથે આત્મસમાન ભાવથી ભાવિત બનીને આશ્રવનાં દ્વાર બંધ કરવાનું કહે છે. તે ભાવ આપણને પંચ પરમેષ્ઠિના ધ્યાનથી–નમસ્કારથી, મળે છે, કારણ કે અરિહંત, સિદ્ધ ભગવંતો તે ભાવની પરાકાષ્ઠાએ પહોંચેલા છે. Communion of Cosmos ના સિદ્ધાંતને જીવનમાં લાવવા માટેનું પરમ સાધન–જેના હૃદયમાં જગતનાં જીવમાત્ર પ્રત્યે પૂર્ણ કરૂણા છે તે અરિહંત પરમાત્માની ઉપાસના છે. તે ઉપાસનાથી પરમાત્માના હદયમાં રહેલા સર્વ જીવ સાથે મિત્રી અને કરૂણા ઉત્પન્ન થાય છે. Unity with Universe સધાય છે. અપરાધીનું પણ જે અશુભ ચિંતવતે નથી તે સમ્યગ્દર્શનને પરિણામ છે. મયણનું સમ્યગદર્શન બાલ્યાવસ્થાથી નિર્મળ હતું. તેના કારણે કટીના સમયે પણ પિતાની ભૂલ નથી જેતી. પિતાના અશુભ કર્મના ઉદયને || જ જુએ છે. જે ધર્મ મિત્રીભાવપૂર્વક કરવામાં આવે છે. તે જ સાચે ધર્મ બની શકે છે. मैत्र्यादिभावसंयुक्तं तद् धर्म इति कीत्यते Page #81 -------------------------------------------------------------------------- ________________ જી ४३ પ્રજાપાલ રાજા શ્રીપાલ અને મયણાને પિતાના મહેલમાં મોટા મહત્સવપૂર્વક પ્રવેશ કરાવે છે.' ઘરે જમાઈ મહેસૂવે, તેડી આવ્યા રાય, સંપૂરણ સુખ ભોગવે, સિદ્ધચક્ર સુપસાય. આ વાત ઉજેની નગરમાં પ્રસિદ્ધ થતાં સર્વત્ર જિનશાસનની પ્રભાવના થઈ. ખંડ ખંડ મઠે જિમ ખંડ, શ્રી શ્રીપાલ ચરિત્ર અખંડ; કીર્તિવિજય વાચકથી લહ્યો, પ્રથમ ખંડ એમ વિનયે કો. ઉપાધ્યાય વિનયવિજયજી મહારાજે રચેલ શ્રીપાલ મહારાજાના રાસને પ્રથમખંડ અહીં પૂર્ણ થશે. U પ્રથમ ખંડ સંપૂર્ણ BE મારે ઉપગ બગાડયો માટે હું બગડશે તેવું માનીને ઉપયોગી સુધારનાર આલંબન લેવા. નવકાર અને નવપદ ઉપયોગ, સુધારવા માટેનાં શ્રેષ્ઠ આલંબને છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ CİNASAASAASAHAAN OSAHHHHHHHHHHHHHSOGOS શ્રીપાળ અને મયણનાં આધ્યાત્મિક જીવન રહસ્યો * દ્વિતીય ખંડ * MMMMMMMMMMMMMMMMMMMS એક દિવસ શ્રીપાલકુંવર ઉની નગરીમાં ફરવા નીકળે છે. શ્રીપાલકુંવર કેવા શેભે છે? પૂર્ણિમાના ચંદ્ર જેવું મુખ, અષ્ટમીના ચંદ્ર જેવું લલાટ, અમૃત ભરેલાં કાળાં જેવા નેત્ર, લાલ પરવાળાના વર્ણવાળા હેઠ, દાડમની કળી જેવા દાંત, શંખના જે મને હર કંઠ, વિશાળ હદય, લાંબી ભૂજાઓ, કેસરી સિંહ જેવી પાતળી કેડ, સુવર્ણના જેવા વર્ણવાળું શરીર, મુખમાંથી પુષ્પ ખરતાં હોય તેવી વાણી, મેઘના જે ગંભીર સ્વર છે જેમને એવા શ્રીપાલના અંગે અગમાંથી પરમાત્માના ધ્યાનનો પ્રભાવ પ્રકાશી રહ્યો છે. પ્રત્યેક શ્વાસે પરમાત્માનું મરણ છે. હૃદયના પ્રત્યેક ધબકારે નવપદને જાપ જપાય છે. જેના લેહીના અણુએ અણુમાં નવપદજી ભગવંત વ્યાપી ગયા છે. જેના રેમે રેએ પરમાત્માની ભક્તિની ઝલક છે, જાણે સાક્ષાત Page #83 -------------------------------------------------------------------------- ________________ ૪૫ સિદ્ધચકને પ્રત્યક્ષ પ્રભાવ આવા શોભી રહ્યા છે શ્રીપાલકુંવર. જીવતે ને જાગતે સિદ્ધચકનો પ્રભાવ જોઈ સૌ કેઈ ધર્મને મહિમા ગાય છે. તે જ આ ઉજજેનનગરી છે જેના બજારમાં પસાર થતા શ્રીપાલના શરીરમાંથી કેહના રોગની રસી કરી રહી હતી, જેની પાછળ છેકરાં ધૂળ ઉડાડતાં હતાં, જેની પાછળ કૂતરાં ભસતાં હતાં. તે જ માણસમાં અને તે જ ભવમાં સિદ્ધચક્રને હદયમાં લાવતા થયેલ ફેરફાર જોઈ અરિહંત પરમાત્માના શાસનની પ્રભાવના સર્વત્ર થઈ રહી છે. ધર્મની નિંદા કરનારા પ્રભાવના કરનારા બન્યા છે. લોકહૃદય ધર્મનું પ્રત્યક્ષ ફળ જોઈ ધર્મ પ્રત્યે અનુકૂળ ભાવેથી ઊભરાઈ રહ્યું છે. આપણે પણ શ્રીપાલ અને મયણા બનીએ તેવું આ ગ્રંથનું અધ્યયન કરનાર આપણને પણ થાય છે. નવપદની આરાધના અને દયાનના પ્રભાવે કોઢિયામાંથી શ્રીપાલ બન્યા. આપણને પણ આઠ કમને કેઢ છે. નવપદજીની અનન્યભાવે ભક્તિ અને ધ્યાન કરીશું તો આપણે પણ આઠ કર્મને કોઢ નાશ પામશે. આપણે પણ નિરંતર નવપદને હદયમાં ધારણ કરી શ્રીપાલ અને મચણ બની નવમાં ભવે મોક્ષે જઈ શું. - શ્રીપાલકુંવર ઉજજૈનીના રાજમાર્ગ ઉપરથી હાથી ઉપર બેસીને પસાર થઈ રહ્યા છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ ચેક ચેક ચહુટે મલ્યા, રૂપે મોહ્યાં લોક મહેલ ગેખ મેડી ચડે, નર નારીના થેક. અલકાપુરી જેવી ઉજેની નગરીના ચોકે ચહુટે લોકોનાં ટેળે ટોળાં શ્રીપાલકુવરને જેવા એકઠા થયાં છે. નરનારીના સમૂહે તે મહેલ ઉપર ઝરૂખામાં અને મેડી ઉપર ચડીને શ્રીપાલકુંવરને જોઈ રહ્યાં છે. તે સમયે ભેળી બાલિકા પિતાની માતાને પૂછવા લાગી. મુગ્ધા પૂછે માયને, માય એ કુણ અભિરામ; ઈન્દ્ર ચંદ્ર કે ચકવી, શ્યામ રામ કે કામ ? માય કહે મોટે સ્વરે, અવર મ ઝંખે આલ; જાય જમાઈ રાયને, રમવા કુંવર શ્રીપાલ. મા જરા મોટા અવાજથી કહે છે “ આપણું રાજાના જમાઈ કીડા કરવા જઈ રહ્યા છે.” તે સાંભળતાં– વચન સુણી શ્રીપાલને, ચિત્તમાં લાગી ચોક, ધિક્ સસરા નામે કરી, મુજ ઓળખાવે લોક. ધિક્કાર છે મને કે આ નગરમાં હું સસરાના નામે ઓળખાઈ રહ્યો છું. મનમાં નીતિનું વચન વિચારે છે. ઉત્તમ આપ ગુણે સુણ્યા, મનિઝમ બાપ ગુણેણ, અધમ સુણ્યા માઉલ ગુણે, અધમાધમ સસુરેણ. પિતાના નામે ઓળખાય તે ઉત્તમ, બાપને નામે ઓળખાય તે મધ્યમ, અમુકને ભાણિયે એમ મામાના | Page #85 -------------------------------------------------------------------------- ________________ ૪૭ નામે ઓળખાય તે અધમ અને સસરાના નામે આળખાય તે અધમામાં ધમ, “ કોઈ લૌકિક કળા આવડતી હોય તેવા માણસ પણ પેાતાના નામે ઓળખાય છે. નાટકના એક્ટર પણ પોતાના નામે ઓળખાય છે. માટે આગળ થેાડું વધારીયે ભગવાનના નામે ઓળખાય તે ઉત્તમામાં ઉત્તમ, ’ શ્રીપાલ અને મયણા મુનિસુવ્રતસ્વામી ભગવાનના વખતમાં થઈ ગયા. ભગવાન મહાવીર સ્વામીના પ્રથમ ગણધર અનંત લબ્ધિનિધાન ગૌતમ મહારાજા પદાની સમક્ષ શ્રીપાલ અને મયણાનું દૃષ્ટાંત નવપદનું ધ્યાન કેવી રીતે કરવુ ” તે અંગે આપે છે. પરમાત્માના નામે-સિદ્ધચક્રના નામે શ્રીપાલ મહારાજાની પ્રસિદ્ધિ છે • "" ભગવાનના નામે ઓળખાય તે ઉત્તમેામાં ઉત્તમ છે. શ્રીપાલકુમાર રાજમહેલમાં પાછા આવ્યા. ખેલતા નથી, ચાલતા નથી, ખાતા નથી, પીતા નથી, સૌ પૂછે છે થયુ છે શુ? કાંઈ માલતા નથી. પ્રજાપાલ રાજા આવીને પૂછે છે “ તમને થયું છે શું? કાઈ એ તમારૂ" અપમાન કર્યુ છે ? કોઇએ તમારી આજ્ઞા નથી માની ? તમારા પિતાનું ચ’પાનગરીનુ રાજ્ય પાછુ' લેવું હોય તેા યુદ્ધની નાખતા વગડાવી પ્રયાણ કરીએ.” શ્રીપાલ કહે છે “ કુવર કહે સસરા તણે, અળે ન લીજે રાજ રે; આપ પરાક્રમ જિહાં નહી, તે કુણ આવે કાજ રે”. mez R Page #86 -------------------------------------------------------------------------- ________________ - - ૪૮ * સસરાના સિન્ય બળથી પિતાનું રાજ્ય પાછું લેવું નથી. મારી ભુજાબળથી હું પિતાનું રાજ્ય પાછું મેળવીશ. મને દેશાંતર જવાની ઈચ્છા છે.” માતાની પાસે આવી આશીર્વાદ માંગે છે. માતા કહે છે “હે વત્સ હું તારી સાથે આવીશ. જીવનમાં ઘણું દુઃખ ભેગવ્યાં પછી તારો મેળાપ થયો છે. હવે હું તને એકલે નહીં જવા દઉં.” માતાજી! આપ સાથે હશે તે પગબંધન થશે. હું વહેલી તકે કાર્ય સિદ્ધિ કરીને પાછો આવીશ. આશીર્વાદ આપે માતાજી!” માય કહે કુશલા રહે, ઉત્તમ કામ કરજે રે; ભુજ બલે વયરી વશ કરી, દરિસણ વહેલું દેજે રે. હે વત્સ! હે મારા પ્રાણથી પણ અધિક પુત્ર! “સુખ પૂર્વક પધારે. સદા કુશળ રહે. કાર્યસિદ્ધિ કરી વહેલા પાછા આવજે. રસ્તામાં સંકટ કે કષ્ટ આવે ત્યારે પ્રગટ પ્રભાવી નવપદનું ધ્યાન કરજો.” માતાએ આશીર્વાદ આપ્યા, કુમકુમનું તિલક કરી અક્ષતથી વધાવ્યા. આ પ્રસંગ આપણું જીવન માટે મહત્તવને છે, માતાએ આશીર્વાદમાં સંકટ-કષ્ટ આવે ત્યારે નવપદનું ધ્યાન કરવાની પ્રેરણા આપી. સાત પ્રકારના ભય અને આઠ પ્રકારના કર્મ મનુષ્યના માથે દંડો લઈને ઊભેલાં છે. કયા સમયે કેવા ભયગ્રસ્ત વાતાવરણમાં ફસાવું પડશે. કયા સમયે કેવા ! . * . . - - - - - - - - - - - - - Page #87 -------------------------------------------------------------------------- ________________ ૪૦ કર્મનો ઉદય આવશે તે કોઈને પણ ખબર નથી. પરંતુ સાતે પ્રકારના ભય અને આઠે પ્રકારના કર્મને મૂળમાંથી ઉખેડવાને સમથ એવા જિનેશ્વર ભગવંત જેના હૃદયમાં બિરાજમાન છે તેનું અનિષ્ટ કે કરી શકતું નથી. છેલ્લે માતા કહે છે “શ્રી સિદ્ધચકજીના અધિષ્ઠાયક દેવદેવીઓ માર્ગના વિષે તમારૂં સદા રક્ષણ કરેશે.” શ્રીપાલ હવે મયણુની પાસે આવે છે. ત્યારે મયણા | - હવે મયણા ઈમ વિનવે, તુમશુ અવિહડ નેહ, અળગી એક ક્ષણ નહી રહું, તિહાં છાયા જિહાં દેહ. સ્વામીનાથ ! તમારી સાથે મારે અવિહડ પ્રેમ છે. એક ક્ષણ પણ તમારાથી હું જુદી નહી રહે. આ૫ દેહ છે હું આપની છાયા છું. છાયા તે હંમેશાં દેહની સાથે જ રહે છે. હું આપની સાથે આવીશ. અગ્નિ સહેવે સોહિલ, વિરહ દોહિલો હોય; કંત વિ છેહી કામિની, જલણ જયંતી જેય. અગ્નિ સહન કરે સહેલું છે. પતિના વિરહ સહન કર દુષ્કર છે. માછલીને પાણીની બહાર કાઢવામાં આવે ત્યારે જે સ્થિતિ થાય છે તેવી સ્થિતિ પતિના વિરહમાં સતી સ્ત્રીની થાય છે. માટે સ્વામીનાથ ! હું આપની સાથે આવીશ.” -- ---- -- - - - - - - - - Page #88 -------------------------------------------------------------------------- ________________ ૫૦ શ્રીપાલ કહે છે “તું સાથે હઈશ તો કાર્યસિદ્ધિમાં ઘણે વિલંબ થશે. હું જલદીથી કાર્યસિદ્ધિ કરીને પાછો આવીશ. વળી માતાજી પણ ઘરમાં એકલાં છે. તું માતાજીની સેવામાં રહી જા.” શ્રીપાલ અને મયણાને સંબંધ શરૂ થયે ત્યારથી અહીં સુધી મયણાની ઉત્તમ પ્રેરણા મુજબ શ્રીપાલે કહ્યું છે. હવે મયણાને સાથે જવું છે. શ્રીપાલને સા. લઈ જવાની ઇરછા નથી. પુરૂષનું કહ્યું સ્ત્રીએ કરવું કે સ્ત્રીનું કહ્યું પુરૂ કરવું? આ વિવાદ આપણા જીવનમાં પણ કેઈક દિવસ આવે છે. હકીકતમાં તો સ્ત્રી અને પુરૂષ બને જુદા છે. લગ્ન થયા પછી બંને એક બને છે. એકબીજાના પ્રેરક અને પૂરક બને છે. પરંતુ જ્યારે બેમાંથી એકના મનમાં હું કહું તેમજ થવું જોઈએ એવો અધિકાર ભોગવવાનો અહંકાર જાગૃત થાય છે ત્યારે બન્નેનું જીવન નિષ્ફળ બની જાય છે. મોટા ભાગે ઘરોમાં સ્ત્રીઓમાં પ્રેમ અને કોમળતાની લાગણું હોવાના કારણે પુરૂષ આડકતરી રીતે સ્ત્રીની ઈરછા મુજબ ચાલતું હોય છે. પરંતુ જ્યારે સ્ત્રીના મનમાં “હુ કહું તેમ થવું જોઈએ તેવો અહંકાર જાગૃત થાય છે ત્યારે તેનું સ્ત્રીત્વ નાશ પામી જાય છે.” મય હવે જે કહે છે તે ઉપરથી વધુ સમજાય છે. મન પાએ મયણા કહે, પિયુ તમ વચન પ્રમાણ છે પિંજર સૂનું પડ્યું, તુમ સાથે મુજ પ્રાણ.” Page #89 -------------------------------------------------------------------------- ________________ આપ “ સ્વામીનાથ ! આપનું વચન મને પ્રમાણ છે. સુખપૂર્વક પધારો. આ દેહ રૂપ પાંજરૂ અહી સૂનું પડયું છે. મારા પ્રાણ તે આપની સાથે જ રહેશે. ” મયા વિદાયનું ગીત ગાય છે. 66 ૫૧ વાલમ વહેલા ૨ે આવજો, કરો માહરી સાર રે, "" સ્વામીનાથ ! આપ જલદી જલદી કાર્યસિદ્ધિ કરીને પાછા આવશે અને અમારી સારસભાળ લેજો, આજથી હું એકાસણાનું પચ્ચક્ખાણુ કરીશ. સચિત્ત વસ્તુને ત્યાગ કરીશ. ભૂમિ ઉપર સંથારા કરીશ. પરમાત્માની ભક્તિના કાર્ય સિવાય સ્નાન અને શણગારની સજાવટ નહી કરૂં, “તે દિન વળી કદી આવશે. જીહાં દેખીશ પિયુ પાય રે,” તે દિવસ કથારે આવશે કે પ્રિયતમના ચરણનો પુનઃ દન કરીશ. વિરહની વેદના વારશું, સિદ્ધચક્ર સુપસાય રે. વાલમ૦ પતિનાં વિરહની વેદ્યના સહન કરવી અતિ દુષ્કર છે, છતાં શ્રી સિદ્ધચક્ર ભગવતના પ્રભાવથી વિરહની વેદનાનુ પણ હુ... નિવારણ કરીશ, વિરહની વેદનાના નિવારણમાં પણ મયા સિદ્ધચક્રના પ્રભાવ જુએ છે, શ્રી સિદ્ધચક્રને કેન્દ્રમાં રાખીને શ્રીપાલ અને મયણા પોતાનું જીવન ચલાવે છે, જે પરમાત્માને કેન્દ્રમાં રાખી જીવન ચલાવે છે, તેને સર્વ કાંઈ આવી મળે છે. શ્રીપાલકુંવરે વિજયમુર્હુતે. ચંદ્રનાડીમાં સ્વર ચાલે Page #90 -------------------------------------------------------------------------- ________________ પર - - - છે તે સમયે હૃદયમાં પરમાત્માનું સ્મરણ કરી પ્રયાણ કર્યું. રસ્તામાં પર્વત ઉપર કેટલાક પુરૂષે સુવર્ણ સિદ્ધિ કરી રહ્યા હતા, પણ કાર્ય સિદ્ધ થતું ન હતું. હૃદયમાં નિરં. તર નવપદજી ભગવાનને ધારણ કરનાર શ્રીપાલકુંવરની દષ્ટિના પ્રભાવથી કાર્ય સિદ્ધિ થઈ સુવર્ણ સિદ્ધિ કરનાર માણસ શ્રીપાલકુવરને કહે છે-આપના પ્રભાવથી આ સુવર્ણની પ્રાપ્તિ થઈ તેમાંથી તમે ગ્રહણ કરે. બે પ્રકારના મનુષ્યો હોય છે. એક છે Self centred. oflot God Centred. 313 Hglou Halal જાતને કેન્દ્રમાં રાખી જીવન જીવે છે તે self-centred. બીજે મનુષ્ય પરમાત્માને કેન્દ્રમાં રાખી જીવન જીવે છે તે છે God centred. પહેલા પ્રકારનો મનુષ્ય હંમેશાં કહે છે. “I lack you give me”મારી પાસે નથી તમે મને આપો. તે બધે જ માગતે ફરે છે. બીજા પ્રકારને મનુષ્ય કહે છે. “I have use me” મારી પાસે છે તમે તેને ઉપયોગ કરે. શ્રીપાલ પરમાત્માને કેન્દ્રમાં રાખી જીવન ચલાવે છે. શ્રીપાલે સુવર્ણ સિદ્ધિ કરનારને મદદ કરી. જ્યારે તે સોનું આપે છે, ત્યારે શ્રીપાલકુંવર કહે છે મારે સુવર્ણની જરૂર નથી. એ ભાર કેણ ઉપાડે. શ્રીપાલના હૃદયમાં પરમાત્મા છે. સેનું પણ તેને ભાર રૂપ લાગે છે. પરમાત્માને કેન્દ્રમાં રાખી શ્રીપાલ પિતાનું જીવન જીવે છે તિથી પરમાર્થ અને પરોપકાર તેના જીવનમાં વણાઈ ગયા છે. - શ્રીપાલને ભરૂચ બંદરે ધવલ શેઠને મેળાપ થાય છે - ~ .. ' * * * - - - - - - Page #91 -------------------------------------------------------------------------- ________________ - - - ---- પણ ૫૩ - - . - . - - - - - છે. ધવલના થંભી ગયેલા પાંચ વહાણ શ્રીપાલ નવપદજીના પ્રભાવે ચલાવી આપે છે. ધવલની સાથે તેના વહાણમાં દરિયાઈ મુસાફરીએ નીકળે છે. પાંચસો વહાણને કાફલો બમ્બરકુલ બંદરે આવી પહોંચે. ધવલ શેઠ બંદર ઉપર દાણુ (જકાત) ચુકવવાની ના પાડે છે. તેથી બમ્બરકુલ બંદરના મહારાજાના સૈનિકોએ ધવલને પકડીને ઊંધે લટકાવ્યો. ધવલશેઠને બંધનમાંથી છોડાવવાના બદલામાં શ્રીપાલકુંવર હવે અઢીસો વહાણના માલિક બન્યા છે. બમ્બરરાજા શ્રીપાલનું પરાક્રમ જોઈને મહાન પુરૂષ છે તેમ સમજીને પિતાના નગરમાં લઈ જાય છે. ખૂબ પ્રેમપૂર્વક પિતાની પુત્રી મદનસેન શ્રીપાલની સાથે મોટા મહત્સવ પૂર્વક પરણાવે છે, અને પહેરામણીમાં અઢળક | ધન આપે છે. અઢીસે વહાણ ધવલશેઠનાં અને અઢીસે વહાણ શ્રીપાલકુંવરનાં. આ પાંચસો વહાણને કાફલો રત્નદ્વીપના કિનારે આવીને ઊભે છે. બન્નેના તંબુ બંધાઈ ગયા છે. શ્રીપાલ મહારાજા અત્યારે અઢીસે વહાણના અઢળક ધનના માલિક બન્યા છે. સિદ્ધચક્રના પ્રભાવથી પગલે પગલે સંપત્તિઓ અને સિદ્ધિઓ મળતી જાય છે. મોટા તંબૂમાં નમસ્કાર મંત્રના સ્મરણમાં રક્ત એવા શ્રીપાલ મહારાજા સુવર્ણના હિંડોળા ખાટ ઉપર બેઠા છે. ત્યાં એક બહારને માણસ આવે છે. શ્રીપાલે પૃછા કરતાં I[ તે માણસ વિનતીપૂર્વક શ્રીપાલની સમક્ષ વૃત્તાંત કહે છે. - - - - - - - - - - Page #92 -------------------------------------------------------------------------- ________________ પ૪ : “તમે જે અહીં પધાર્યા છે તે રત્નદ્વીપ છે. બાજુમાં જ આ રત્નસાનુ નામ પર્વત છે. પર્વતના શિખર ઉપર રત્નસંચયા નામની નગરી છે. તેમાં કનકકેતુ નામે રાજા રાજ્ય કરે છે. તેને રત્નમાલા નામની રાણી છે. તેને ચાર પુત્ર અને એક પુત્રી છે. પુત્રીનું નામ મદનમંજુષા છે. પુત્રી રૂપ ગુણ અને કળાની નિધાન છે પર્વતના શિખર ઉપર ઋષભદેવ ભગવાનનું દિવ્ય મંદિર છે. તેમાં મનહર 2ષભદેવ ભગવાન બિરાજમાન છે. રાજા અને રાજપુત્રી પરમાત્માના પરમ ભક્ત છે. રાજા અને રાજકુંવરી ત્રણે કાળુ પરમાત્માની પુજા કરે છે.” એક દિન જિન આંગી રચીઝ, કુંવરીએ અતિચંગ; કનકપત્ર કરી કેરણીજી, વિચવિચ રતન સુરંગ. એક દિવસ રાજકુંવરી પરમાત્માના મંદિરમાં પૂજા કરવા આવે છે. પરમાત્માની અંગરચના કરે છે. પ્રભુ ભક્તિમાં રાજકુમારી લીન બની ગઈ છે. તે સમયે રાજા દર્શન કરવા આવે છે અને પુત્રીને પરમાત્માની ભક્તિમાં લીન બનેલી જોઈ રાજા વિચાર કરે છે. મારી પુત્રી ખરેખર ચોસઠ કળાની નિધાન છે. સાથે જ રાજાના મનમાં વિચાર આવે છે. એ સરિખ જે વર મિલે, તે મુજ મન સુખ થાય; સાચી સેવન મુદ્ર ડીજી, કાચ તિહાં ન જડાય. મારી પુત્રીના હૃદયમાં પરમાત્મા પ્રત્યે જે ભક્તિભાવ છે તેવા ભક્તિભાવ જેના હૃદયમાં હોય તે પતિ | જે તેને પ્રાપ્ત થાય તે જ તેનું જીવન સફળ બને.” Page #93 -------------------------------------------------------------------------- ________________ sir - પપ રાજા જમાઈની પસંદગી સંબંધી વિચાર કરી રહ્યો છે, તે સમયે રાજકુમારીએ પૂજાનું કાર્ય પૂરું કર્યું અને જિનેશ્વર ભગવાનના સોહામણું મુખને જોતી પાછા પગે ગભારાની બહાર આવી. રાજકુમારી બહાર આવી તે વખતે જ– તામ ગભારા તેહનાંજી, દેવાણાં દેય બાર; હલાવ્યાં હાલે નહીંછ, સલકે નહિ અ લગાર. ગભારાના બને દ્વાર બંધ થઈ ગયા. ઘણું હલાવવા છતાં જરા પણ હાલતાં નથી. રાજકુંવરી ધાર આંસુએ રડી રહી છે, તેના હૃદયમાં દુઃખ સમાતું નથી, જરૂર મારાથી પ્રમાદ વશ કેઈ આશાતના થઈ ગઈ છે. રાજકુમારી ગદગદ ભાવે વિલાપ કરી રહી છે. ધિગ મુજ જિન જેવા તણે, ઉપન્ય એહ અંતરાય; દેષ સયલ મુજ સાંસહોજી, સ્વામી કરી સુપસાય. ધિક્કાર છે મને કે જેને પરમાત્માના દર્શનને અંતરાય પડે છે. દાદા દરિસણ દીજીએજી, એ દુઃખ મેં ન ખમાય; છેરૂ હોય કછોરૂઆંજી, છેહ ન દાખે માય. હે કરૂણાના સાગર, કૃપાના અવતાર, દયાના સમુદ્ર પરમાત્મા ! આપના દર્શનના વિરહનું દુઃખ મારાથી સહન થઈ શકતું નથી. હે પ્રભુ ! આ શરીરમાં હવે પ્રાણુ ટકી નહીં શકે. હે નાથ ! જે મને બીજુ કાંઈ દુઃખ આવ્યું હતું તે | Page #94 -------------------------------------------------------------------------- ________________ -- આપના દર્શનથી તે દુઃખનું નિવારણ કરત, પરંતુ આપનાં દર્શનના વિરહનું દુઃખ સહી શકાય તેમ નથી. છોરૂ કછોરૂ થાય છે, પરંતુ માતા પિતા કદી છેહ આપતા નથી. આપ તે ત્રણલેકના માતા અને પિતાતુલ્ય છો. હે પરમાત્મા ! મારા અપરાધની માફી આપે. પ્રભુ! દર્શન આપે. હે અશરણના શરણ પરમાત્મા ! હવે શરણ આપો. દીનાનાથ પ્રભુ ! દર્શન આપે.... તે વખતે રાજા કહે છે “હે પુત્રી ! દેષ તારો નથી. દેષ મારે છે. હું તારા વર સંબંધી મનમાં ચિંતન કરી રહ્યો હતે. જિનેશ્વર પ્રભુના મંદિરમાં સંસાર સંબંધી વિચાર કરે તે આશાતના છે. તેના કારણે આ દ્વાર બંધ થઈ ગયાં છે. મંદિરના દ્વાર ખૂલે નહિ અને દર્શન ન થાય ત્યાં સુધી ખાવાનું પીવાનું સઘળું બંધ છે. રાજકુમારીએ પણ એ જ નિર્ણય કર્યો. પ્રભુ દર્શન ન થાય ત્યાં સુધી ચારે પ્રકારના આહારને ત્યાગ છે. રાજા અને રાજકુમારીને રાજમહેલમાં રાજઋદ્ધિની કાંઈ કમીના નથી. પરંતુ રાજા એ સત્યને બરાબર સમજતે હતું કે રાજસંપત્તિની પ્રાપ્તિ થઈ તે પ્રભાવ પરમાત્માને છે. આપણા જીવનમાં પણ નિગદમાંથી બહાર આવ્યા પરમાત્માના પ્રભાવે. ત્યાંથી અહીં સુધી પહોંચ્યા પરમાત્માના પ્રભાવે. “ઈતની ભૂમિ પ્રભુ તુમ હી આયે, પરિ પર બહુત બઢાઈ મામ.” મનુષ્ય ભવ સુધી પ્રભુ તમારા પ્રભાવે આવ્યો. અહીં, Page #95 -------------------------------------------------------------------------- ________________ ૫૭ જે ઉત્તમ પ્રકારની સામગ્રીની પ્રાપ્તિ થઈ તે પ્રભાવ પરમાત્માના છે. ખાઈએ છીએ, પીએ છીએ, બાલીએ છીએ, ચાલીએ છીએ, તે સર્વ પ્રભાવ પરમાત્માના છે. આંખનુ પોપચુ' અંધ કરેલું પાછુ` ખૂલે છે તે પણ પરમાત્માને જ પ્રભાવ છે. હૃદયને એક ધમકારા થાય છે, હૃદય અંધ નથી પડતું પાછળ બીજો ધબકારે થાય છે, તે પ્રભાવ છે પરમાત્માના, કોઈ કહે છે પુણ્યથી આ બધુ મળ્યું છે તે પુણ્યનું ઉત્પાદન પણ પરમાત્માના પ્રભાવે થાય છે. પરમાત્માને ભૂલીને અમનચમન કરવાની ઇચ્છા જેવા બીજો કોઈ તુચ્છ વિચાર નથી. જ્ઞાની પુરૂષા તા કહે છે કે, શ્રાવકના જીવનમાં તે એવા નિયમ હોય છે કે પ્રાતઃકાળે પ્રભુતુ' દર્શન કર્યાસિવાય પચ્ચક્ખાણુ પાળવું નહી. મધ્યાહ્નકાળે અષ્ટ પ્રકારી પૂજા કર્યો સિવાય ભાજન કરવું નહિ, સાંજે આરતી મગળદીવા અને ધૂપ દ્વારા પૂજા કર્યા સિવાય શય્યામાં સૂઈ જવું નહીં. કદાચ પ્રમાદવશ આપણે આવા નિયમ ન પાળતા હાઇએ તા રાજા અને રાજકુમારી આપણને કાંઈક સ`દેશે આપે છે. જ્ઞાની પુરુષા તે કહે છે કે, જે નેત્ર પ્રાતઃકાળમાં પ્રભુનુ` દર્શન કરતાં નથી તે નેત્ર નથી, પણ આ મુખરૂપી ઘરનાં બે જાળિયાં માત્ર છે. જે જીભ પ્રભુનું ગુણગાન કરતી નથી તે જીભ નથી, પણ મુખરૂપી ગોખલામાં રહેલે! માંસને લાચા માત્ર છે. જે હૃદય પ્રભુનુ' ધ્યાન કરતું નથી તે હૃદય નથી, પણ આ દેહરૂપી પહાડમાં રહેલી અધારી ગુરા માત્ર છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ ૫૮ જે વસ્તુ જે કામ માટે મળી છે, તે કામ માટે તેના ઉપયાગ કરીએ છીએ તેા પુરવઠા કેન્દ્ર તરફથી પુરવઠા વધી જાય છે. Law of providence પુરવઠાના નિયમ એવુ બતાવે છે કે, આંખ પ્રભુનુ દર્શન કરવા માટે મળી છે. તે આંખના ઉપયાગ જો પરસ્ત્રીનુ રૂપ જોવામાં કર્યાં તેા કુદરત તૈઇન્દ્રિયમાં ફેકી દેશે, જ્યાં આંખ જ નહી' હાય. જે હૃદય પ્રભુનું ધ્યાન કરવા માટે મળ્યું છે, તેને જો અશુભ ધ્યાનમાં રાખ્યું. તેા કરી આવું હૃદય નહીં મળે. અને હાથજ્ઞાન અને પૂજા માટે મળ્યા છે તે હાથ પરધનની ચારીના કામાં વાપર્યા તા આવા હાથ ફરી નહી મળે. બીજો નિયમ છે Law of Grace and Gratitude નમ્રતા દ્વારા અનુગ્રહની પ્રાપ્તિના નિયમ cosmic order યાને ધર્મ મહાસત્તાના આ એક મહાન નિયમ છે. જેઆપણા પરમ ઉદ્ધારક છે, જે આપણા પ્રત્યે પૂર્ણ પ્રેમ અને કરૂણાથી ભરેલા છે, જે પાપકારની પરાકાષ્ટાએ પહેાંચેલા છે, તે અરિહંત પરમાત્મા પ્રત્યે જેટલ્લી કૃતજ્ઞતા (નમ્રતા) આપણા હૃદયમાં ભાવિત થાય છે તેટલા પ્રમાણમાં આપણે તેમના અનુગ્રહને પ્રાપ્ત કરી શકીએ છીએ. તે પરમાત્મા પ્રત્યે નમ્રતાના બદલે અહ‘કારમાં રાચીએ છીએ ત્યારે પુરવઠા કેન્દ્ર સાથેના સંબધ કપાઈ જાય છે. આ નિયમને ધ્યાનમાં લઇ પરમાત્માની કરૂણાને આપણા હૃદયમાં ઝીલતા રહીએ; તેમના દન, પૂજન, વદન, સ્તવન અને આજ્ઞા પાલનમાં સ્થિર મનીએ છીએ, ત્યારે શ્રીપાલ મયણાની જેમ આપણું જીવન દિવ્ય અની જાય છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ રાજા, રાજપુત્રી અને આખા નગરને પરિવાર પરમાત્માના મંદિરના રંગમંડપમાં પરમાત્માના સ્મરણ અને ધ્યાનમાં સ્થિર બની ગયા. ત્રીજી રાત્રીએ પાછલા પહેરે આકાશવાણી થઈ ત્રીજે દિન નિશિ પાછલી, વાણી હુઈ આકાશ, દેષ નથી ઈહાં કેઈન, કાંઈ કરે રે વિષાદ. જેહની નજરે દેખતાં ઉઘડશે એ બારક મદનમંજુષા તણે થશે, તેહ જ નર ભરતાર. જેની નજર પડતાં ભારાનાં દ્વાર ખુલશે, તે મદનમંજુષાને પતિ થશે. કઈ જગપણ ચિંતા કરશો નહીં, કેઈન કાંઈ પણ દોષ નથી. આકાશવાણીને અવાજ ક્યાંથી આવી રહ્યો છે તે સૌ વિચારે છે, ત્યાં જેના તરફથી અવાજ આવતે હતો તે પોતાની ઓળખાણ આપે છે. ઋષભદેવની કિંકરી, હું ચકકેશ્વરી દેવી; એક માસ માંહિ હવે, આવું વરને લેવી. હું ઋષભદેવ ભગવાનની સેવિકા ચકેશ્વરી દેવી છું. એક મહીનામાં મદનમંજુષાના વરને લઈને અહીં આવી પહોંચીશ. ત્રણ દિવસ અને ત્રણ રાત્રીને રાજા અને રાજકુમારીને પરમાત્માનો વિરહ રહ્યો રાજકુમારીને પરમાત્મદર્શનની, મિલનની તીવ્ર ઝંખના હતી. જ્યારે આપણને આ પ્રભુમિલનને સત્યસંકલ્પનિષ્ઠાg પE Page #98 -------------------------------------------------------------------------- ________________ - - પૂર્વકન થાય છે. ત્યારે પરમાત્માને અવશ્ય મેળાપ થાય છે. પણ તે માટે પ્રભુવિરહની એક ક્ષણ પણ વરસ સમાન લાંબી લાગવી જોઈએ. સાહિબા એક ઘડી પ્રભુ તમ વિના, જાય વરસ સમાન (૨) પ્રેમ વિરહ હવે કેમ ખમું, જાણો વચન પ્રમાણ (૨) ઘડી ચે ન વિસરો હે સાહિબા” પ્રભુદર્શનની આવી લગની જ્યારે મનુષ્યને લાગે છે ત્યારે જ પરમાત્મા મળે છે. પરમાત્માના વિગ વખતે થયેલા ભાવે, વિયાગમાં રહેલા વિશિષ્ટ યોગને બતાવે છે. વિગ વખતે આપણે જેની ઈરછા કરીએ છીએ તે વસ્તુ (object) ઘણી દૂર હોય છે, પણ વિગ વખતે એક વિશિષ્ટ વેગ થાય છે, જેનાથી સ્મરણ અને ધ્યાન દ્વારાવસ્તુની નિકટતા અનુભવાય છે. રાવણ સીતાને ઉપાડી લંકામાં લઈ ગયા. રામે હનુમાનને સીતાની ખબર લેવા મેકલ્યા. હનુમાન સીતાની ખબર લઈને રામ પાસે આવીને નિવેદન કરે છે, કે સીતાના પ્રાણ રામના ધ્યાનમાં એવી રીતે ખોવાઈ ગયા છે કે સાક્ષાત્ યમરાજ સીતાના પ્રાણનું હરણ કરવા આવ્યા ! પરંતુ સીતાના પ્રાણ તે રામના ધ્યાનમાં ખોવાઈ ગયા હતા, તેથી યમરાજને સીતાના પ્રાણુ જડયા નહિ. અને યમરાજ પા છે ચાલ્યો ગયો છે. ફરીથી હનુમાન કહે છે : “રામ વિષયક ધ્યાનરૂપી બારણું સીતામાં એવી રીતે બંધ થઈ ગયું છે કે સીતાના પ્રાણ (શરીરમાંથી છૂટવા માટે દ્વાર શોધે છે, પરંતુ રામના ધ્યાનરૂપી - - - ' Page #99 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - === દ્વાર સીતામાં બંધ થઈ ગયેલ હોવાથી, સીતાના પ્રાણ શરીરમાંથી છૂટી શકતા નથી. રામનું ધ્યાન છૂટે તેની સાથે સીતાના પ્રાણુ છૂટે તેવી પરિસ્થિતિ છે.” રામ અને સીતા વચ્ચે હજારો માઈલનું અંતર છે, છતાં વિયાગ સમયે અંતરંગમાં સમરણ અને ધ્યાન દ્વારા તદ્દન નિકટતા અનુભવાય છે. પરમાત્માના વિયોગ વખતે થતું આવું ધ્યાન અને સ્મરણ પરમાત્માની તદ્દન નિકટતાનો અનુભવ કરાવે છે. પરમાતમ મિલનની તીવ્ર ઝંખના (Dynamic Desire) જેને થાય છે તેને પરમાત્મા અવશ્ય મળે છે. નિષ્ઠાપૂર્વકના સત્ય સંકલ્પ સિવાય સવસ્તુઓ જીવનમાં પ્રાપ્ત થઈ શકતી નથી. સંકલ્પને કલ્પવૃક્ષ કહેવામાં આવે છે. જ્યારે જીવને પરમાત્માની પ્રાપ્તિની તીવ્ર ઝંખના ઉત્પન્ન થાય છે, ત્યારે પરમાત્માને ત્યાં આવવું પડે છે, તેવું જ્ઞાની પુરુષે કહે છે. મહાયોગી શ્રી આનંદઘનજી મહારાજ કહે છે. દરિશન પ્રાણજીવન મેહે દીજે; બીન દરિશન મેહે કલ ન પરત છે તરફ—તરફ તનુ છીએ.” હે પરમાત્મા, હે કરુણાસાગર, દર્શન આપે. તમારા દર્શન વિના હવે આ દેહમાં પ્રાણ ટકી શકે તેમ નથી. મીરાંબાઈ ભજન માં ગાય છે? - ----- -- = - -- - - - - - - - - - -- - - - - - - -- - -- - - - - Page #100 -------------------------------------------------------------------------- ________________ - મેં તે પ્રેમ દીવાની; મેરા દર્દ ન જાને કોઈ આવી તીવ્ર ઝંખના પરમાત્માના દર્શન માટે થાય છે ! ત્યારે મહાપુરુષો કહે છે કે– “સાત રાજ અળગા જઈ બેઠા; પણ ભગતે અમ અમ મન માં પેઠા.” ઉ. યશોવિજયજી મ. જ્યારે હૃદયમાં સાચી ભક્તિ ઉત્પન્ન થાય છે, ત્યારે | પસ્માત્મા ત્યાં હાજર જ હોય છે. નામ ગ્રહે આવી મિલે, મન ભીતર ભગવાન મંત્રબળે જેમ દેવતા, વહાલો કીધે આહવાન. જેમ કોઈ મંત્ર–દેવતાનું આહવાન કરવાથી મંત્રદેવતાને હાજર થવું પડે છે, તેમ પ્રભુના નામરૂપ મંત્રનું મરણ કરવાથી પરમાત્મા આપણા મનમંદિરમાં મળવા માટે આવે છે. નામ અને નામીનો કથંચિત્ અભેદ સંબંધ છે. “લાડુ શબ્દ બોલવાથી તેનો દેખાવ. સ્વાદ, બધું નજર સમક્ષ આવે છે. રસગુલ્લાં” શબ્દ બોલીએ છીએ ત્યારે કેટલાક રસલુપી માણસોને મોઢામાં પાણી આવે છે. તે બતાવે છે કે વસ્તુના નામને વસ્તુ સાથે સીધો સંબંધ છે. તેવી રીતે “અરિહંત એવા નામને સાક્ષાત્ અરિહંત પરમાત્મા સાથે સીધો સંબંધ છે. માટે કહ્યું છે કે Page #101 -------------------------------------------------------------------------- ________________ નામ ગ્રહ આવી મિલે, મન ભીતર ભગવાન” માટે પરમાત્માને મેળવવાની તીવ્ર ઝંખના Dynamic Desire આપણામાં ઉત્પન્ન કરવી અને તે ઝંખના પૂર્ણ કરવા માટે ચારે નિક્ષેપે ત્રિવિધે ત્રિવિધ પ્રભુભક્તિ કરવી. (Devotion to Divinity ) જૈનશાસનમાં ચાર નિક્ષેપાનું અદ્ભુત તત્ત્વજ્ઞાન છે. ભાવનિક્ષેપો તો અતિ ઉપકારી છે જ, પરંતુ નામ, સ્થાપના અને દ્રવ્યની પણ અતિ કિંમત છે. ઉપાધ્યાયજી યશેવિજયજી મહારાજા “પ્રતિમાશતક” નામના ગ્રંથમાં લખે છે – ___नामादित्रये हृदयस्थित मति भगवान् पुर इव स्फुरति । दयमिवाऽनुप्रविशति, मधुरालापमिवाऽनुवदति, सर्वाङ्गीमिवाऽनुभवति, तन्मयीभावमिवापद्यते; तेन च सर्वकल्याणसिद्धिः, तत्कथं निक्षेपत्रयादरं विना भावनिक्षेपादरः ? प्रायोल्लासस्य तदधीनत्वात् ॥ ભાવાનુવાદ : નામ, સ્થાપના અને દ્રવ્ય એ ત્રણ હૃદયમાં સ્થિર થવાથી ભગવાન જાણે સાક્ષાત્ સામે દેખાય છે, જાણે હૃદયમાં પ્રવેશ કરી રહ્યા છે, મધુરાલાપથી જાણે આપણી સાથે બેસી રહ્યા છે, જાણે આખા શરીરમાં ભગવાન વ્યાપી ગયા હોય, જાણે તન્મય ભાવને પામ્યા હોય તેવું અનુભવાય છે. તેથી સર્વ કલ્યાણની સિદ્ધિ થાય છે. માટે ત્રણ નિક્ષેપાના આદરથી જ ભાવનિક્ષેપને આદર થઈ શકે, અને ભાવેબ્રાસ વધે છે. મહાપુરુષોએ આ રીતે પરમાત્માને ચારે નિક્ષેપે -------જીરૂ - - Page #102 -------------------------------------------------------------------------- ________________ હૃદયમાં સ્થિર કરવા અને તે દ્વારા થતા વિશિષ્ટ અનુભોને જીવનમાં અનુભવવા ઉપદેશ આપેલ છે. ઉપરનાં શાસ્ત્રવચને સાક્ષી પૂરે છે કે ભગવાન આપણા હૃદયમાં પ્રવેશે છે, આપણી સાથે મધુર વાર્તાલાપ કરે છે, આખા શરીરમાં વ્યાપી જાય છે, આ અમૃત અનુભવ કરાવે તે જ માનવજીવનનું લક્ષ્ય છે. દ્રોણાચાર્યે પાંડવો અને કૌરવોને પરીક્ષા લેવા માટે બોલાવ્યા, ઝાડ ઉપરની પૂતળીની ડાબી આંખ વીંધવાની હતી. એક પછી એક બધાને પૂછ્યું : “તમને શું દેખાય છે? બધું જ દેખાય છે.' તેમ દરેક કહ્યું. છેલ્લે અજુનને પૂછયું ત્યારે કહ્યું : “લક્ષ્ય સિવાય કંઈપણ દેખાતું નથી.” ગુરુએ આજ્ઞા કરી અને અને લક્ષ્ય વધ્યું અર્થાત્ જયાં સુધી લક્ષ્ય (પરમાત્મા) સિવાય બીજું બધું જ દેખાતું બંધ ન થાય, ત્યાં સુધી પરમાત્મા મળતા નથી. બીજા બધામાંથી વૃત્તિઓ નીકળી ન જાય, ત્યાં સુધી પરમાત્માનાં દર્શન થતાં નથી દર્શનની સાચી લગની, પરમાત્માના મિલનની તીવ્ર ઝંખના અને તેના માટે જ સર્વ પ્રયત્ન થાય ત્યારે પરમાત્મા મળ્યા સિવાય રહેતા નથી. પેલો પરદેશી માણસ રત્નાદ્વીપના કિનારા ઉપર તંબુમાં સુર્વણના હિંડોળાખાટ ઉપર બેઠેલા શ્રીપાલ મહારાજાને આ હકીકત કહી રહ્યો છે. ઓગણત્રીસ દિવસ પૂરા થઈ ગયા. અનેક માણસે દર્શન કરવા આવી ગયા. પરંતુ હજી ગભારાના ll દ્વાર ખુલ્યા નથી. Page #103 -------------------------------------------------------------------------- ________________ હે દિવ્ય પુરુષ ! આ રત્નસંચયા નગરીને જિનદેવ નામના શ્રાવકનો પુત્ર જિનદાસ છું. આપ મહાન દિવ્ય પુરૂષ છે ! પૂજ્ય પધારે દેહરે, જુહાર જગદીશ” પર માત્માના મંદિરે આપ દર્શન કરવા પધારે. તે સમયે શ્રીપાલ મહારાજા ધવલશેઠને બોલાવીને કહે છેઃ “ચાલ શેઠ, આપણે પરમાત્માના મંદિરે દર્શન કરવા જઇએ.” તે વખતે ધવલશેઠ કહે છે : શેઠ કહે જિનવર નમે, નવરા તમે નિચિંત; વિણ ઉપરાજે જેહનીપહોંચે મનની અંત. અમને જમવાને નહીં, ઘડી એક પરવાર, સીરામણ વાળુ જિમણું, કરિયે એક જ વાર. ધવલ શેઠ કહે છે, તમે નવરા અને નિશ્ચિત છે. અમારે તે જમવાની પણ ફુરસદ નથી. સવાર, બપોર અને સાંજે જમવાનું પણ એકજ વખતમાં પતાવવું પડે છે. તમે નવરા બેઠા દર્શન કર્યા કરો. ધવલ શેઠની વાત સાંભળીને આપણને હસવું આવે છે, પરંતુ આપણા અંદર પણ ધવલ શેઠ બેઠેલો છે. તેને કાઢવા માટે ધવલનું પાત્ર ઉપયોગી છે. જેનદર્શનના કથા - - - - - - - - - Page #104 -------------------------------------------------------------------------- ________________ નુયોગના પાત્રો આપણું અંદર રહેલા છે. ધવલ પણ આપણું અંદર છે અને શ્રીપાલ પણ આપણા અંદર છે. શિયાળાની કડકડતી ઠંડીમાં રસ્તે જતા ટાઢમાં થરથરતા રસ્તામાં સૂતેલા ગરીબ માણસને જોઈ, અંદરથી દયાને પરિણામ આવે છે. જૂને કેટ પહેરેલો છે તે આપી દેવાને આપણને ભાવ આવે છે. અંદર રહેલે મમ્મણ શેઠ કહે છે-હજુ કોટ એક વરસ ચાલે તે છે, પછી આપીશુ. શાલીભદ્ર પણ આપણું અંદર જ છે. તે આપવાની વૃત્તિ કરાવે છે. અંદર રહેલે મમ્મણ શેઠ આપવાની ના પાડે છે. કયા પાત્રને ઉદયમાં આવવા દેવું અને કયા પાત્રને દબાવી દેવું તે આપણું હાથની વાત છે. આપણું અંદર રહેલા ધવલ શેઠે આજ સુધી આપને પ્રભુના નામની સાચી એક માળા પણ ગણવા દીધી નથી. માટે જ વીરવિજયજી મહારાજ બારવ્રતની પૂજામાં કહે છે સંસાર માંહે એક સાર, જાણી કંચન કામિની રે; ન ગણી જપમાળા એક, નાથ નિરંજન નામની રે. તૃષ્ણા તરૂણી રસ લીન, હું રઝળ્યો રે ચારે ગતિ રે; તિર્યંચ તરૂના મૂળ, રાખી રહ્યો ધન ઉપરે રે. ત્રિલોકના સ્વામી, કરૂણના સાગર, પરમાત્મા અરિહંત દેવ મળવા છતાં પ્રભુના નામની એક માળા પણ સાચી હું ગણી શક્યો નથી. પ્રભુનું નામ લેવા બેસું છું અને LL મારું મન ફરે છે સંસારના પદાર્થો ઉપર. આસક્ત બનીને Page #105 -------------------------------------------------------------------------- ________________ ચારે ગતિમાં હે પ્રભુ! હું રઝળે છું. માટે હે મારા પ્રભુ! હવે હું કદી આવા ધવલ શેઠના પક્ષમાં નહીં બેસું. આજ તો હવે શ્રીપાલ અને મયણુને મારા હૃદયમાં પધરાવીશ. શ્રીપાલની જેમ એક ક્ષણ પણ પ્રભુ! હવે તમને નહીં ભૂલું. ક્ષણે ક્ષણે તમારું સ્મરણ કરીશ. તમારું જ ધ્યાન કરીશ. તમારી આજ્ઞાને મારું જીવન બનાવીશ.” શુભવીર પ્રભુને ધ્યાન, સંતે શિવ સુંદરી રે, સંતેષને જીવનમાં ધારણ કરીને હે કરૂણાસાગર પ્રભુ ! તમારા ધ્યાન દ્વારા મુક્તિને મેળવીશ. આ છે શ્રીપાલને પક્ષ. આપણે હવે સદા માટે ધવલના પાત્રને આપણું જીવનમાં ઉદયમાં નહીં આવવા દઈએ. શ્રીપાલને જ મહત્તવ આપીશું. શ્રીપાલ મહારાજ હૃદયમાં પરમાત્માને ધારણ કરતા ઘેડા ઉપર બેસી પર્વત ઉપર પહોંચી ગયા. શ્રીપાલ મહારાજાને આજે પ્રભુનું દર્શન થશે જ તેવી પૂરી શ્રદ્ધા છે. તેમણે સ્નાન કર્યું, પૂજાની સામગ્રી લઈ શ્રી ઋષભદેવ ભગવાનના મંદિરમાં આનંદપૂર્વક પ્રવેશ કર્યો. ત્યાં શું બન્યું? કુંવર ગભારે નજરે દેખતાં, બેહુ ઉઘડીયાં બાર રે; દેવ કુસુમ વરસે તિહાંજી, હો જય જયકાર રે. કુંવર ગભારે નજરે દેખતાં જી. જેવી શ્રીપાલ કુંવરની નજર ગભારાના દ્વાર ઉપર પડી કે તરત જ બને દ્વાર ખૂલી ગયા, જય જયકાર થઈ ગયે. યુ Page #106 -------------------------------------------------------------------------- ________________ - - - - - -- રાજાને વધામણી આપવામાં આવી. “આજનો દિવસ સફળ થઈ ગયો છે. દેવીનો દીધેલો વર આવી પહોંચ્યા છે. ગભારાના દ્વાર ખૂલી ગયા છે. તે વખતે રાજા, રાજકુમારી અને આખા નગરને પરિવાર ભગવાનના મંદિરે દર્શન કરવા આવે છે. તે વખતે શ્રીપાલકુંવરે ભગવાનનો અભિષેક કર્યો છે. કેસર, ચંદન અને પુષ્પથી પૂજા કરી રહ્યા છે. હર્ષોલ્લાસથી અત્યંત ભાવપૂર્વક પૂજા કરતા શ્રીપાલ મહારાજાને, દર્શન કરવા આવેલા રાજા, રાજકુમારી અને નગરજનોએ દીઠા. શ્રીપાલ મહારાજા પૂજા કરતાં જાણે પિતાનું સર્વસ્વ પ્રભુને સમર્પિત કરતા હોય તેવા ભાવથી ભાવિત છે. આપણે પણ પરમાત્માની પૂજા કરતી વખતે તેવા ભાવથી ભાવિત બની શકીએ છીએ. પુષ્પ પૂજા કરતાં એક સુંદર અખંડ પુષ્પ બન્ને હાથ વડે લઈ ભાવના કરીએઃ “હે કરૂણાનિધાન પરમાત્મા! આ પુષ્પ મારા હૃદયના ભાવનું પ્રતીક છે. આ ફૂલ નથી, પરંતુ મારું સર્વસ્વ છે. આ પુષ્પરૂપી પ્રતીક દ્વારા મારું સર્વસ્વ હું આપના ચરણમાં સમર્પિત કરું છું.” આવા ભાવથી ભાવિત બની પુષ્પ પ્રભુ ચરણે સમર્પિત કરીશું ત્યારે કોઈ અલૌકિક ભાવ આવશે. કેસરની પૂજા કરતી વખતે આ કેસરરૂપી માધ્યમ દ્વારા આ જીવનમાં આપણને જે કાંઈ મળ્યું છે તે પ્રભુ ચરણમાં સમર્પિત કરવાનું છે. જે આંગળીથી આપણે કેસરથી પૂજા કરીએ છીએ, તે ML આંગળીના ટેરવા ઉપર સંકલ્પ કરીને-“આ જીવનમાં મને - - - --- ------- - Page #107 -------------------------------------------------------------------------- ________________ - - - - - જે કાંઈ તન, ધન, ભાવ મળે છે, તે કેસરરૂપી માધ્યમ દ્વારા હે દયાસિનધુ પરમાત્મા ! આપના ચરણે સમર્પિત કરૂં છું” તે ભાવથી આપણી કેસરવાળી આંગળી પ્રભુ ચરણના અંગૂઠે સ્થાપન કરી ભાવના કરીએ તે વખતે થોડી ક્ષણ (૧૦ થી ૧૫ સેકન્ડ) આપણું આંગળીને પ્રભુ ચરણના અંગૂઠા ઉપર મૂકી , રાખીએ છીએ તે થોડી| ક્ષણમાં પરમાત્મામાંથી શક્તિને પ્રવાહ નીકળી આપણી અંદર પ્રવેશ કરે શરૂ થાય છે. વાંચકને વિનંતી છે-આ ઉપર પ્રાગ જરૂર કરશે આપને દિવ્ય અનુભવ થશે. શ્રીપાલ મહારાજા પૂજા પૂરી કરી યુગાદિ ઋષભદેવ પરમાત્માનું સ્તવન કરે છે. દિીઠે નંદન નાભિનરિંદજી, દેવને દેવ દયાલ રે; આજ મહોદય મેં લદ્ય, પાપ ગયાં પાયાલ રે. હે ત્રિલેકચૂડામણિ, શરણુગતવત્સલ, દયાના સમુદ્ર, અનાથના નાથ, અશરણુના શરણ, પરમાત્મા ! આપના દર્શનથી આજે હું મહાન મહાદયને પાયે, આજે મારાં સર્વ પાપ નાશ પામી ગયાં, આજે સવ દુ:ખ દૌર્ભાગ્ય નાશ પામી ગયાં, આજે સવ ચિંતાઓ ચૂર્ણ થઈ ગઈ, આજે આનંદથી મારું હૃદય ઊભરાઈ ગયું, આજે હું આત્માના પ્રદેશ પ્રદેશ અમૃત વડે છંટાયે, આજે મહાન મહેદયને પ્રભુ આપના દર્શનથી હું પામ્યો. આજે મારાં સર્વ પ્રયજન સિદ્ધ થઈ ગયાં. આજે સવ || Page #108 -------------------------------------------------------------------------- ________________ - ૭૦ કાર્યની સિદ્ધિ થઈ ગઈ. સ્તવન બેલતાં શ્રીપાલ મહારાજા પરમાત્માના ધ્યાનમાં લીન બની ગયા. શ્રીપાલ મહારાજા પૂજા કરીને પવિત્ર બની જિનપ્રાસાદની બહાર આવે છે. રંગમંડપમાં રાજા, રાજપુત્રી અને નગરજને રાહ જોઈ રહ્યાં છે. રાજાએ પ્રણામ કર્યા અને કહે છે: “હે દિવ્યપુરુષ! આપના પ્રભાવથી જિનમંદિરના દ્વાર ખૂલ્યાં તે મહાન આશ્ચર્ય બન્યું છે. આ૫ કઈ મહાન પુરુષ દેખાઓ છે. આપના કુળ, જાતિ, વંશ વગેરે જણાવવા કૃપા કરો.”|| તે વખતે શ્રીપાલકુંવર નીતિનું વચન વિચારે છે. ન કહે ઉત્તમ નામ તે આપણું જી, નવિ કરે આપ વખાણ રે, ઉત્તર ન દીધે તેણે રાયનજી, કુંવર ભયેલ ગુણ ખાણ રે. ઉત્તમ પુરુષે પિતાનું નામ પિતાના મુખે કદી બોલતા નથી. પિતાના વખાણ પોતાની જાતે કદી કરતાં નથી” ગુણના ભંડાર શ્રીપાલકુંવર મૌન સેવે છે. કંઈ બેલતાં નથી. તે વખતે એક વિદ્યાધર મુનિરાજ પ્રભુ દર્શન કરવા પધાર્યા. પ્રભુનું દર્શન-સ્તવન કરી મંદિરની બહાર રંગમંડપમાં પધાર્યા. દેવરચિત ઉત્તમ સિંહાસન ઉપર બેસીને વિદ્યાધર મુનિરાજ મધુર વનિથી દેશના ( પ્રવચન) આપવા લાગ્યા. નવપદ મહિમા તિહાં વર્ણવેજી, સેવે ભવિક સિદ્ધચક રે; ઈહિભવ પરભવ લહિએ એહથીજી, લીલા લહેર અથક્કરે. દેશનામાં નવપદના મહિમાનું વર્ણન કરે છે. “હે 0 ભવ્ય જીવો! તમે સકલ મંત્રતંત્રમંત્રાધિરાજરાજેશ્વર સકલ || Page #109 -------------------------------------------------------------------------- ________________ ૭૧ મનવાંછિત પૂર્ણ કરનાર, ચિંતામણિ અને કલ્પવૃક્ષ કરતાં અધિક પ્રભાવશાળી સિદ્ધચક્ર ભગવાનની સેવા કરે. તેમની સેવાથી આ લોક અને પરલોકમાં સર્વત્ર કાર્યસિદ્ધિ થાય છે. “દુઃખ દેહગ સવિ ઉપશમેજી, પગ પગ પામે ઋદ્ધિ રસાલ રે, એ નવપદ આરાધતાંજી, જિમ જગ કુંવર શ્રીપાલ રે.” આ સિદ્ધચક ભગવંતના પ્રભાવથી સર્વ દુ:ખ અને દર્ભાગ્ય નાશ પામે છે, સર્વ ચિંતાઓ ચૂર્ણ થઈ જાય છે, સર્વ ભય, શેક અને ઉપાધિથી મુક્ત બની જવાય છે, સુખ, શાન્તિ, આનંદ અને નિર્ભયતા પ્રાપ્ત થાય છે, આમાના પૂર્ણ શુદ્ધ જૈતન્યને અનુભવ અને પ્રાપ્તિ થાય છે. “હે ભવ્ય આત્માઓ ! જે રીતે શ્રીપાલ મહારાજાએ નવપદમય સિદ્ધચકનું આરાધન કર્યું, તે રીતે તમે પણ આરાધના કરે. તેના પ્રભાવથી તમે મોક્ષ પર્વતની સર્વ સંપત્તિઓ, સિદ્ધિઓ, લક્ષમીએ અને શક્તિને પ્રાપ્ત કરશે.” પ્રેમે સયલ પૂછે પર્ષદાજી, તે કુણ કુંવર શ્રીપાલ રે; તે વખતે વિદ્યાધર મુનિરાજ શ્રીપાલકુંવરનું વૃત્તાંત કહી સંભળાવે છે. અને છેલ્લે કહે છે - “તે તુમ પુણ્ય ઈહાં આવીયજી, ઉઘાડ્યાં ચિત્ય દુવાર રે, તેહ સુણીને નૃપ હરખિયે, હરખે સવિ પરિવાર રે.” તમારા પુણ્યદયથી તે જ શ્રીપાલકુવર અહીં પધાર્યા Page #110 -------------------------------------------------------------------------- ________________ છે, અને તેમના પ્રભાવથી ચિત્યનાં દ્વાર ખૂલ્યાં છે. એમ કહીને વિદ્યાધર મુનિરાજ વિહાર કરી ગયા. શ્રીપાલ મહારાજાની ઓળખાણની આવશ્યકતા ઊભી થઈ, વિદ્યાધર મુનિરાજે શ્રીપાલકુંવરની ઓળખાણ આપી. અરિહંત પરમાત્મામાં અચિંત્ય શક્તિ છે, એટલું જ નહીં પરંતુ તે અરિહંત પરમાત્માના આરાધકમાં પણ અનેક શક્તિઓ ઉત્પન્ન થાય છે. વિદ્યાધર મુનિરાજની દેશના મમ અતિ અદ્દભુત છે. The secret source of life is hidden in relaIII tionship of God and Man. અનંત શક્તિ, અનંત સુખ, અનંત જ્ઞાન આદિના ભંડારોની માલિકી પ્રાપ્ત કરવાની ચાવી, Master Key આપણા અને પરમાત્માના સંબંધે કેટલા વિકસિત થાય છે તેના ઉપર આધારિત છે. કહ્યું છે કેઈતને દિન – નાહિ પિછા, મેર જનમ ગયે સો અજાનમેં; અબ તે અધિકારી હાઈ બેઠે, પ્રભુ ગુન અખય ખજાનમે. હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં. (પૂ૦ ઉ. યશોવિજયજીકૃત શાન્તિનાથ ભગવાનનું સ્તવન.) જ્યાં સુધી જીવ અજ્ઞાન દશામાં મિથ્યાત્વના અંધકારમાં ફસાયેલે છે ત્યાં સુધી તેની દીનતા, ભય, શેક, દુઃખ આદિ લાગણીઓ કદી શમતી નથી, પરંતુ જ્યારે તેને પરમાત્માની અને ઉપલક્ષણથી પિતાના આત્માની અનંત શક્તિ, અવ્યાબાધ સુખ અને પરમાનંદ આદિની ઓળ -- - - - Page #111 -------------------------------------------------------------------------- ________________ ૭૩ -- - ખાણ, પરિચય, પ્રતીતિ અને અનુભૂતિ થાય છે-એટલે જીવ જ્યારે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરે છે ત્યારે તેની બધી જ વિશદ લાગણીઓ-ભય, ચિંતા, દીનતા, ખેદ આદિ ચાલ્યા જાય છે. ગઈ દીનતા સબહી હમારી, પ્રભુ તુજ સમકિત દાનમેં; પ્રભુ ગુણ અનુભવ રસકે આગે, આવત નહિ કેઉ માનમે. હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં. આમ પરમાત્મા અને ઉપલક્ષણથી આત્માના અક્ષયઅનંત ખજાનામાં પ્રવેશ કરવાની મંગલમય સૂત્રો છે. “નમો અરિહંતાણું” “નવપદનું ધ્યાન” “સિદ્ધચક્રની આરાધના.” God is my instant, constant, abumdant|||| supply of every potent good. શાસ્ત્રકાર મહર્ષિઓ ઉપરની વસ્તુઓ નીચેના શ્લોકમાં બતાવે છે. દર્શનાદ દુરિતવંસી, વંદનાદ વાંછિત પ્રદ: | પૂજનાત્ પૂરક શ્રીણાં, જિનઃ સાક્ષાત સુરદુમઃ | જિનેશ્વર ભગવંત કલ્પવૃક્ષની જેમ ફળ આપનારાં છે. સાધક જ્યારે દર્શન, પૂજન, વંદન દ્વારા પરમાત્મા સાથે નિકટના સંબંધમાં આવે છે, પોતાના મન, વચન, કાયાના રોગોને પ્રભુ ભક્તિમાં ભાલાસપૂર્વક પ્રવર્તાવે છે, ત્યારે સર્વ સંપત્તિઓ અને સિદ્ધિઓ તેના હાથમાં આવીને વસે છે. આત્માના પરમાનંદને તે ભક્તા બને છે. સુખ, આનંદ, - - - -- - - - - - - - Page #112 -------------------------------------------------------------------------- ________________ ૭૪ કે શક્તિ માટે જગતમાં દેડવાની જરૂર નથી. પરમાત્માના ખજાનામાં સર્વ કાંઈ ઉત્તમ છે તે આપણા માટે તૈયાર જ છે. સાધક પોતે પરમાત્માને જેટલા મહાન નિહાળે છે. તેટલી જ મહાનતાને તે પામે છે. મહાન બનવા માટે લોકો પાસે દોડવાની કોઈ જરૂર નથી. પરમાત્માની મહાનતાને હૃદય મંદિરમાં ધારણ કરવાની જરૂર છે. આપણે પરમાત્માને જેટલા શક્તિશાળી જોઈએ છીએ તેટલી જ શક્તિ આપણુમાં ઉત્પન્ન થાય છે. શક્તિ મેળવવા માટે જગતમાં દેડવાની જરૂર નથી. પરમાત્માની અનંત શક્તિને આપણું મન મંદિરમાં વસાવવાની જરૂર છે. જેટલી ભક્તિ ભગવાન પ્રત્યે આપણું હૃદયમાં હોય છે તેટલી જ તૃપ્તિનો જીવનમાં અનુભવ થાય છે. તૃષ્ણને અંત લાખે, કોડે કે અબજો મળવાથી આવતો નથી, પણ પ્રભુ ભક્તિથી જ આવે છે. જેટલી મમતા ભગવાન પ્રત્યે, તેટલી જ સમતાને જીવનમાં અનુભવ થાય છે. અશાંતિ અને અજંપાનું દેખાતું કારણ મનુષ્ય ગમે તે બતાવે, જેવાં ક-શારીરિક, માનસિક, સામાજિક, આર્થિક, રાજકીય વગેરે. પરંતુ આર્થિક ઉણપને કારણે અશાંત મનુષ્યના જ્યારે આર્થિક સંજોગ સુધરે છે ત્યારે વધારે અશાન્ત બને છે. એટલે L[ સાચું કારણ આ બધા બહારના માની લીધેલા સંજોગો Page #113 -------------------------------------------------------------------------- ________________ ૭૫ નથી, પરંતુ પરમાત્માથી પોતાની જાત વિખૂટી પડી ગઈ છે, તે છે. પરમાત્માથી વિમુખદશા તે જ અજપાનું અને અશાંતિનું મૂળ કારણ છે. Relationship to Reality પરમાત્મા સાથે પિતાના મૂળ સંબંધનું અજ્ઞાન છે, તે અજ્ઞાન યાને મિથ્યાત્વ દૂર કરવામાં ન આવે ત્યાં સુધી જીવનમાં સમતાને અનુભવ થતો નથી. પરમાત્મા સાથે આપણે જાતિ એકતાનો સંબંધ છે. “ધમ જગનાથનો ધર્મ શુચિ ગાઈએ, આપણે આતમા તેહેવો ભાવિએ; જાતિ જસુ એકતા તેહ પલટે નહિ, શુદ્ધ ગુણ પજવા વસ્તુ સત્તામયી.” પરમાત્મા સાથે આપણે એકત્વને સંબંધ ભાવિત થતાં સર્વ સુખની ખાણુરૂપ આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. પરમ નિધાન પ્રગટ મુખ આગળ” પરમાનંદનું પરમ નિધાન આપણે પિતાની અંદર જ રહેલું છે, તે પરમાત્માની ભાવભક્તિ દ્વારા અનુભવાય છે. મનુષ્યના સ્તર ઉપર વિચાર કરતાં દરેક ચીજની અછત દેખાય છે. પરમાત્માના સ્તર ઉપર વિચાર કરતાં અનંતની ઉપસ્થિતિ છે. On human plane, there is Scarcity of every thing, On Divine plane, there is Infinite supply માત્ર ખ્યાલ એટલો જ રાખવાનો છે કે કલ૫વૃક્ષ પાસે કાકડી ન માગી શકાય. અનંત આનંદ, અવ્યા Page #114 -------------------------------------------------------------------------- ________________ ७ ખાધ સુખ અને પરમાત્મ સ્વરૂપના દાતાર પરમાત્મા પાસે તુચ્છ પૌગલિક વસ્તુની માંગણી કરી તે અયાગ્ય છે. જો કે આપણા પરમાનદ્ઘના ખજાનાને પ્રાપ્ત કરવાની તીત્ર અ'ખના થતાં અને આત્મ સ્વરૂપની એળખાણ થતાં તુચ્છનો ઈચ્છા પણ થઈ શકતી નથી. શ્રી યશેાવિજયજી મહારાજે કહ્યું પ્રભુ મેરે તું સબ ખાતે પૂરા, << પરકી આશ કહાં કરે પ્રીતમ, યે ક્રીન ખાતે અધૂરા પૂર્ણ તત્ત્વની પ્રાપ્તિની ઇચ્છા થયા પછી તુચ્છ વસ્તુની ઈચ્છા થતી જ નથી. પરમ તત્ત્વ પરમાત્માના સંબંધનું જ્ઞાન થયા પછી પરમાત્મા આપણું સત્વ ખની જાય છે. "" આત્માના અનંત સુખ અને આનંદના ખજાનાની આળખ થયા પછી જગતના બાહ્ય સુખા તુચ્છ લાગે છે અને આત્માના અનંત સુખની અનુભૂતિના પરમ કારણ, પૂર્ણતાને વરેલા પરમાત્મામાં વૃત્તિઓને વિલીન કરવા માટેના પરમ મત્ર “તમે અરિહંતાણું ” શ્વાસે શ્વાસે સ્મરણુ કરવા, તે જ પરમ અમૃત તુલ્ય લાગે છે. દા. ત. આપણા ઘરડા કાકા, આપણા ઉપર અતિ સ્નેહ અને પ્રેમ રાખવાવાળા દેશમાંથી મુંબઈ આપણા ઘરે આવ્યા. આખા દિવસ તેમણે આપણી દોડાદોડી જોઈ. એક દિવસ આપણને પ્રેમપૂર્વક પૂછ્યું કે, ભાઈ, આ બધી દોડા B Page #115 -------------------------------------------------------------------------- ________________ ૭૭ દેડી શા માટે કરે છે? ત્યારે આપણે જે હતું તે જ કહ્યું, કે થોડા પૈસા વધારે મળે તે માટે દોડાદોડી કરું છું, ત્યારે આપણા કાકા કહે છે કે ભાઈ, તારા ઘરમાં તારા બાપદાદાએ હીરા, માણેક. રત્નો અને સુવર્ણનો ભંડાર દાટેલો છે. આ વાત સાંભળ્યા પછી આપણે બજારમાં જવાનું પણ બંધ કરી દઈએ અને કેદાળે લઈને ખદવા મંડી પડીએ અને તે દાટેલું નિધાન કાઢીએ ત્યારે જપીએ છીએ. તે રીતે આપણું કાકાઓના પણ કાકા, આપણું દાદાઓના પણ દાદા તીર્થકર ભગવાન જે આપણું ઉપર અત્યંત કરૂણાવાળા છે, તે આપણને કહે છે, કે ભાઈ! શા માટે આ બધી દેડાદોડી કરે છે? અનંત આનંદ, અવ્યાબાધ સુખ, અચિંત્ય શક્તિ અને કેવળજ્ઞાન આદિ અનંત ગુણેનું નિધાન તારી અંદર જ પડેલું છે. તું બહાર દેડી રહ્યો છે, પરંતુ તારા અંદર જે, તને પરમ નિધાનનું દર્શન થશે. ત્યારે પેલા ભાઈ જેમ કેદાને લઈને ખજાનો કાઢવા મંડી પડયા, તેમ આપણે પણ પ્રભુનું આ વચન સાંભળીને, બહિરાત્મભાવ છોડીને, આપણા અંદરના આત્માની શાયિક લબ્ધિઓના દિવ્ય ખજાનાને પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બનીએ છીએ. આત્માની અંદરના ખજાનાને બહાર કાઢવાની એટલે જીવનમાં અનુભવવાની પ્રક્રિયાને નમસ્કાર મહામંત્રની - - Page #116 -------------------------------------------------------------------------- ________________ ૭૮ જ સાધના કહેવાય છે, તેને જ સિદ્ધચક્રનુ પૂજન કહેવાય છે, અને તેને જ અરિહંત પ્રભુની ઉપાસના કહેવાય છે અને નવપદનું ધ્યાન પણ તેને જ કહેવાય છે. માટે જ અરિહંત પરમાત્મા, નમસ્કાર મંત્ર, સિદ્ધચક્રનું પૂજન, અને નવપદ્યનું ધ્યાન, આત્મ સ્વરૂપના અનુભવ કરવા માટેનાં દિવ્ય આલ ખના છૅ. તેની આરાધનાથી આત્મ સ્વરૂપના અનુભવ આ જન્મમાં જ થઈ શકે છે. માટે જ કહ્યું છે કે“ એ નવપદ ધ્યાતા થાં, પ્રગટે નિજ આત્મરૂપ રે” ( ઉ. યોાવિજયજીકૃત ‘શ્રીપાલરાસ’) કનકેતુ રાજા શ્રીપાલકુંવરને રાજમહેલમાં સામૈયાપૂર્ણાંક લઈ જાય છે તેમને સિંહાસન ઉપર બેસાડીને રાજા અને રાજકુવરી ભાવના કરે છે: ધન્ય રિસહેસર કલ્પતરૂ, ધન્ય ચક્રેશ્વરી દેવી; જાસ પસાયે મુજ ક્ળ્યા, મન વાંછિત તતખેવી. (તત્કાળ) ધન્ય છે કલ્પવૃક્ષ સમાન ઋષભદેવ ભગવાનને! ધન્ય છે ચક્રેશ્વરી દેવીને ! જેમના પ્રભાવથી આજે સવ મનાસ્થા પૂર્ણ થયા. રાજાએ સજ્જન મનુષ્યેાને ખેલાવીને પ્રેમપૂર્વક મદનમંજીષાનું વેવિશાળ શ્રીપાલકુંવર સાથે કર્યુ.... શ્રીપાલકુ વરને તિલક કરી, શ્રીફળ અને પાન આપી કેશર કુમકુમના છાંટણા કર્યો. શ્રીપાલ મહારાજા પેાતાના સ્થાને દરિયા કિનારે તંબુ નાખેલે હતા ત્યાં પહેોંચ્યા. અહી રાજા લગ્નની તૈયારી કરે છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ (૭૮ (રાગ–નીલુડા વાંસની વાંસળી) રાયે મંડા માંડવે, હજી સેવન મણિમય થંભ; થંભ થંભ મણિ પૂતળીરે, હાજી કરતી નાટારંભ. તરણ ચિહુ દિશિ બારણે, હજી નીલ રચણ મયપાન; મે મોતી ઝૂમખાં, હજી જાણે સરગ વિમાન. કનકકેતુ રાજાએ શ્રીપાલ મહારાજા સાથે પિતાની પુત્રીના લગ્ન માટે સ્વર્ગનું વિમાન હોય તે મંડપ તૈયાર કરાવ્યો. શ્રીપાલકુમાર જે વખતે કેઢિયાની અવસ્થામાં ઉજજેની નગરીના બજારમાંથી પસાર થયા હતા તે વખતે પાછળ છેકરાં ધૂળ ઉડાડતાં હતાં, કૂતરા ભસતાં હતાં, તે જ માણસ તે જ ભવમાં જયાં જાય છે ત્યાં સન્માન પામે છે. સંપત્તિઓ અને સિદ્ધિઓને પ્રાપ્ત કરે છે. જે વખતે તે કેઢિયાની અવસ્થામાં હતા, ત્યારે તેમના હૃદયમાં પરમાત્મા ન હતા. આજે શ્રીપાલના હૃદયમાં પરમાત્મા છે, તેને આ સર્વ પ્રભાવ છે. શ્રી પાલકુમાર પણ વરઘોડો કાઢીને, રાજાએ લગ્નમંડપ તૈયાર કર્યો છે ત્યાં આવી પહોંચ્યો. પંખી આણ્યા માંહી, સાસુએ ઉલટ ઘણેજી; આણી ચેરી માંહી, હર્ષ ઘણે કન્યા તણેજી. લગનવિધિ શરૂ થયે. (રાગ–લગ્નગીત) જીરે મારે કરી અરિનની શાખ રે, જી રે મારે મંગલ ચારે વરતીયાં; SE Page #118 -------------------------------------------------------------------------- ________________ ૭ (૨ (૨ જી રે મારે ફેરા ફરતાં તામ રે, જી રે મારે દાન નરિદે બહુ દીયાંજી. જી રે મારે કેલવી કંસાર, જી રે મારે સરસ સુગંધે મહમહેજી; જી રે મારે કવલ હવે મુખમાંહી, જી રે મારે માંહોમાંહે મન ગહગહેજી. જી રે મારે મદનમંજુષા નારી રે, જી રે મારે પ્રેમે પરણી ઈણી પરેજી. રાજાએ દાયકામાં અઢળક ધન આપ્યું. રહેવા માટે મહેલ આવે. બીજા દિવસે પ્રાતઃકાળમાં શ્રીપાલ મહારાજાઋષભદેવ પ્રાસાદ, મહત્સવ પૂજા નિત કરે; ગીત ગાન બહુ દાન, વિત્ત ઘણું તિહાં વાવરેજી. ઋષભદેવ ભગવાનના મંદિરમાં માટે મહત્સવ કરાવે છે. ગીતગાન અને સ્તવન વડે પ્રભુ ભક્તિમાં લીન બની જાય છે. ઘણા પ્રકારે દાન કરવા પૂર્વક ધન વાપરે છે. પરમાત્માને પ્રેમી મનુષ્ય વહેવારના લગ્ન, મૃત્યુ વિગેરે પ્રસંગોમાં પણ પરમાત્માની ભક્તિને મહત્સવ કરાવે છે. વ્યવહારિક પ્રસંગેને પરમાત્માની ભક્તિના મહાત્સવમાં રૂપાન્તર કરે છે અને વ્યવહારિક પ્રસંગમાં પધારનાર સ્નેહી સ્વજનેને પરમાત્મભક્તિને લાભ અપાવે છે. આનંદમાં દિવસો પસાર થઈ રહ્યા છે, ત્યારે ચિત્ર મહિને આવી ગયા. તે વખતે - - - - - - - C - Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧ ચૈત્ર માસે સુખ વાસ, આંબિલ ઓળી આદરેજી; સિદ્ધચક્રની સાર, લાખેણી પૂજા કરેજી. વરતાવી અમારી, અઠ્ઠાઈ મહાત્સવ ઘાજી; સફૂલ કરે અવતાર, લાહા લીએ લખમી તાજી. ચૈત્ર મહિના આવતાં શ્રીપાલ મહારાજાએ મને રાણીઓ સાથે એળીની આરાધના શરૂ કરી. જિનમદિરમાં માટા મહાત્સવ કરાવ્યેા. નગરજનાને આરાધનામાં શેડયાં. સિદ્ધચક્રની માટી પૂજા કરાવી, અને આળીના નવે દિવસ પરમાત્માના ધ્યાનમાં લીન બની ગયા. પહેલી આની ઉજ્જૈની નગરીમાં કાયાની અવસ્થામાં કરી હતી. છ મહિનામાં તા શ્રીપાલ મહારાજા સિદ્ધચક્રને પ્રત્યક્ષ પ્રભાવ જીવનમાં અનુભવી રહ્યા છે. નિરંતર ક્ષÌ ક્ષણે પરમાત્માનું સ્મરણ, ચિંતન, વક્રન, સ્તવન અને ધ્યાનમાં મગ્ન અન્યા છે. ક્ષણે ક્ષણે પરમાત્માના . ઉપકારોને યાદ કરી કૃતજ્ઞભાવ વ્યક્ત કરી રહ્યા છે. એક દિવસ કનકેતુ રાજાના સનિકા જકાત નહીં ચૂકવવાના કારણે ધવલશેઠને પકડીને લાવ્યા. શ્રીપાલ મહારાજાની વિનંતિથી ધવલને રાજાએ બંધન મુક્ત કર્યાં. શ્રીપાલે પેાતાની સાથે મહેલમાં રાખ્યા. એક દિવસ શ્રીપાલક વરે રાજાની સમક્ષ પોતાના દેશ તરફ જવાની ઇચ્છા ખતાવી, તેથી રાજાને પુત્રીના વિયાગ Page #120 -------------------------------------------------------------------------- ________________ ૮૨ થશે તેનુ દુ:ખ થયુ. પરંતુ પેાતાના વિચારોથી જ સમા ધાન કરે છે માંગ્યા ભૂષણ જેહ, તે ઉપર મમતા કિસીજી; પ્રસંગ ઉપર માંગી લાવેલા આભૂષણ, અવસર વીતે પાછાં સ્થાપવાનાં જ હોય છે. તેમ લગ્ન થયા પછી પુત્રી માંગી લાવેલા આભૂષણ જેવી વસ્તુ છે-તેને શ્વસુરગૃહે વળાવવી જ પડે છે. તે વખતે રાજા અને રાણી શ્રીપાલકુમારની પાસે આવે છે, અને કુવરને રડતા હૃદયે વિનતી કરે - મદનમંજીષા એહ, અમ ઉત્સ‘ગે ઉછરીજી; જન્મ થકી સુખ માંહી, આજ લગે' લીલા કરીજી. વહાલી વિત પ્રાય, તુમ હાથે થાપણ વીજી. “અમારી પુત્રી મદનમંજુષા અમને અમારા જીવ કરતાં પણ વધુ પ્રિય છે. બાલ્યવયમાંથી ચાસઠ કળામાં પ્રવીણ બની છે. સુંદર સસ્કારોથી તેને સજ્જ કરી છે. તેના હૃદયમાં નિરંતર પરમાત્મા અરિહંતદેવ વસે છે. ધર્મોમાં અત્યંત પ્રીતિવાળી છે. અમારી આ થાપણ તમારા હાથ સાંપીએ છીએ, તમે તેનું જતન કરજો, રક્ષણ કરજો, ” હવે માતા અને પિતા પુત્રી મદનમંજુષાની પાસે આવી, શ્વશુર ગૃહે જતી પુત્રીને શિખામણના બે શબ્દ કહે છે( રાગ–ઢાલીડા ઢબુકવા લાડી, ચાલેા આપણા દેશ રે) પુત્રીને કહે વત્સ બહેની, ક્ષમા ઘણી મન આણજો જી; સદા લગે ભરતાર બહેની, દેવ કરીને જાણો જી. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૮૩ પહેલી શિખામણ આપે છે, “હે પુત્રી ! તું નિરંતર ક્ષમાને તારા જીવનમાં ધારણ કરજે. ગમે તેવા સંજોગો ઉપસ્થિત થાય તે પણ કદી આક્રોશ કે આવેશ કરીશ નહીં. આ વેશ કરવાના કારણે અનેકના જીવન નિષ્ફળ બની જાય છે. માટે હે વત્સ! નિરંતર તું ક્ષમાને ધારણ કરજે.” બજી શિખામણ આપે છે-“તારા પતિનું નિરંતર તું દેવની જેમ જતન કરજે.” આર્યક્ષેત્રના બધા જ ધર્મના શાસ્ત્રો પતિને દેવતુલ્ય માનવાનું અને પત્નીને દેવતુલ્ય માનવાનું કહે છે. તેની પાછળ મહાન તત્વ છુપાયેલું છે. આજનું વિજ્ઞાન પણ તે જ વાત કરે છે. એક વૈજ્ઞાનિકે એક મોટા હાલમાં બે છેડ ઉગાડવાનો પ્રયોગ કર્યો. તેના માટે બે જુદા જુદા માણસોની નિમણુંક કરી. બને છે. માટે એક સરખાં બીજ, એક સરખી હવા અને પ્રકાશ મળે તેવી ગોઠવણ કરી. પૂર્વ દિશામાં છોડ ઉગાડવાવાળ વૈજ્ઞાનિક બીજ હાથમાં લઈ વિચારે છેઃ “આ બીજ ઘણું જ સુંદર છે, તેમાંથી સરસ છેડ તૈયાર થશે. તેનાં સુંદર ફૂલ-ફળ આવશે.” પાણી સિંચતાં દરરોજ આવી ભાવના કરે છે. પશ્ચિમ દિશામાં છોડ ઉગાડવાવાળે વિજ્ઞાનિક બીજ વાવતાં ભાવના કરે છે: “આ બીજ નકામું છે. ઊગશે જ નહીં. ઊગશે તે ફળ-ફૂલ આવશે જ નહીં.” પાણી સિંચતાં આવી ભાવના કરે છે. પૂર્વ દિશાનો છેડ || પુરબહારમાં ખીલી ઊઠયો. સુંદર પાંદડા, ફૂલ અને ફળu IgL Page #122 -------------------------------------------------------------------------- ________________ - - - - - - ૮૪ - - . - - - - આવ્યાં. પશ્ચિમ દિશાનો છોડ ઊગતું નથી. ડાંક પાંદડા આવ્યાં. એકાદ ફૂલ આવ્યું. ફળ તે આવ્યું જ નહીં. બને બીજમાં સરખું ઊગવાની શક્તિ, સરખું પાણી, સરખી હવા અને પ્રકાશ મળવા છતાં બન્નેના ઉછેરમાં ઘણે ફરક પડી ગયે. આ રીતે જ પ્રત્યેક મનુષ્યમાં સત્તાએ પરમાત્મ-તત્વ છુપાયેલું છે. પ્રત્યેક જીવાત્મામાં પરમાત્માના જેવું જ ચિતન્ય સત્તામાં રહેલું છે. પરંતુ પત્ની જ્યારે પતિને પરમે શ્વર તુલ્ય ભાવ આપે છે, ત્યારે પતિમાં પરમેશ્વરપણાના ભાવો પ્રગટ થવા શરૂ થાય છે. પત્નીને દેવતુલ્ય માનવામાં આવે છે, ત્યારે તેમાં દેવત્વ પ્રગટ થવું શરૂ થાય છે. માટે હે પુત્રી તારા પતિનું દેવની જેમ આરાધન કરજે. તારા જીવનની સફળતાનો આધાર તારા પતિના પ્રેમ ઉપર છે, સાસુ સસરા જેઠ બહેની, લજજા વિનય મ ચૂકજો રે; પરિહર પરમાદ બહેની, કુલ મરજાદા મ મૂકજો રે. તારા વડીલને વિનય કદી ચૂકીશ નહીં. તારી ફરજ બજાવવાના અવસરે કદી પણ પ્રમાદ કરીશ નહીં. ઘરની અંદર નાની બાબતમાં પિતાની ફરજ નહીં બજાવતાં અનેક પ્રશ્નો ઊભા થાય છે. તેમાંથી કલેશ અને કંકાસ ઊભું થાય છે. માટે પુત્રી ! તારી ફરજ બજાવવાના પ્રસંગે કદી પણ I પ્રમાદ કરીશ નહીં, તારા કુલની મર્યાદા કદી ચૂકીશ નહીં. દઈ = - - - - - Page #123 -------------------------------------------------------------------------- ________________ - - - , કંત પહેલાં જાગ બહેની, જાગતા નવિ ઉંઘીયેજી કંત સયલ પરિવાર બહેની, જમ્યા પછી ભેજન કરે છે.” | તારા પ્રિયતમ નિદ્રામાંથી જાગે તેના પહેલાં જાગી જજે, અને તારા પ્રિયતમ ઊંઘે તેના પહેલાં કદી ઊંઘીશ નહીં. સર્વત્ર ઔચિત્ય જાળવજે. જિનપૂજા ગુરૂભક્તિ બહેની, પતિવ્રતા વ્રત પાળજે છે.” - હે પુત્રી ! જિનેશ્વર પરમાત્માની પૂજા અને ગુરૂની ભક્તિને નિરંતર હૃદયમાં ધારણ કરજે. આપણે પુત્રીને ગમે તેટલું સારું જોઈને પરણાવી હોય, પરંતુ આવતી કાલે શું થવાનું છે તેની કેઈને પણ ખબર નથી. સાત પ્રકારના ભય અને આઠ પ્રકારનાં કર્મ મનુષ્યને માથે દંડે લઈને ઊભાં છે. કયા સમયે કેવા ભયગ્રસ્ત વાતાવરણમાં ફસાવું પડશે તેની કેઈને પણ ખબર નથી. કયા સમયે કેવા કર્મને ઉદય આવશે તેની પણ કોઈને ખબર નથી. સાતે પ્રકારના ભય અને આઠે પ્રકારનાં કર્મને મૂળમાંથી ઉખેડવાને સમર્થ એવા પરમાત્મા જેના હૃદય મંદિરમાં બિરાજમાન છે. તેનું અનિષ્ટ કરવાને કઈ સમર્થ નથી. માટે હે વત્સ! “પરમાત્મા જિનેશ્વર ભગવંતને નિરંતર હૃદયમાં ધારણ કરજે.” છેલ્લી શિખામણ“શી કહીએ તુમ શીખરે બહેની, ઈમ અમ કુલ અજુવાળજો રે.” આ શિખામણ આપણે સૌ આપણી પુત્રીને આપીએ છીએ તે જ છે. “હે પુત્રો ! તું તારા શ્વસુરના કુળમાં અને અમારા કુળમાં અજવાળું થાય તેવું કાર્ય સદા કરજે અને ઉત્તમ આચરણ દ્વારા બન્ને કુળને શોભાવજે.” , દ Page #124 -------------------------------------------------------------------------- ________________ વળાવવા માટેની સઘળી તૈયારી થઈ ચૂકી. સાત માળનું મોટું વહાણ કનકકેતુ રાજાએ બનાવ્યું. ધન, ધાન્ય, વસ્ત્ર, હીરા, માણેક, મોતી, સોનું, ચાંદીથી વહાણ ભરી દેવામાં આવ્યું. સાતમા માળ ઉપર સુવર્ણને હિંડોળા ખાટ બનાવ્યો. કાંઠે સયલ કુટુંબ, હૈડાં ભર ભેટી મળ્યાં તસ મુખ વારેવાર, જોતાં ને રોતાં પાછાં વળ્યાં. દૂર દૂર ક્ષિતિજમાં વહાણ દેખાયાં ત્યાં સુધી સૌ દરિયાના કિનારા ઉપર ઊભા રહ્યાં. ક્ષિતિજમાં પણ વહાણ દેખાતાં બંધ થયાં, ત્યારે સૌ ભારે હૈયે પાછા ફર્યા. રાજાના હૃદયમાં સુખ અને દુઃખની મિશ્ર લાગણી છે. પુત્રીના વિરહનું દુઃખ છે. સાથે પિતાને સંકલ્પ પૂર્ણ થયો તેને આનંદ છે. રાજાનો સંક૯૫ હિતે-“મારી પુત્રીના હૃદયમાં જિનેશ્વર ભગવંત પ્રત્યે જે ભક્તિભાવ છે, તેવા ભક્તિભાવ જેના હૃદયમાં હોય તેવા પતિ જે તેને મળે, તે જ તેનું જીવન સફળ થાય.” આ સંકલ્પ પૂર્ણ થયાને રાજાને આનંદ પણ છે વિનય કહે શ્રી સિદ્ધચકની, ભક્તિ કરો સુરતરૂ સમી જી.” શ્રીપાલ રાજાના રાસના રચનારા ઉપાધ્યાય વિનયવિજયજી મહારાજ કહે છે કે, આ સિદ્ધચકની કલ્પવૃક્ષ સમાન ભક્તિ છે ભાગ્યવાનો ! તમારા હૃદયમાં નિરંતર ધારણ કરો. * શ્રીપાલ મહારાજાના રાસનો દ્વિતીય ખંડ સમાપ્ત. * Page #125 -------------------------------------------------------------------------- ________________ AAAABAGOGÁSOS (Sઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈ શ્રીપાળ અને મયણુનાં આધ્યાત્મિક જીવન રહસ્યો * તૃતીય ખંડ કે COMMWMMMMMMMMMMMMMMM. સિદ્ધચકના ગુણ ઘણું, કહેતાં નાવે પાર વાંછિત પૂરે દુઃખ હરે, વંદુ વારંવાર. પાંચસે વહાણને કાફલે મધદરિયે ચાલ્યા જાય છે. અઢીસે વહાણ શ્રીપાલ મહારાજાના છે. અઢીસો ધવલ શેઠનાં છે. રત્નાદ્વીપના રાજાએ આપેલાં વહાણના સાતમા માળ ઉપર શ્રીપાળ મહારાજા બંને રાજપુત્રીઓની સાથે સુવર્ણના હિંડોળા ખાટ ઉપર બેઠા છે. હૃદય નવપદનું નિરતર ધ્યાન કરે છે. પરમાત્માની અચિંત્ય શક્તિથી નિરંતર ભાવિત તેમનું મન છે. તેમના અણુએ અણુમાં પરમાત્માની શક્તિ કાર્યશીલ છે. બંને રાજપુત્રીઓ પણ નિમલ સમ્યગદષ્ટિ છે. ક્ષણે ક્ષણે પરમાત્મા અરિહંતદેવનું સ્મરણ-ચિંતન કરે છે. શ્રીપાલ મહારાજા અને બંને રાજપુત્રી (રાણી)એ વચ્ચે નવપદના મહિમાની વિચારણા ચાલી રહી છે. ધર્મ તત્વનું ઊંડું ચિંતન મનન કરી રહ્યાં છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ ८८ તે સમયે ધવલ શેઠ વિચારે છે– ધવલ શેઠ અરે ઘણુ', દેખી કુંવરની ઋદ્ધિ; એકલડો આવ્યા હતા, હું હું દૈવ શુ કીષ ! ધવલ વિચારે છે–શ્રીપાલ એકલા કાંઇ પણ લીધા વિના આવ્યા હતા. અત્યારે અઢીસે વહાણુ અને એ રાજરમણીઓના માલિક અન્યા છે. પણ હવે જોઉં છું આ બધુ લઈને કેવી રીતે ઘરે જાય છે ? જેના હૃદયમાં ઇર્ષા હાય છે તે બીજાની ઋદ્ધિ જોઈ તા નથી. મેઘની ગર્જના સાંભળવાથી સમુદ્ર દુબળા થાય છે. વર્ષાઋતુમાં સવ વનસ્પતિ નવપલ્લવિત થાય છે, તે વખતે જવાસા નામનુ વૃક્ષ સુકાઈ જાય છે. તે રીતે ધવલ શેઠ ઇર્ષા અને ચિંતાથી મળી રહ્યો છે. તે વિચારે છે એક જીવ છે એહને, નાખુ જધિ મઝાર; પછી સયલ એ માહરૂ', રમણી રૂદ્ધિ પરિવાર. આ શ્રીપાલને હું દરિયામાં નાખું', પછી તેની રમણી, ઋદ્ધિ અને પરિવારના હુ` માલિક મની જાઉં. આવા દુષ્ટ વિચારાથી ધવલ ઘેરાઈ ગયા છે. પરસ્ત્રી અને પનમાં લુબ્ધ બનેલા ધવલ રાત્રે ઊંઘી પણ શકતા નથી. રૌદ્રધ્યાનથી અત્યંત પીડાઈ રહ્યો છે. તેને અન્ન-પાણી ભાવતાં નથી. આકુળ વ્યાકુળ રહે છે. એક ઘડીની પણ શાંતિ નથી. મુખથી નિસાસા નાખે છે. ક્ષણ ક્ષણ પસાર કરવી મુશ્કેલ અની ગઈ છે. રાત-દિવસ ઝુરી રહ્યો છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ ST - - - . ર આ ધવલ શેઠ પણ આપણા જીવનમાં કોઈક દિવસ ઉદયમાં આવે છે, ત્યારે આપણે વિવેક ચૂકી જઈએ છીએ. ઈર્ષા અગ્નિ જ્યારે ભભૂકે છે, ત્યારે આ રૌદ્રધ્યાન પરાકાષ્ઠાએ પહોંચે છે. જે મળ્યું છે તેને માણસ ભોગવી શકતો નથી અને નથી મળ્યું તેની ચિંતાથી પીડાય છે. - ધવલ શેઠના મનમાં પા૫ છે. બીજાને કહી શકતો નથી. છેવટે વહાણમાં સાથે રહેલા તેના મિત્રોને શરમ છેડીને શેઠ પોતાના મનમાં ઘડેલી શ્રીપાલને દરિયામાં નાખવાની ચેજના કહે છે. ત્યારે મિત્રે કહે છે –“પરસ્ત્રી અને પરધનની ઈચ્છા ભવોભવ દુઃખ દેનાર છે. વળી આ શ્રીપાલકુમાર કલ્પવૃક્ષ જેવા પ્રભાવશાળી છે. તમને મોતના મુખમાંથી બચાવ્યા છે. કલ્પવૃક્ષની ડાળ કાપવાનો દુષ્ટ વિચાર હે ધવલ શેઠ ! તમે પડતું મૂકે” ત્રણ મિત્રોએ આવી સલાહ આપી. ચોથે કુબુદ્ધિ મિત્ર કહે છે “શેઠ ! ધન ભેગું કરવામાં નીતિ-અનીતિ પાપ-પુણ્ય જોવાય નહીં. ગમે તે રીતે ધન ઉપાર્જન કરવું જોઈએ. કુબુદ્ધિ મિત્ર અને ધવલશેઠ શ્રીપાલને દરિયામાં ફેંકવાની ચેજના કરીને, વહાણના સાતમા માળે શ્રીપાલ અને બન્ને રાણીએ બેઠાં છે ત્યાં આવી, શ્રીપાલની માયાવી રીતે સેવા કરે છે. માયા કરીને મીઠાં વચને બોલે છે અને શ્રીપાલને પૂરો વિશ્વાસમાં લે છે. વહાણુમાં દરિયાઈ દશ્ય જોવા માટે માંચડે રાખવામાં આવે છે, ત્યાં ધવલ જાય છે અને શ્રીપલને કહે છે- | - - - T -- Page #128 -------------------------------------------------------------------------- ________________ 66 અદ્ભુત જોવા લાયક દૃશ્ય છે. એક માટા મળરમત્સ્ય છે. આઠ માઠાં છે. આઠે માઢાંના જુદા જુદા રંગ છે. હું શ્રીપાલકુંવર ! આવુ અદ્ભુત દૃશ્ય જોવા અહી' આવા, અહી આવે.” જેવા શ્રીપાલકુંવર માંચડા ઉપર જાય છે, કે તરત ધવલ અને કુબુદ્ધિ મિત્રે માંચડા ઉપરથી નીચે ઉતરી દેારડાં કાપી નાખ્યાં .... ८० ... .... પડતા સાયર માંહિ, કે નવપદ મન ધરે; સિદ્ધચક્ર પ્રત્યક્ષ, હું સવિસકટ હરે. દરિયામાં પડતાં પડતાં પણ શ્રીપાલ મહારાજા નવપદના ધ્યાનમાં લીન છે. વહાણના સાતમા માળથી દરિયાની સપાટી સુધી પહોંચતા અતિ અલ્પ સમય મળે. પડવાનુ અચાનક બન્યુ છે. નવપદને યાદ કરૂ' એટલું વિચારવાન પણ સમય નથી. પરતુ જેની ક્ષણેક્ષણ પરમાત્માના ધ્યાનમાં જ પસાર થતી હાય, તેને પરમાત્માને યાદ કરવાના પ્રયત્ન કરવા પડતા નથી. શ્રીપાલના હૃદયમાં પરમાત્માનું ધ્યાન નિર'તર ચાલુ જ છે. જ્ઞાની પુરુષા કહે છે કે પ્રત્યેક મનુષ્યના મનમાં ધ્યાન નિરંતર ચાલુ જ છે. રાત્રે ઊંઘમાં પણ મનુષ્ય પૈસાનું, જગતના પદાર્થોનું ધ્યાન નિરંતર કરતા જ હોય છે, પરંતુ તેને જ્ઞાની પુરુષા આત ધ્યાન કે રૌદ્રધ્યાન કહે છે. આ અને ધ્યાન દુર્ધ્યાન છે. આ ધ્યાન ચાલતું હોય તે વખતે આયુષ્ય અધાય તો તિયંચગતિનુ' બંધાય, રૌદ્રધ્યાન ચાલતું Page #129 -------------------------------------------------------------------------- ________________ હોય ત્યારે આયુષ્ય બંધાય તો નરકગતિનું બંધાય. જગતના પદાર્થોનું ધ્યાન નિરંતર સૌ કેઈના મનમાં ચાલે છે. જગતના પદાર્થોના સ્થાને જ્યારે પરમાત્મા આવે ત્યારે તે ધ્યાન ધર્મધ્યાન બની જાય છે. ધ્યાન કેઈને શિખવાડવાની વસ્તુ નથી. ધ્યાન બધા જ કરે છે. આપણે શ્રીપાલના જીવનમાંથી શીખવાનું એટલું જ છે કે, જગતના પદાર્થોના સ્થાને પરમાત્માને કેવી રીતે લાવવા ? પરમાત્માનું સાન્નિધ્ય કેવી રીતે અનુભવવું? પરમાત્મ સ્વરૂપને અવલંબેલું આપણું ચિતન્ય કેવી રીતે બનાવવું? પરમાત્મ સ્વરૂપના રંગે રંગાયેલી આપણી ચેતના કેવી રીતે બનાવવી? શ્રીપાલના હૃદયમાં ચાલતા નવપદના ધ્યાનના પ્રભાવથી સંકટ નાશ પામ્યું. શ્રીપાલ દરિયામાં પસાર થતાં મગરમચની પીઠ ઉપર પડે છે. તેના ઉપર બેસીને સમુદ્ર પાર ઊતરે છે. અહીં બહુજ મહત્ત્વનો પ્રશ્ન આપણું ધ્યાન ખેંચે છે. કરેલું કર્મ અવશ્ય જોગવવું પડે છે, તે ભોગવ્યા સિવાય આપણે છૂટકો જ નથી, તો પરમાત્માનો પ્રભાવ કેવી રીતે માન ? પરમાત્માના પ્રભાવે કાર્ય સિદ્ધિ થાય છે તેવું માનવામાં કર્મના નિયમનું શું? શું કર્મના નિયમને ભંગ થાય છે? અગર કર્મના નિયમ અનુસાર પરમાત્માના પ્રભાવે કાર્ય સિદ્ધિ થાય છે ? આ બહુ જ તાત્વિક પ્રશ્ન (Intelligent) U question ) Page #130 -------------------------------------------------------------------------- ________________ - - પરમાત્માના પ્રભાવે કાર્યસિદ્ધિ જરૂર થાય છે. શ્રીપાલ અને મયણાનું પ્રત્યક્ષ દૃષ્ટાંત છે. પરમાત્માના પ્રભાવે કાર્યસિદ્ધિ કર્મના નિયમ અનુસાર જ થાય છે. કમના નિયમનો ભંગ થઈને નહી કમ્મપયડી નામના અદ્દભુત ગ્રંથમાં શાસ્ત્રકાર મહર્ષિ ફરમાવે છે —આપણા આત્મામાં કેટલાય બંધાયેલા કર્મ અત્યારે સત્તામાં (ટેકમાં) પડેલાં છે. શુભ કે અશુભ અધ્યવસાય પ્રમાણે તે સત્તામાં રહેલાં (સ્ટેકમાં પડેલાં) કર્મોમાં સમયે સમયે ફેરફાર, કરણની અસર દ્વારા થાય છે. આવાં આઠ કરણે છે. (૧) બંધન કરણ (૨) સંક્રમણ કરણ (૩) ઉદૃવતના કરણ (૪) અપવર્તના કરણ (૫) ઉદીરણું કરણ (૯) ઉપશમના કરણ (૭) નિધત્તિ કરણ (૮) નિકાચના કરણ. હવે આપણે સંક્રમણ કરણ જોઈએ. ગંગાનું પાણી વહેતું હોય અને લેટ ભરીને ગંદુ પાણી તેમાં નાંખીએ તે નાંખતાંની સાથે ગંદુ પાણી ગંગાનું પાણું બની જાય છે તેમ જિનભક્તિ, પરમાત્મસ્મરણ-ધ્યાન આદિ શુભ અધ્યવસાય આત્મામાં ચાલતા હોય તે વખતે અશુભ કર્મનું શુભ કર્મમાં સંક્રમણ થાય છે. એટલે કે અશુભ કર્મ શુભ રૂપમાં પલટાઈ જાય છે. જે રીતે ગટરના પાણીમાં લેટે ભરીને ગંગાનું પાણી નાંખીએ તે વખતે જ ગંગાનું પાણી ગટરનું પાણી બની જાય છે, તે રીતે આત્મામાં અશુભ અધ્યવસાય ચાલતો હોય ત્યારે શુભ કર્મ અશુભ રૂપે સંક્રમણ થાય છે. (પલટાય છે.) - Page #131 -------------------------------------------------------------------------- ________________ ૯૩ હવે ઉના અને અપવના કરણ જોઇએ. સત્તામાં રહેલાં કર્મામાં શુભ કે અશુભ અધ્યવસાય પ્રમાણે ઉના અને અપવ ના કરણની અસર થાય છે. દા. ત. કોઈ જીવે એવુ' કમ બાંધ્યું છે કે, ૧૦૧ ડિગ્રી તાવ ત્રણ દિવસ સુધી આવે. હવે ૧૦૧ ડિગ્રી તે રસ કહેવાય અને ત્રણ દિવસ તે સ્થિતિ કહેવાય. અપવતના કરણની અસરથી જો આત્મામાં શુભ અધ્યવસાય ચાલતા હાય તે ૧૦૧ ડીગ્રી તાવને બદલે ા (સાડીનાણું ) થઈ જાય અને ત્રણ દિવસના બદલે ત્રણ કલાક થઇ જાય. આ રીતે શુભ અધ્યવસાયના બળથી અશુભ કર્મના સ્થિતિ અને રસ ઘટી જાય છે. હવે જો અશુભ અધ્યવસાય આત્મામાં ચાલતા હાય તા ના કરણની અસરથી અશુભના સ્થિતિ અને રસ વધી જાય છે. એટલે કે ૧૦૧ ડીગ્રી તાવને મઠ્ઠલે ૧૦૩ ડીગ્રી થાય અને ૩ દિવસને ખલે ૧૩ દિવસ થઈ જાય. આ રીતે શુભ અધ્યવસાયના બળથી, સત્તામાં રહેલા અશુભ કના સ્થિતિ અને રસ ઘટે છે અને શુભ કર્મોના સ્થિતિ અને રસ વધે છે. તથા અશુભ અધ્યાવસાયના મળથી અશુભના સ્થિતિ અને રસ વધે છે, અને જીભના સ્થિતિ રસ ઘટે છે. ઉદીરણા કરણ દ્વારા સત્તામાં રહેલાં કમને વહેલાં ઉદયમાં આવે તેવાં કરાય છે. દા. ત. એક કમ એક હજાર વર્ષ પછી ઉદયમાં આવવાનું હતું તે ઉદીરણા કરણની અસરથી હમણાં ઉદયમાં આવે તેવું અને છે. ઉપશમના કરણની અસરથી સત્તામાં રહેલાં કર્મોના 繩 Page #132 -------------------------------------------------------------------------- ________________ ઉપશમ થાય છે, એટલે હમણાં ઉદયમાં આવનાર કર્મને ઉપશમાવી શકાય છે. આ કર્મના નિયમોનો અભ્યાસ કરતાં સમજાય છે કે, પરમાત્માનું દર્શન, પૂજન, સ્તવન, ધ્યાન, મરણ, આજ્ઞાપાલન આદિથી શુભ અધ્યવસાયનું બળ આમામાં વધે છે, અને શુભ અધ્યવસાયના બળથી અશુભ કર્મ શુભ રૂપે પલટાય છે. અશુભના સ્થિતિ અને રસ ઘટે છે, અને શુભના સ્થિતિ અને રસ વધે છે. જિન ભક્તિમાં અંતરાયને તેડવાની શક્તિ છે. તે કર્મોનાં સ્થિતિ, રસ-અનુબંધ તોડી નાખે છે. પરમાત્માનો અચિંત્ય પ્રભાવ કર્મના નિયમ અનુસાર જ ફળ આપે છે. કેટલાંક અપવાદ જોઈએ. ઉદય આવલિકામાં આવેલું કર્મ બદલી શકાતું નથી. (ઉદય આવલિકા અતિ અ૮૫ સમયની હોય છે.) ઉદયાવલિકાની બહાર રહેલાં કર્મોમાં એટલે કે દા. ત. બે મિનિટ પછી ઉદયમાં આવવાનાં સત્તામાં રહેલાં કર્મોમાં ફેરફાર થઈ શકે છે. નિકાચિત કર્મ અવશ્ય ભોગવવું પડે છે. જે પ્રભુ મહાવીર સ્વામીને પણ નિકાચિત કર્મ ભોગવવાં પડેલાં. નિકાચિત કર્મ બહુ જ અ૮૫ હોય છે. મોટા ભાગનાં કર્મ નિકાચિત નથી હોતા. નિકાચિત કર્મના પણ ઉદય વખતે સમત્વ દ્વારા તેને નિરનુબંધી કરી શકાય છે. કર્મ નિકાચિત પણ લય જાયે, ક્ષમા સહિત જે (૫) કરંતા” || de Page #133 -------------------------------------------------------------------------- ________________ ૫ ઉપાધ્યાય યશેવિજયજી મહારાજા તપ પદની પૂજામાં તપ દ્વારા નિકાચિત કર્મ પણ ક્ષય કરી શકાય છે તેવું કહે છે. આ પ્રમાણે નિકાચિત કમ સિવાયના કર્મ બદલી શકાય છે. આ બધું જોતાં હવે આપણે જે નિરંતર શુભ અધ્યવસાયમાં રહીએ તો આપણું અશુભ કમને પલટાવાની શક્તિ તે શુભ અધ્યવસાયમાં છે. અને શુભ અધ્યવસાયનું પરમ અવલંબન નવપદનું ધ્યાન, નમસ્કાર મંત્રનું સ્મરણ, પ્રભુ ભક્તિ આદિ છે, માટે શુભ અધ્યવસાયના આલંબનનું નિરંતર સેવન કરવું અને અશુભ અધ્યવસાયના આલંબનોને છોડવા તે જ ઉપાય કમના બંધનમાંથી છૂટવાનો છે. - હવે પ્રશ્ન એક જ રહે છે કે કરેલું કર્મ અવશ્ય જોગવવું પડે તેવું જે કહેવામાં આવે છે તેનું શું? કર્મ ભોગવવાના બે પ્રકાર છે. એક વિપાક ઉદયથી, બીજું પ્રદેશ ઉદયથી. દા. ત. એક માણસે ૧૦૦૦ ટાટા એરડીનરીના શેર ૨૫૦ના ભાવે ખરીદ કર્યા. અને સાંજની ટેઈનમાં તે માણસ આબુની જાત્રા કરવા ગયે. આઠ દિવસ આબુ રહ્યો. આઠ દિવસ સુધી તેને ભાવ જાણવા મળ્યા નથી. તે આઠ દિવસ દરમ્યાન ૨૫૦ વાળા ભાવ ઘટીને ૨૧૦ થઈ ગયે. અને તે ભાઈ આબુની જાત્રાથી ઘરે આવ્યા ત્યારે ૨૮૦ નો ભાવ છે. હવે ૨૧૦ નો ભાવ , Page #134 -------------------------------------------------------------------------- ________________ ત્યારે ૧૦૦૦ શેરમાં ૪૦૦૦૦નું નુકસાન હતું. પરંતુ તે ભાઈને ખબર ન પડી. તે રીતે નુકસાન આવી ગયું, તે પ્રદેશ ઉદયથી ભગવ્યું કહેવાય. અને જ્યારે ઘરે આવે છે ત્યારે તે ૨૮૦ના ભાવ છે એટલે નફે જ દેખાય છે. વિપાક ઉદયથી કેવી રીતે ભગવાય તે આ દૃષ્ટાંતથી જ જોઈએ. ૨૫૦ ના ભાવે ૧૦૦૦ શેર ખરીદ કર્યા પછી ૨૧૦ને ભાવ થાય ત્યારે તે ૧૦૦૦ શેર તે ભાઈ બજારમાં હાજર હોત અને તે ભાવે સદે કરે એટલે કે વેચી નાખે અને ૪૦૦૦૦નું નુકસાન આપવું પડે તે વિપાક ઉદયથી ભગવ્યું કહેવાય. અને ૨૧૦ માં વેચ્યા પછી ૨૮૦ થાય એટલે મારું વેચાઈ ગયું અને ભાવ વધી ગયા તે વિચારોમાં આધ્યાન કરી નવું કર્મ બાંધે. આ રીતે કર્મો પ્રદેશ ઉદયથી ભગવાઈ જાય છે, જેની જીવને ખબર પણ પડતી નથી. માટે નિરંતર શુભ અધ્યાવસાયના આલંબનોનું સેવન કરવું. શ્રીપાલ અને મયણના જીવનની કાર્યસિદ્ધિ અરિહંત પરમાત્મા, નવપદે અને સિદ્ધચકના પ્રભાવે થાય છે. કહ્યું છે કે – સિદ્ધચકના ધ્યાને રે, સંકટ ભય નાવે; કહે ગૌતમ વાણું રે, અમૃત પદ પાવે. આ બધી વાતનો સાર એટલે જ આવે છે કે, નિરંતર પરમાત્માને હદયમંદિરમાં ભાવપૂર્વક ધારણ કરવા તે જ કર્મના દબાણમાંથી છૂટવાનો અને આત્માના પૂર્ણ LL થદ્ધ ચિતન્યના અનુભવ અને પ્રાપ્તિનો માર્ગ છે. Page #135 -------------------------------------------------------------------------- ________________ - --- - - - - - - તું પ્રભુ જે વસે હર્ષભર હીયલડે, તે સકલ પાપના બંધ તૂટે ઊગતે ગગન સૂરજ તેણે મંડલે, દહ દિશિ જિમ તિમિર પડલ ફુટે. હે કરૂણાસાગર પરમાત્મા ! તું જે મારા હૃદયમંદિરમાં આનંદપૂર્વક વસે તે મારા સકલ પાપના બંધ તૂટી જાય, કારણ કે પાપરૂપી અંધકાર ત્યાં સુધી જ રહી શકે છે કે જ્યાં સુધી પરમાત્મારૂપ સૂર્યને ઉદય થતું નથી. અર્થાત જેમ સૂર્યને ઉદય થતાં દશે દિશામાં અંધકારના પડલ ફૂટી જાય છે, તે રીતે પરમાત્મા રૂપ સૂર્યને ઉદય જ્યારે જીવાત્માના હૃદયમાં થાય છે, ત્યારે સકલ પાપો પલાયન થઈ જાય છે. કોંકણ કાંઠે ઉતર્યો, પોતે એક વન માંહિ, થાક્ય નિદ્રા અનુસરે, ચંપક તરૂવર છાંહિ. મગરમચ્છ પિતાની પીઠ ઉપર બેઠેલા શ્રીપાલકુમારને કોંકણુના કાંઠે લાવે છે, અને કિનારા ઉપર ઊતરીને વનમાં ચંપાના ઝાડ નીચે શ્રીપાલ નિદ્રા કરે છે. (આરામ કરે છે). દાવાનલ જલધર હુએ, સર્પ હુએ ફૂલમાલ; પુણ્યવંત પ્રાણ લહે, પગપગ ઋદ્ધિ રસાલ. થલ પ્રગટે જલધિ વિયે, નગર રાનમાં થાય; વિષ અમૃત થઈ પરગમે, પૂરવ પુણ્ય પસાય. Page #136 -------------------------------------------------------------------------- ________________ ૯૮ સદા લગે જે જાગતા. ધ મિત્ર સમ; કુંવરની રક્ષા કરે, श्रे અન. ધમ અને પુણ્યનેા અદ્દભુત પ્રભાવ છે. દાવાનલ એ જલધર બની જાય છે. સાપ ફૂલની માળા બને છે. પગલે પગલે રિદ્ધિ, સિદ્ધિ અને સ`પત્તિની પ્રાપ્તિ થાય છે, સમુદ્રમાં પૃથ્વી પ્રગટે છે. જંગલ નગર રૂપ બની જાય છે, ઝેર અમૃત રૂપ પિરણમે છે. માટે ધર્મને નિર ંતર ધારણ કરવા. કરે કષ્ટમાં પાડવા, દુર્જન કેાટિ ઉપાય; પુણ્યવ'તને તે સવે, સુખના કારણ થાય. ધવલ શેઠે કષ્ટમાં નાખવા ક્રોડા ઉપાય કર્યા, પરંતુ શ્રીપાલને તે સર્વે સુખનું કારણ બન્યા. કાંકણના કિનારે વનમાં ચંપાના ઝાડ નીચે શ્રીપાલ સુતેલા છે, ઊંઘમાંથી જાગે છે ત્યારે ચારે ખાજુ સૈનિકા ઘેરી વળેલા છે અને જાણે પોતાને ઇચ્છિત વસ્તુ મળી હાય તેમ સુભટા શ્રીપાલને વિનતી કરે છે ઃ હે સ્વામી ! અમારી એક વિનતી છે. તેને આપ આદર કરીને સ્વીકાર કરા. અહીંથી ઘેાડે દૂર સ્વની અલકાપુરી જેવી ઠાણા નામની નગરી છે. તેમાં વસુપાલ નામે રાજા રાજ્ય કરે છે. કાંકણુ દેશના તે રાજાના મહિમા સર્વત્ર ગાજે છે. તે રાજાની સભામાં એક દિવસ નિમિત્ત શાસ્ત્રને જાણકાર એક જોશી આજ્યે અને રાજાને પ્રશ્ન પૂછવા માટે કહે છે, ત્યારે રાજા તેને પૂછે છે, “ હે જોશીજી ! Page #137 -------------------------------------------------------------------------- ________________ ૯૯ ગુજીના ભડાર સમી મારી પુત્રી મદનમાંજરીના પતિ કોણ થશે ? તે રાજકુમાર અમને કેવી રીતે પ્રાપ્ત થશે? અમે તેને કેવી નિશાનીથી એળખીશું ? તે અમને કથારે મળશે ? ’’ તે વખતે જોશી કહે છે- વૈશાખ સુદી દસમના દિવસે, અઢી પહેાર દિવસ ચઢયા પછી દરિયા કિનારા ઉપર નંદનવનમાં ચપાના ઝાડ નીચે એક ખત્રીસ લક્ષણા પુરુષ સૂતેલા હશે તે મદનમ'જરીના પિત થશે. નિશાની એ છે કે સૂર્ય ક્રૂરે તે પણ તે પુરુષ ઉપર ઝાડની છાયા અઢી પહેાર દિવસ સુધી રહેશે.” સુભટાને આગેવાન કહે છે-“ જોશીના કહેવા મુજબ આજે આપ અમને અહીં મળ્યા છે, માટે હે સ્વામી ! આ અશ્વરત્ન ઉપર બિરાજો અને ઠાણા નગરે પધારો.” પ્રભુ થા અસવાર, અશ્વરત્ન આગળ ધર્યાંજી; કુંવર ચાલ્યેા તામ, ખહુ અસવારે પરીવ*જી. એક ઘેાડેસ્વારને આગળ ખખર આપવા માકલી દીધા. રાજાને વધામણી મળી. રાજા સામયા સાથે સામે આવે છે અને અડધે રસ્તે શ્રીપાલને હાથી ઉપર બેસાડી મહેાત્સવ પૂર્વક નગર પ્રવેશ કરાવે છે. રાજા જોશીને મેલાવી લગ્નનુ મહુરત પૂછે છે. જીરે મારે જોશી તેડાવ્યા જાણુ, લગન તેહિજ દિને આવીયું જીરેજી; જીરે મારે દેઈ ખહુલાં દાન, રાયે લગન વધાવીયું, જીજી. Page #138 -------------------------------------------------------------------------- ________________ તે દિવસે જ લગ્નનું મુહૂર્ત આવ્યું. મોટા મહત્સવ પૂર્વક રાજાએ પિતાની પુત્રી મદનમંજરીનું લગ્ન શ્રીપાલકુમારની સાથે કરાવ્યું. દાયજામાં અઢળક ધન આપ્યું. રહેવા માટે મહેલ આપે. જીરે મારે પડિયા સાયર માંહી, એક જ દુઃખની યામિની, જીરેજી; જીરે મારે બીજી રાત્રે જોય, ઈણ પરે પરણ્યા કામિની, છરે છે. જીરે મારે જઈએ મહિમા દેખી, સિદ્ધચક્રને ભામણે રે. શ્રીપાલના રાસના રચનારા શ્રી વિનયવિજયજી મહારાજ કહે છે, હજુ આગલી રાત્રીએ તે દરિયામાં પડયા છે. એક જ રાત્રી દુઃખમાં પસાર કરી છે. બીજી રાત્રીએ તે રાજકુમારી સાથે લગ્ન થયું અને સંપત્તિને પામ્યા. આ દેખી અમારા મનમાં તો એવું થાય છે કે, “નવપદમય શ્રી સિદ્ધચક્રજી અદ્દભુત મહિમાવંત છે. એક ક્ષણ પણ તેને ભૂલીએ નહીં. નિરંતર તેનું આરાધન કરીએ. અમારું જીવન સિદ્ધચક્રને સમર્પિત કરી કૃતાર્થ બનીએ". સિદ્ધચક્રના મહિમાને બતાવનાર શ્રીપાલ રાજાના રાસના ત્રીજા ખંડની બીજી ઢાળ અહીં પૂરી થાય છે, ત્યાં રાસના રચનારા કહે છેજીરે મારે સિદ્ધચક ગુણ છે, ભવિ સુણજે વિનયે ભણી; - - - - - - - - - - - - - - Page #139 -------------------------------------------------------------------------- ________________ અરે મારે ત્રીજે ખડે એહ, ૧૦૧ આ નવપદા વિશ્વ ઉપરના મહાન નવ દિબ્ધ લડારા છે. શ્રીપાલ મહારાજા નિર'તર આ નવપદના ધ્યાનમાં જ રહેતા હતા. દરિયામાં પડતાં પણ નવપદનું ધ્યાન ચાલુ હતું. આપણે પણ એ નવપદા અને અરિહંત પરમાત્માને હૃદય મદિરમાં ધારણ કરીએ. એ નવપદના નવ દિબ્ય ભંડારાનું દર્શન કરીએ. ખીજી ઢાળ સેહામણી જીરેજી. '' * “ Supramental Authorities-Shree Navpad.' આના ભડાર છે. Seminar of Supreme >> “વિશ્વની સર્વોત્કૃષ્ટ શક્તિઓના ભડાર શ્રી નવપદે.” સુપ્રિમ એથેરિટી વિશ્વમાં એક જ છે અને તે પચ પરમેષ્ઠિ છે. જગતની સર્વોત્કૃષ્ટ વિભૂતિએ પંચ પરમેષ્ઠિમાં આવી જાય છે. અરિહંત ભગવત્તા ઉપકારના ભંડાર છે. સિદ્ધ ભગવતા સુખના ભંડાર છે. આચાય ભગવતા આચારના ભરડાર છે. ઉપાધ્યાય ભગવતા વિનયના ભડાર છે. સાધુ ભગવંતા સહાયના ભડાર છે. પાંચેય પરમેષ્ઠિ સમ્યગ્દર્શન (Real & creative Faith) સદ્ભાવના દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપમય છે, Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ 24743/2018 ( Real & creative knowledge ) સવિચારોનો ભંડાર છે. સમ્યગુચારિત્ર (Real & creative character ) સદ્દવર્તનને ભંડાર છે. - સમ્યગ તપ સંતેષ ભાર છે. આ નવે પદ જગતનાં ઉત્કૃષ્ટ મહાનિધાને છે. છેલ્લાં ચાર પદે પંચ પરમેષ્ઠિઓમાં ઉત્કૃષ્ટ રીતે રહેલાં છે. જગતની સર્વોત્તમ મહાવિભૂતિઓને સત્સમાગમ, સત્સંગ કરવાનું સ્થાન નમસ્કાર મહામંત્ર અને નવ પદે છે. નમસ્કાર મહામંત્રી અને નવપદની આરાધના વખતે જગતના ત્રણે કાળના અનંત અરિહંત ભગવંતે, અનંત સિદ્ધ ભગવંતો, અનંત આચાર્ય ભગવંતે, અનંત ઉપાધ્યાય ભગવંતે અને અનંત સાધુ ભગવંતને સત્સમાગમ થાય છે. આવી અનંત ઉપકારી મહાન વ્યક્તિઓનો મેળાપ નમસ્કાર મંત્રમાં અને નવપદમાં થાય છે. સતના સંગ વિના તત્વની પ્રાપ્તિ થતી નથી. સના સંગ વિના અંતની વાતને તંતકદી મળતું નથી. સત્ સંગ વિના વિવેક નથી. વિવેક વિના ભક્તિ નથી. ભક્તિ વિના મુક્તિ નથી. મુક્તિ વિના સુખ નથી. પરમ સુખ મુક્તિમાં છે. સુખ માટે મુક્તિ જોઈએ. L Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ મુક્તિ માટે ભક્તિ જોઇએ. ભક્તિ માટે વિવેક જોઇએ. વિવેક માટે સતાના સમાગમ જોઇએ. જગતના સર્વોત્કૃષ્ટ સ ંતાના સમાગમ નવકાર અને નવપદમાં થાય છે. નવપદના મધ્યમાં રહેલા અરિહંત પરમાત્માની ભક્તિ, આરાધના અને ધ્યાન સર્વ સંપત્તિ અને સિદ્ધિ પ્રદાયક છે. દેવેન્દ્રોને દનીય, સુરેન્દ્રોને સેવનીય, મુનીન્દ્રોને માનનીય, ચેાગીન્દ્રોને આદરણીય, પ્રાણીમાત્રને પૂજનીય, વિશ્વને વદનીય કાઈ તત્ત્વ હાય તા તે અરિહંત પરમાત્મા છે, તેથી તે Cosmic Ruler- ત્રણ ભુવનના અધિપતિ છે. તેમને નમસ્કાર કરવા તે આત્માના ગુપ્ત ભંડારની ચાવી A Key to cosmic secret છે. પરમાત્માના કેવળજ્ઞાન આદિ અન ંત ગુણુ સમૃદ્ધિના ખજાનાની ગુપ્ત ચાવી નવપદમાં છે. અવ્યાબાધ અન ંત સુખ, પરમ આનંદ, અચિંત્ય શક્તિ, અનંત વીય, અનંત દાન, અન ́ત ભાગ, અનંત ઉપભાગ, અનંત લાભ રૂપ આત્માના ગુપ્ત ભંડારાની ચાવી−A Key to cosmic secret અરિહંતના નમસ્કારમાં છે, અરિહંતના ધ્યાનમાં છે, અરિહંતની આજ્ઞાના પાલનમાં છે. તુજ સ્વરૂપ જબ ધ્યાવે, તખ આતમ અનુભવ પાવે; જે અનુભવ રૂપ હાવે, તા માહ તિમિરને ખાવે. (જ્ઞાનવિમલસૂરિ કૃત સુમતિનાથ ભગવાનનુ .સ્તવન.) B Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ પરમાત્માના ધ્યાનથી આત્માના અનુભવ થાય છે. આત્માના અનુભવથી માહ નાશ પામે છે અને પરમાત્મપદની પ્રાપ્તિ થાય છે. Cosmic Kingdom પરમાત્મપદ પ્રાપ્તિની પર્મ કળા અને પરમાત્માના અનંત સમૃદ્ધિના પરમ ભંડારની ગુપ્ત ચાવી (A Key to cosmic secret) નવપદના ધ્યાનમાં છે. પરમાત્માને નમસ્કાર એ Supermost secret art of cosmosવશ્વની સર્વોત્તમ દિવ્ય કળા છે. વહાણ માંહિ જે હુઇ, હવે સુણા તે વાત; ધવલ નામ કાલા હિયે, હરખ્યા સાતે ધાત, એ ધન એ દાય સુંદરી, એહ સહેલી સાથ; પરમેસર મુજ પાધરા, દીધું હાથે હાથ, હવે વહાણમાં શુ બન્યુ ? શ્રીપાલ દરિયામાં પડતાં ધવલ શેઠ જેનાં કાળાં કામ છે, તે ખૂબ હર્ષ પામ્યા. આ ધન અને આ એ સુંદરીના હવે હું માલિક બનીશ, ઉપાધિ (શ્રીપાલ)ને દરિયામાં ફેકી, હવે મને શાન્તિ થઈ. દુર્જન મનુષ્યા જે પર ધન અને પરસ્ત્રીમાં લ‘પટ છે, જે અનંતકાળ ક્રુતિમાં રખડવાના હોય છે, તેની આવી જ સ્થિતિ હાય છે. અને રાજકુમારી મદનસેના અને મદનમ જીષાને પેાતાના પતિ શ્રીપાલ દરિયામાં પડવા તે જોતાં જ ધ્રાસકા પડયો. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ વજન ઘા લાગ્યો. અચેતન થઈ ધરતી ઉપર ઢળી પડી. સખીઓ-દાસીઓએ શીતલ ઉપચાર કર્યા. પાછું કાંઈક ચેતન આવ્યું ત્યારે ચોધાર આંસુએ હૃદયફાટ રૂદન કરે છે... વિલાપ કરે છે. માય બાપને પરિહરી રે, કીધે જેહને સાથ રે; ફિટ હિયડા ફૂટે નહીં રે, વિછો તે પ્રાણનાથ રે. હે પ્રાણ ! તમે શા માટે પાછા વન્યા? પતિ તે અમને મૂકી દરિયામાં ચાલ્યા ગયા. માતાપિતાને છોડી જેને સંગ કર્યો તે સ્વામીનાથ છૂટા પડી ગયા. હે પ્રાણે! તમે શા માટે પાછા આવ્યા ?” એક બાજુ અને રાજકુમારી હૈયાફાટ રૂદન કરે છે, બીજી તરફ ધવલ શેઠ મનમાં હરખાય છે. પણ બહારથી માયાવી રીતે શેક બતાવે છે. અને રાજકુમારીને સમજાવવા પ્રયત્ન કરે છે. રાજકુમારીઓ સમજી ગઈ કે ધન અને રમણીની લાલચથી ધવલશેઠે જ સ્વામીને દરિયામાં ફેંકી દીધા છે. ધવલ શેઠની કૂડી બુદ્ધિ રાજકુમારીના ખ્યાલમાં આવી ગઈ શીલ હવે કિમ રાખશું રે, એ કરશે ઉપઘાત રે, કરીએ કંત તણી પરે રે, સાયર ઝુંપાપાત રે. રાજકુંવરીઓ વિચારે છે-ધવલ શેઠની કૂડી બુદ્ધિ છે. શીલનું રક્ષણ કરવું મુશ્કેલ છે. શીલનું રક્ષણ કરવા માટે દરિયામાં ઝંપાપાત કરવા રાજકુમારીએ વિચારે છે તે સમયે શું થાય છે? Page #144 -------------------------------------------------------------------------- ________________ હાલ કલ્લોલ સાયર થયે રે. વાયે ઉભડ વાય રે; ઘોર ઘનાઘન ગાજી રે, વિજળી ચિહું દિશિ થાય છે. સાગરમાં તોફાની પવન શરૂ થયું. સમુદ્રના પાણી ઊછળવા માંડ્યાં. આકાશમાં ભયંકર મેઘ ગાજવા લાગ્યા. ચારે બાજુ વિજળીના ચમકાર થવા લાગ્યા. વહાણેનાં કૂવા થંભ તૂટવા લાગ્યા. સઢનાં દોરડાં ઊડી જવા લાગ્યાં. ભયંકર અંધકાર છવાઈ ગયે. સૌથી આગળ સિદ્ધચકના અધિષ્ઠાયક ક્ષેત્રપાલ દેવ હાથમાં તલવાર લઈને આવ્યા. બાવન વીરથી પરિવરેલાં ચકેશ્વરી દેવી ત્યાં પધારે છે. બેઠી મૃગપતિ વાહને રે, ચક ભાડે હાથ રે; ચકકેસરી પાઉધારિયા રે, દેવ દેવી બહુ સાથ રે. ક્ષેત્રપાલ દેવે ધવલ શેઠને ખરાબ બુદ્ધિ આપનાર કુબુદ્ધિના ટુકડે ટુકડા કરી નાખ્યા. આ પ્રમાણે મિત્રના હાલ જઈને ધવલ બને સતી રાજકુમારીઓના શરણે બેસી ગયે, ત્યારે પશુની માફક ધ્રુજતા તે શેઠને ચકેશ્વરી દેવીએ જે. ચકેશ્વરી દેવીએ કહ્યું : “સતી સુંદરીઓના શરણના કારણે તને જીવતો જવા દઉં છું. પણ હવે જે કૂડી નીતિ રાખી તે જીવથી જઈશ.” ચકેશ્વરી માતા બન્ને રાજકુમારીઓને પ્રેમપૂર્વક કહે છે, “તમારા પતિ ક્ષેમકુશળ છે. એક મહિનામાં તમારા I[ પતિને તમને મેળાપ થશે.” અને રાજકુમારીઓને ફૂલની ના Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ માળા પહેરાવી અને વરદાન આપ્યું કે તમારી સામે કોઈ કૂડી બુદ્ધિથી જશે ત્યારે તે વખતે તે આંધળો થઈ જશે. ચકેશ્વરી માતા પિતાના સ્થાને ગયાં. પેલા ત્રણ સુબુદ્ધિ મિત્ર ધવલ શેઠને સમજાવે છેશેઠ ! હવે પરસ્ત્રી અને પરધનની લલુપતા છોડી દો.” છતાં લસણને ભીમસેની કપૂરના પટ ચઢાવવામાં આવે તે પણ દુર્ગધ છોડતું નથી, તેમ દુષ્ટ બુદ્ધિવાળા શેઠનું ચિત્ત ઠેકાણે આવ્યું નહીં. રાજકુમારીઓને સમજાવવા પ્રયત્ન કરે છે. પણ સતીત્વને વરેલી રાજપુત્રીએ ધવલશેઠના સામું પણ જેતી નથી. ધવલે વહાણને બીજી દિશામાં લઈ જવા હુકમ કર્યો. પરંતુ પવનના વેગના કારણે વહાણે ઠાણું બંદરે આવી પહોંચ્યાં. - ધવલશેઠ ઠાણાનગરીના રાજાને ભેટશું લઈ મળવા જાય છે. ભેટાણું ધરીને બાજુમાં નજર કરે છે તે રાજાની પાસે શ્રીપાલકુંવરને બેઠેલા જોયા. ધવલ મનમાં વિચારે છે ? આ શુ ઉત્પાત થયો ? જે વાત મેં ખારા પાણીના સમુદ્રમાં નાંખી હતી તે અહીં કેવી રીતે પ્રગટ થઈ?” બહાર નીકળીને શેઠ પહેરાવાળાને પૂછે છે કે રાજાની બાજુના સિંહાસનમાં કોણ બેસે છે? ત્યારે પહેરાવાળો કહે છેઃ અરે ! વનમાં સૂતેલા માણસને લાવીને રાજાએ પુત્રી તેની સાથે પરણાવી છે. ન તે તેની વાત પૂછી કે ન તે જાત ! આશ્ચર્ય બની ગયું છે.” ધવલ મનમાં વિચારે છેઃ હજી કાંઈક રસ્તે છે. રસ્તે ! - - - - - Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ જતાં નાટક કરવાવાળું ચંડાળ જાતિના ડુંબનું ટેળું મળ્યું. ધવલ ડુબના આગેવાનને કહે છે, એક અમારું કામ કરી આપો. એહ જમાઈ રાયને રે, તેને કહે તમે ડુંઅરે, ચતુરનર, લાખ સોનિયા, તુમને આપશું હો લાલ, “રાજાના જમાઈ જે રાજાની બાજુના સિંહાસનમાં બેસે છે, તેને ડુંબ જાતિના તમારા સગા છે તેવું કહી તેના ગળામાં તમે રાજદરબારમાં વળગી પડે તે તમને એક લાખ સેનામહાર આપીશ.” નક્કી કરીને ડુંબને આગેવાન રાજદરબારમાં ગયે અને નાટક કર્યું. રાજાએ કહ્યું: ‘તમારે શું જોઈએ છે?” ડુંબને આગેવાન કહે છે: “અમારું માન–મહત્તા વધે તેવું કરે. ત્યારે રાજા બાજુમાં બેઠેલા શ્રીપાલકુમાર પાસે તેને દાન અપાવે છે. તે વખતે ડું અને આગેવાન શ્રીપાલના ગળે વળગી પડે છે અને કહે છે: “એ પુત્ર ! તું ક્યાં ગયો હતો? અમે તો તને ઘણું વખતથી શોધીએ છીએ.” ત્યાં તો ડું બડી આવીને વળગી પડી. એ પુત્ર! તારા વિના તે અમે ખાતાં પણ નથી. ત્યાં મામે આવ્યું. એ ભાણેજ ! તું ક્યાં જતો રહ્યો હતો? સ્ત્રી આવીને વળગી પડી. રાજદરબારમાં ધીંગાણું મચી ગયું. ડુંબ જાતિને આ કુંવર છે તેવું પ્રત્યક્ષ દેખાયું. રાજા ચિંતામાં પડી ગયે. બહુ ખે હું થયું. ચંડાળ જાતિના ડું બની સાથે રાજપુત્રી પરવી. જોશી અને શ્રીપાલને મારવા માટે રાજાએ તયારી, Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯. ન કરી, ત્યાં રાજપુત્રી મદનમંજરી આવીને પિતાને (રાજાને) વિનંતી કરે છે-“પિતાજી! વિચાર કરીને કામ કરવું જોઈએ જેથી પસ્તાવાનો વખત ન આવે.” રાજા શ્રીપાલને કુલ વંશ પ્રગટ કરવા કહે છે ત્યારે શ્રીપાલ કહે છે: “મારા કુલ વંશ તલવારની ધાર ઉપર પ્રગટ કરીશ. છતાં તમને જાણવાની ઈચ્છા છે તે દરિયાના કિનારા ઉપર વહાણને કાફલો આવેલો છે તેમાં મારી પરણેલી બે રાજ પુત્રીઓ છે તેમને બોલાવી પૂછી શકે છે.” મંત્રીને મોકલી રાજકુમારીઓને રાજદરબારમાં બોલાવી. વિદ્યાધર પુત્રી મદનમંજુષાએ શ્રીપાલનું ચરિત્ર વિદ્યાધર મુનિ પાસેથી સાંભળેલું કહી સંભળાવ્યું. ઠાણા નગરીને રાજા ખૂબ આનંદમાં આવી ગયો. “શ્રીપાલ તે મારી બહેનને પુત્ર છે. ઘી ઢળ્યું તે ખીચડીમાં ઢળ્યું. વળી મારે પુત્ર નથી. રાજ્ય કેને સેંપવું તેની પણ ચિંતા હતી તે ચિંતા પણ ટળી.” ડુંબના આગેવાને કહ્યું કે ધવલ શેઠના કહેવાથી અમે આ પ્રપંચ કર્યું છે. ધવલને બાંધીને રાજદરબારમાં લાવ્યા. શ્રીપાલે ધવલને છોડાવ્યો. સજજન શ્રીપાલ પિતાનું સજનપણું છેડતું નથી. દુર્જન ધવલ પિતાનું દુર્જનપણું છેડતા નથી. શ્રીપાલે ધવલને પોતાના મહેલમાં સાથે રાખ્યો. એક દિવસ ધવલ વિચાર કરે છે-“આપ મુઆ સિવાય સ્વર્ગે જવાતું નથી. શ્રીપાલને આ સુખ કરી Iભોગવવા નહીં દઉં. મારે હાથે જ કુંવરને હણી નાખું.” = - - - - - Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ તેવો દુષ્ટ વિચાર કરી ધવલ અંધારી રાત્રીએ પિતાના હાથમાં કટારી લઈને મહેલના સાતમા માળે શ્રીપાલ સૂતેલા છે ત્યાં જવા માટે સીડીના પગથિયાં ચઢે છે. ત્યાંથી લપસી પડ્યા અને પોતાની કટારે પોતાને વાગવાથી મરણને શરણ થયો. સાતમી નારકીમાં ગયે. પાપન | અંજામ છેવટે તેત્રીસ સાગરોપમની સાતમી નારકની ભયંકર યાતનામાં આવ્યા. ધર્મ મહાસત્તાને ફોજદારી ગુના (criminal offence)ની સજા ભોગવવા ધવલ સાતમી નારકીમાં ગયે. રાજમહેલમાં ત્રણે રાજકન્યા સાથે શ્રીપાલ મહારાજા નવપદના ધ્યાનમાં નિરંતર રક્ત રહે છે. સિદ્ધચકના મહિમાને નિરંતર હૃદયમાં ધારણ કરે છે. અરિહંત પરમાત્માની ભક્તિમાં વિશેષ લક્ષ્યવાળા બને છે. નિરંતર પરમાત્મા જ જેનું શરણ છે એવા શ્રીપાલ મહારાજા કૃતજ્ઞભાવે મનમંદિરમાં નવપદને ધારણ કરે છે. ચાર કષાય અને પાંચ ઈન્દ્રિયોના વિષયરૂપ સંસારના નવ પદોને તે કદી નમતા નથી. શ્રીપાલ મહારાજા સંપત્તિ અને સિદ્ધિઓ વચ્ચે પણ અનાસક્તભાવે રહે છે. નમવા યોગ્ય અરિહંત આદિ નવપદને જ નમે છે. આપણું જીવનમાં પણ શિસ્તબદ્ધ રીતે આપણે જીવીએ એ જ પરમાર્થની પ્રાપ્તિનો માર્ગ છે. * Direct Discipline Towards Divinity * સર્વોત્તમ શિસ્ત”–શ્રી નવપદની આરાધના (4) નમવા ગ્યને નમવું તે શિસ્ત (discipline) છેMણ Jus Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૧ (ii) જે નમવા ચેગ્ય નથી, તેને નમવું તે ગેરાશસ્ત છે. (iii) નમવા યાગ્યને ન નમવું તે ગેરશિસ્ત છે. (iv) નમવા યગ્ય નથી, તેને ન નમવું તે શિસ્ત છે, શ્રી અરિહંત આદિ પંચ પરમેષ્ટિએ અને દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપરૂપ ધર્મ—એ જ આ વિશ્વમાં સાચા નમસ્કારને ચેાગ્ય છે, કારણ કે આ નવને કરેલ નમસ્કાર સર્વાં પાપને ક્ષય કરી આત્મસ્વરૂપની પ્રાપ્તિરૂપ શ્રેષ્ઠ મંગલને લાવનાર છે, માટે તે જ સાચું શિસ્ત (discipline) છે. પાંચ ઇન્દ્રિયાના વિષયા અને ચાર કષાયા ( ક્રોધ, માન, માયા અને લેાભ )–એ સ`સાર પરિભ્રમણ કરાવી જીવને અત્યંત પીડા આપનાર છે. સંસારના આ નવપદ્માને નમવુ' તે ગેરશિસ્ત છે, કારણ કે તે જીવને દુઃખનુ કારણ છે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ-આ નવપદાને ન નમવું તે આપણા વિનાશનું કારણ છે, કારણ કે અરિહંત આદિ નિર'તર આપણું હિત કરે છે. આપણને સર્વ દુ:ખથી મુક્ત કરવાના જેમને સંકલ્પ છે, આજ સુધી જેમના અનંત ઉપકાર નીચે આણે આવ્યા છીએ, તેમને નહી. નમવાથી આપણે ધ મહાસત્તાના મેાટા શુનેગાર અનીએ છીએ અને આ (criminal offence) ફાજતારી ગુનાની સજા ભેગવવા આપણે નરક-નિગેાદ આદિમાં શટકવુ પડે છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ - - - - - - - - * * * અગ્યને ન નમવું તે શિસ્ત છે. પાંચ વિષયે અને ચાર કષાયે તે અગ્ય છે. તેને ન નમવું–તેના શરણે ન જવું–તેની પરવશતા સહન ન કરવી તે જ સાચું શિસ્ત (discipline) છે. અરિહંત આદિ નવપદનું શરણ એ જ વાસ્તવિક | કર્તવ્ય છે. તે કતવ્યમાં સદા રક્ત રહેવું એ જ સાચે ધર્મ છે. સ્મરણ એટલે શરણ. (WT સરળ મા) આપણે જેનું નિરંતર સ્મરણ કરીએ છીએ તેના શરણે છીએ. અરિહંત આદિનું નિરંતર સ્મરણ કરીએ છીએ, ત્યારે અરિહંત આદિને શરણે છીએ, અને જે આપણે વિષય-કષાયનું સ્મરણ કરીએ છીએ તે આપણે વિષયકષાયના શરણે છીએ. સ્મરણ એ જ શરણુ છે. સ્મરણ દ્વારા શરણગમનની આ સહેલી રીતને આપણે જીવનમાં શિસ્તબદ્ધ રીતે શરૂ કરીએ તે અનંતકાળના ભાવી સુખનું સર્જન થાય છે. અને ભવદુઃખને અંત આવે છે. પંચ પરમેષિઓને નમસ્કાર એ જ શિસ્તબદ્ધ સાચી સેવા છે. (Supreme service to supremacy) પરમેષ્ઠિ પદેનું સ્મરણ અને તેના દ્વારા થતું શરણ તે જ આત્માનું દિવ્ય સંગીત (Divine song of the soul) છે. પરમાત્માને નિરંતર હૃદયમાં ધારણ કરતા શ્રીપાલ [ll મહારાજા ઠાણ બંદરે આનંદમાં દિવસે પસાર કરી રહ્યા - - - - - - - - મયંક : - Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩ છે. એક દિવસ એક પરદેશી માણસ શ્રીપાલ મહારાજા પાસે આવીને એક અદ્દભુત આશ્ચર્યકારી ઘટના કહે છેઃ— “ અહી થી ચારસા ગાઉ દૂર કુડલપુર નામનું નગર છે. તે નગરમાં મકરકેતુ નામે રાજા રાજ્ય કરે છે. તેને કપૂરતિલકા નામની રાણી છે. તે રાણીને બે પુત્રા અને એક પુત્રી છે. પુત્રીનુ" નામ ગુણસુંદરી છે. રાજકુમારી ચાસઠ કળામાં પ્રવીણ બની ચૂકી છે. રૂપ, ગુણ, કળાના ભંડાર છે, સંગીતની કળામાં, વીણાવાઘની કળામાં અજોડ છે, યૌવન અવસ્થાને પામી છે. પતિની પસંદગીમાં રાજકુમારી વિચારે છે. રસિયાળુ વાસે નહીં, તે રસિયા એક તાલ; ઝૂરીને ઝાંખર થઈ, જિમ વિછડી તરૂડાળ, કળાના રસિકને જે રસિકજન સાથે મેળાપ ન થાય તા રસિકજનને એક હાથે તાળી પાડવા જેવું થાય છે. બન્ને સરખા હાય તા જ કળાની કિમંત થઈ શકે. નહી તે પછી ઝાડથી છૂટી પડેલી ડાળીની જેમ સુકાઈ ને ઝાંખર થઈ જવાય છે. રોઝ જેવા મૂખનું મન કોઈ ચતુરજન રીઝવી શકતા નથી. વસ્તુ તત્ત્વના મર્મ જે ન સમજે તેની સાથે સબધ કરવાથી કાંઈ લાભ નથી. રસિયાને રસિયા મિલે, કેળવતાં ગુણગા; હિયે ન માયે રીઝરસ, કહેણો નાવે હાઠ, હવે કળાના રસિકને, ધર્મના જાણકારને, પરમાત્માના Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ભક્તને અને તત્ત્વના જ્ઞાનીને તેવા જ પ્રકારના જીવનસાથીનો મેળાપ થાય છે ત્યારે તેની સાથે ગુણુ અને તત્ત્વની ગાષ્ઠી કરતાં આનદરસ પ્રાપ્ત થાય છે. તત્ત્વભર્યો વિચારી કરી રાજકુવરીએ નિણૅય કર્યો કે તિણુ કારણ તે કુવરી, કરે પ્રતિજ્ઞા સાર; વીણા વાદે જીતશે, જે મુજ તે ભરતાર. વોણાવાદ્યની કળામાં જે મને જીતી જશે તેની સાથે હું લગ્ન કરીશ તેવી પ્રતિજ્ઞા રાજકુમારીએ ધારણુ કરી છે. રાજાએ દેશ-દેશાન્તર રાજા-મહારાજા સર્વને રાજકુમારીની પ્રતિજ્ઞાની ખબર માકલી છે. કું ડલપુર નગરમાં વીણા શિખવાડનાર ગુરૂઓની શાળાઓ ખૂલી ગઈ છે. દેશ દેશાન્તરથી રાજા-મહારાજા અને અઢારે વર્ણીના માણસા વીણા શીખવા આવે છે. આખા નગરમાં સત્ર વીણા વાગી રહી છે. ચહુટા માંહે વીંછુ, ખજાવે વાણિયા હૈ। હા લાલ; ન કરે કોઈ વ્યાપાર, તે હાંશી પ્રાણિયા હૈા લાલ. બજારમાં વાણિયા પણ દુકાને બેસીને વીણા વગાડે છે. કાઈ વેપાર કરતું નથી. વીણા જ વગાડયા કરે છે. રાજકુમારીને મેળવવાનો મનોરથ મનમાં ધારણ કરે છે. ઈણી પર વરણ અઢાર, ઘરોઘર આંગણે હેા લાલ; સઘળે મેડી માલે, વીણા રણઝણે હા લાલ. અઢારે વરણના માણુસા નિરંતર વીણા વગાડવા કરે Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ છે. આખા નગરમાં સઘળે ઠેકાણે મેડીએ અને માળે વિણાના મધુર સૂરે રણઝણે છે. જંગલમાં ગોવાળિયા પણ વીણુ વગાડે છે. ખેતરમાં ખેડૂતે પણ વીણા વગાડે છે. આખા નગરમાં આવું કૌતુક થઈ રહ્યું છે. પરદેશી માણસ શ્રીપાલ મહારાજાને કહે છે કે | આજ સુધીમાં અનેક પરીક્ષાઓ લેવાઈ ગઈ, પરંતુ વીણાવાઘની કળામાં રાજકુમારીને કોઈ જીતી શક્યું નથી. તેથી રાજકુમારી વિમાસણમાં પડી ગઈ છે. રાજા ચિંતાતુર બની ગયે છે. આ વાત સાંભળી પરે પકારના ભંડાર શ્રીપાલ મહારાજા કુંડલપુર નગર જવાને વિચાર કરે છે. ચારસો ગાઉ દૂર પહોંચવાનું છે. તે સમયે આજના જેવા ઝડપી સાધન ન હતાં. ઊંટ અને ઘડા જેવા સાધનો ઉપર જવું પડતું. ચાર ગાઉ પહોંચવું શી રીતે ? ત્યાં તે ક્ષણમાં જ વિચાર આવે છે સિદ્ધચક મુજ એહ, મનોરથ પૂરશે, એહિજ મુજ આધાર, વિઘન સવિ ચૂરશે; થિર કરી મન વચ કાય, રહ્યો ઈક ધ્યાન શું, તમય તત્પર ચિત્ત, થયું તસ ગ્યાન શું. શ્રીપાલ મહારાજા વિચારે છે : સિદ્ધચક્ર એ જ મારા સઘળા મનોરથ પૂર્ણ કરનાર છે. મારા જીવનમાં આવતાં વિનો નાશ કરવા માટે સિદ્ધચક્ર એ જ એક પરમ શક્તિ છે. એ જ મારા જીવનને આધારસ્તંભ છે. આ વિચાર કરી શ્રીપાલ મહારાજા સિદ્ધચક્રના ધ્યાનમાં તન્મય-તકૂપ બની છે મકર - - - -- - ------ ---- R Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ગયા. ઉપયોગ પરમાત્મામાં લીન થઈ ગયે. પરમાત્મામાં તદાકાર ઉપગે પરિણામ પામી ગયા. સિદ્ધચકની શક્તિઓ શ્રીપાલ મહારાજામાં (Creative power-રૂપે) કાર્યશીલ બની ગઈ. જે રીતે લોઢાના ગળામાં બાળવાને કઈ ગુણ નથી, પરંતુ અગ્નિના રોગમાં આવતાં લેઢાના ગળામાં બાળવાને ગુણ ઉત્પન્ન થાય છે, તે રીતે સિદ્ધચક્રના ધ્યાનમાં તન્મય તદ્રુપ બનેલા શ્રીપાલ મહારાજામાં સિદ્ધચક્રની શક્તિઓ કાર્યશીલ બની ગઈ. ગમે તેવા વિષમ સંજોગોમાં પણ શ્રીપાલ અને મયણાનું મન અને હૃદય ખોલીને અંદર જેવામાં આવે તો પરમાત્મા સિવાય કાંઈ દેખાતું નથી. કોઢિયે પતિ મળે તેવા સમયે, દરિયામાં ફેંકાઈ જવું પડયું તેવા સમયે પણ શ્રી પાલ અને મયણાના મન અને હૃદયમાં પરમાત્મા જ રહેલા છે. આપણા જીવનમાં સામાન્ય મુશ્કેલીનું કારણ આવતાં આપણે આધ્યાન અને રીધ્યાનથી પીડાઈએ છીએ. ભય, શેક અને ચિંતાની લાગણીથી ઘેરાઈ જઈએ છીએ, પરંતુ મુકેલ સંગમાં શ્રીપાલ અને મયણું શું કરતાં હતાં તે જાણીએ છીએ ત્યારે આપણને જીવન જીવવાની અદ્દભુત કળા પ્રાપ્ત થાય છે. આધ્યાન તિર્યંચ ગતિનું કારણ છે. રૌદ્રધ્યાન નરક ગતિનું કારણ છે. પરંતુ શ્રીપાલ અને મયણાની જેમ આ અને રૌદ્રધ્યાનના નિમિત્તો વચ્ચે પણ અરિહંત આદિ પદેના સ્મરણરૂપ ધર્મધ્યાન કરવાની કળા જે આપણે શીખી લઈએ તે દુર્ગતિનાં દ્વાર બંધ થઈ જાય છે. અરિહંત આદિ પિકા સમરણરૂપ ધર્મધ્યાન ચાલતું હોય ત્યારે મારા - - - - - Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ અંધાય તા સગતિનું અંધાય છે. વળી અરિહંત આફ્રિ પદોનું સ્મરણ તા શુકલધ્યાનનું બીજ હાવાથી છેવટે પચમીગતિ રૂપ મેક્ષ આપનાર બને છે. શ્રીપાલ અને સયણાના જીવનમાંથી આપણે આ એક મહત્ત્વની કળા શીખવાની છે કે આ ધ્યાન અને રૌદ્રધ્યાનના નિમિત્તો વચ્ચે પરમાત્માના સ્મરણરૂપ ધધ્યાન કેવી રીતે કરવુ? આપણે સૌ શ્રીપાલ અને મયણા બનવા ઈચ્છીએ છીએ પરંતુ મહાપુરુષાની એવી કોઈ શરત નથી કે શ્રીપાલ બનવા માટે નવ રાણીએ અને નવ દેશનું રાજ્ય હાવુ જોઈ એ. શ્રીપાલ અને મયણા બનવા માટે એટલી જ શરત છે કે, “જેના મન અને હૃદયમાં પરમાત્મા નિરંતર વસે તે શ્રીપાલ અને મયણા અને છે અને નવમા ભવે મેાક્ષની પ્રાપ્તિ કરે છે.’ આપણે પણ શ્રીપાલ અને મયણા ખનવુ છે તા હવે આપણું મન તપાસીએ. આપણા મનનું પૃથક્કરણ (Analysis) કરવામાં આવે તે ગૃહસ્થ જીવનના મનુષ્યના મનના પચાત્તેર ટકા સમય પૈસાની પાછળ ખર્ચાય છે. જે અર્થશાસ્ત્ર - Economy ની પાછળ જીવનના મહત્ત્વના આટલે સમય ખર્ચાય છે તે અર્થશાસ્ત્ર-Economy ને સાચા દૃષ્ટિબિન્દુથી સમજવામાં આવે તો આપણા મનમાં અરિહંત સિવાય બીજું કાઈ પ્રવેશ કરી શકતું નથી. તે અથશાસ્ર—Economy શું છે ? તેના મૂળભૂત સિદ્ધાંત શું છે ? Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ----------- વર્તમાન અર્થશાસ્ત્ર ઓછામાં ઓછી મહેનતથી વધારેમાં વધારે ફળ “કેવી રીતે મેળવવું તેના પર આધારિત છે. અર્થશાસ્ત્રને મૂળભૂત સિદ્ધાંત minimum effort and maximum results.. એક વ્યક્તિ દશ હજાર કમાય છે, બીજી વ્યક્તિ એક લાખ કમાય છે.” આટલું જ જણાવવામાં આવે તે સહેજે કહી શકાય છે કે બીજી વ્યક્તિ વધુ કમાય છે. પરંતુ સ્પષ્ટીકરણ કરવામાં આવે કે પહેલી વ્યક્તિ હમેશના દશ હજાર કમાય છે, જ્યારે બીજી વ્યક્તિ દર વર્ષે એક લાખ કમાય છે-તે ઉપલક દૃષ્ટિએ જે વધુ કમાતે લાગતું હતું તે હવે સૂક્ષમ દષ્ટિએ જોતાં ઓછું કમાતે લાગશે, જ્યારે પહેલાં ઓછું કમાતે જણ હતો તે હવે વધુ કમાતે લાગશે. આ રીતે અર્થશાસ્ત્રને સમયમર્યાદા (Tinne limitation) સાથે સંબંધ છે. બીજું ઉદાહરણ લઈએ— એક વ્યક્તિ વેપારમાં એક ટકે નફો મેળવે છે અને બીજી વ્યક્તિ ૧૦૦ ટકા નફે પ્રાપ્ત કરે છે”- આટલું જ જાણ્યા બાદ તરત જ કહી શકાય કે પહેલી વ્યક્તિ કરતાં બીજી વ્યક્તિ ૧૦૦ ટકા વધુ નફો મેળવે છે, પરંતુ તેનું સ્પષ્ટીકરણ કરવામાં આવે કે – ૧૦૦ ટકા નફે કરતો વેપારી ૧૦ કિલો શાક બે Ll રૂપિયે કિલેના ભાવથી ખરીદીને, ચાર રૂપિયે કિલોના -- -- - Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ભાવથી વેચે છે. જ્યારે પહેલી વ્યક્તિ દશ લાખ રૂપિયાનું હીરાનું પડીકુ' (જેનું વજન દશ ગ્રામથી પણ એછુક છે) “તે એક ટકાના નફે વેચે છે. તા આ એમાં એક ટકા નફા મેળવતા વેપારી પેલા ૧૦૦ ટકા નફા મેળવતા વેપારી કરતાં અનેક ગણા નફે! ટૂંક સમયમાં મેળવે છે. આ માખતને અર્થશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંત-ઓછામાં ઓછી મહેનતને વધુમાં વધુ ફળ (નફા) સાથે સબંધ છે. The Fundamental principle of Economics is mini |mum effort and maximum result. ઓછામાં ઓછા પ્રયત્નથી વધારેમાં વધારે ફળ કેવી રીતે પ્રાપ્ત કરવું તે અર્થશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંત છે. નમસ્કાર મહામત્ર અને નવપદની આરાધનામાં અર્થશાસ્ત્રના આ બન્ને નિયમા સાકાર બને છે, તેથી આરાધનામાં અલ્પ સમયમાં, સહજ પ્રયત્નથી વિરાટ-શાશ્વત ફળ પ્રાપ્ત થાય છે. આમ અર્થશાસ્ત્રની દૃષ્ટિએ નમસ્કાર મહામત્રની આરાધનાની પ્રક્રિયા અન ́તગણું શાશ્વતું ફળ આપનાર છે. વમાન દુનિયામાં સૌથી વધારે કમાણો કરવાવાળા મનુષ્યની આવક વર્ષે ૪૨ અબજ રૂપિયા છે. આ મનુષ્ય કદાચ સે। વર્ષ જીવે અને એની કમાણી એકસરખી જળવાઈ રહે તે આખા જીવનમાં ૪૨૦૦ અબજ રૂપિયા કમાઇ શકે છે, જ્યારે નમસ્કાર મહામત્ર અને નવપદની આરાધના કરનારા એક શ્વાસેાવાસ જેટલેા (અ'દાજે B Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ - - ચાર સેંકડો સમય “નમો અરિહંતાણં' પદનું સાચા ભાવથી સ્મરણ કરે છે તે ૨,૪૫,૦૦૦ પલ્યોપમ સુધી દેવનું સુખ ભેગવી શકાય તેટલું પુણ્ય ઉપાર્જન કરે છે. પરમેપકારી પરમાત્મા મહાવીરદેવે બતાવેલ આ વ્યાપાર (નમ સ્કાર મહામંત્ર અને નવપદના સ્મરણને) સૌથી વધારે લાભદાયી છે. વર્તમાન દુનિયાને વધારેમાં વધારે કમાણું કરવાવાળો મનુષ્ય પોતાના જીવનમાં જેટલું કમાઈ શકે છે, તેના કરતાં અસંખ્ય ગણું વધારે નમસ્કાર મહામંત્ર અને નવપદનો આરાધક ચાર સેંકડમાં કમાઈ શકે છે. લંડનના બજારમાં ૨૧ કેરેટનો એક હીરો વેચાવા માટે આવ્યો. તે હીરો ૧ કરોડ ૬૧ લાખમાં વેચાયો, આવા એક હજાર હીરા એક મનુષ્ય પાસે છે. ઉપરાંત તેની પાસે ૧૬૦ માળનું મકાન છે. ઉપરાંત ૧૬ લાખ રૂપિયા કિંમતની એક મેટર, તેવી કુટુંબના માણસ દીઠ ચાર મેટર છે. જગતની ઘણી મોટી ભૌતિક સંપત્તિ તેણે પોતાના ઘરમાં એકઠી કરી છે. વર્તમાન જગતને સૌથી વધુ પૈસાદાર માણસ આ બધું આપીને એક વસ્તુ ખરીદવા નીકળે છે. તેને નમસ્કાર મંત્રની અથવા નવપદની આરાધનાથી મહર્થિક દેવના પગની મોજડીનું એક રત્ન ખરીદ કરવું છે, પરંતુ તે રત્ન આ બધું આપીને પણ તે ખરીદી શકતો નથી, કારણ કે મહદ્ધિક દેવના પગની મોજડીનું રત્ન અત્યંત કિંમતી હોય છે. વળી મુગટમાં તે કેવુંય કિંમતી Uરત્ન હશે? ત્યાં દેવાનું આયુષ્ય અસંખ્ય વર્ષનું છે. આ ઇ - - - - - - Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ અહીં પૃથ્વી ઉપર સો વર્ષથી વધુ આયુષ્ય નથી. નમસ્કાર મહામંત્ર અને નવપદને આરાધક માત્ર ચાર સેકંડના “નમો અરિહંતાણંના સ્મરણથી આવું દેવપણું અસંખ્ય વર્ષ માટે પ્રાપ્ત કરી શકે છે, ભૌતિક દૃષ્ટિએ જોતાં ત્યાં અસંખ્ય વર્ષો સુધી એકલું સુખ હોય છે. અર્થશાસ્ત્રની દષ્ટિએ નમસ્કાર મહામંત્ર અને નવપદને આરાધક સૌથી વધારે કમાણી કરવાવાળે છે, અને અંતે અવ્યાબાધ શાશ્વત સુખને અધિકારી બને છે. Economy-અર્થશાસ્ત્રની જાણકારી જગતમાં કેની પાસે છે? આરબ રાજ્યનાં તેલક્ષેત્રના ધનપતિઓ પાસે છે કે એક ખૂણામાં સામાયિકમાં બેસી નમસ્કાર મંત્રનું સ્મરણ કરનાર પાસે છે? માનવજીવનની કિંમતી પળો Economically effective એવા નમસ્કાર મંત્રના સ્મરણમાં જ શા માટે પસાર ન કરવી? તે પ્રશ્ન આપણા અંતર– આત્માને પૂછીશું ત્યારે જીવનને સાચો રાહ આપણને પ્રાપ્ત થશે. હવે પ્રશ્ન માત્ર એટલે જ રહે છે, કે ઉપર બતાવેલ નમસ્કારનું દેવલેક આદિ ફળ બીજા જન્મમાં મળે છે અને પૈસા તે આ જન્મમાં મળે છે. પરંતુ આ પ્રશ્ન પરલોકમાં માનનાર મનુષ્યના મનમાં થતું નથી, કારણ કે પરલોકનું ફળ પણ આપણું આત્માને જ મળે છે. હવે બીજે પ્રશ્ન એ રહે છે કે આ લોકની દષ્ટિએ વિચારતાં પણ અર્થશાસ્ત્રની અસર શું છે? કઈ માણસ પૈસા ભેગા કરે! - - - - ---- --- -- - Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ તેની પાછળનો હેતુ એવો હોય છે કે “પિસા હશે તે મને શાંતિ મળશે, પૈસા હશે તે સુખ મળશે, પૈસા હશે તે મને આનંદ મળશે, પૈસા હશે તે હું સ્વતંત્ર જીવન જીવી શકીશ.” આ બધી પૈસાની અસર જીવનમાં અનુભવવા માટે મનુષ્ય પૈસાની પાછળ દોડે છે. પરંતુ કેઈ માણસ પાસે ૨૦ લાખ રૂપિયા છે. એક વર્ષમાં વેપારમાં એક કરોડ થઈ ગયા. ત્રણ મહિના પછી તેને આપણે પૂછીએ કે ભાઈ ! તમારી પાસે એક વરસમાં પાંચ ગણા પૈસા થઈ ગયા, તેથી પૈસાની અસર (Effects of Economics) જીવનમાં કેટલા પ્રમાણમાં વધી? ત્યારે તે કહે છે, “સુખ, શાંતિ અને આનંદના બદલે ઉપાધિ વધી. અશાંતિ, ભય અને અજપ જીવનમાં વધ્યાં.” - - - - - પિસા (Economy)ની જે કાંઈ અસર-સુખ, શાંતિ, આનંદ આદિ પોતાના જીવનમાં અનુભવવા માટે મનુષ્ય પિસા પાછળ દોડે છે તે અસરે (effects) ગમે તેટલે પૈસે વધે તે પણ અનુભવી શકાતી નથી, જ્યારે પિતાના હૃદયમાં પરમાત્માને ધારણ કરનાર મનુષ્ય (Economy ની effects) સુખ, શાન્તિ, આનંદ આદિ જીવનમાં અનુભવી શકે છે. માટે અર્થશાસ્ત્રની દષ્ટિએ સૌથી વધુ અસરકારક (Economically effective) જગતમાં કઈ વસ્તુ હોય તે તે “નમો અરિહંતાણું' છે. તાત્ત્વિક સુખ અને પરમ વિશુદ્ધ આનંદની પ્રાપ્તિ તે પરમાત્મમરણ, ચિંતન અને ભક્તિ દ્વારા જ થાય છે. પરમાનંદની પ્રાપ્તિનું gિ= Page #161 -------------------------------------------------------------------------- ________________ પરમ સાધન પરમેષ્ઠિઓ પ્રત્યે નમસ્કારભાવ છે. પરમાત્માને હૃદય-મંદિરમાં ધારણ કરનાર મનુષ્ય જગતને શ્રેષ્ઠ અર્થશાસ્ત્રી (Economist) છે, કારણ કે (Economic ની effect) સુખ, શાન્તિ, આનંદ, નિર્ભયતા આદિને તે જીવનમાં અનુભવી શકે છે. * Constitutionally Correct * બંધારણની દૃષ્ટિએ શાશ્વત સત્ય બંધારણીય દષ્ટિબિંદુથી જગતમાં સર્વશ્રેષ્ઠ નમસ્કાર | મહામંત્ર છે. ભારતનું બંધારણ ઘડ્યાને ૩૬ વર્ષ થયાં, તે દરમિયાન ૪૪ સુધારા મંજૂર કરવાની જરૂર પડી. વિશ્વના દરેક દેશના બંધારણમાં અવસરે અવસરે જરૂરિયાત મુજબ સુધારા કરવામાં આવે છે. પરંતુ આ એક જ ચીજના બંધારણમાં અનંતકાળમાં એક પણ સુધારો કરવાની જરૂર પડી નથી. અનંત તીર્થકરે અને ગણધર ભગવંત થઈ ગયા. અનંત મહા પુરુષે થઈ ગયા. પરંતુ નમસ્કાર મહામંત્રનું બંધારણ અતિ વિશુદ્ધ હોવાને કારણે આજ સુધીમાં અનંતકાળમાં કોઈને પણ ૬૮ અક્ષરના બંધારણમાં એક પણ સુધારો કરવાની જરૂરિયાત દેખાઇ નથી માટે જગતમાં Constitutionally Correct બંધારણની દૃષ્ટિએ શાશ્વત સત્ય શ્રી નમસ્કાર મહામંત્ર છે. જેની આરાધનાથી અનંતાએ અનંત ફળ પ્રાપ્ત કર્યું, તે નમસ્કાર મહામંત્રનું શાશ્વત સ્વરૂપ Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ અતિ વિશુદ્ધ હાવાથી અને તેની પવિત્રતા સર્વોત્કૃષ્ટ હાવાથી તેના આરાધકને અનંત ફળદાયી થાય છે. તેના પ્રત્યેક અક્ષર અવ્યાખાધ સુખની દિશામાં આગળ વધવા માટે મગલના મહામ’ડાણુરૂપ છે. તેનું પ્રત્યેક પદ શાશ્વત સ્વરૂપની પ્રાપ્તિની દિશામાં આગળ વધતા આરાધકનાં સર્વ વિઘ્નેના વિચ્છેદ કરે છે અને અંતે પરમાનન્દ્વની પ્રાપ્તિ રૂપ સ ધ્યેયાના ધ્યેયબિંદુ સુધી પહોંચાડે છે. માટે નમસ્કાર ઉપરનું' શાશ્વત સત્ય (Eternally True) છે. * Mathematically Mature મહામત્ર ગણિતશાસ્ત્રની દૃષ્ટિએ ઉત્કૃષ્ટ શ્રી નમસ્કાર મહામંત્ર અને નવપદા ગણિતશાસ્ત્રના પાયાના સિદ્ધાંત સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર છે. Addition Subtraction Multiplication and Division છે. આ ચાર પાયા ઉપર ગણિતશાસ્ત્ર આધારિત છે. " નમા અરિહંતાણં'ના સ્મરણમાત્રથી ગણિતશાસ્ત્ર ( Mathematics) ના ચારે સિદ્ધાંતા ઉત્કૃષ્ટ રીતે પરિણમે છે. પુણ્યના સરવાળા, પાપની બાદબાકી, કમના ભાગાકાર, અને ધર્મોના ગુણાકાર એક ‘નમે અરિહંતાણુ”ના સ્મરણુથી થઈ જાય છે. મનુષ્યના મનમાં એક મહાન કમ્પ્યુટર કામ કરી રહ્યું છે. દા. ત. એક હીરાના ૫૦૦ કેરેટના પડીકામાં Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ ૪૦૦ના ભાવથી ૪૦૦૦ના ભાવ સુધીના હીરા ભેગા રહેલા છે. હીરાના વેપારી ત્રણ મિનિટમાં થોડા હીરા જોઇને આખા પડીકાની સરેરાશ કિંમત ૧૪૦૦ના ભાવની આંકે છે. અને જ્યારે એ હીરાના પડીકાના એસેટ કરવામાં આવે ત્યારે ૧૪૦૦નું જ રીઝલ્ટ આવે. આ એક જ વાત જોતાં ખ્યાલ આવશે કે મનુષ્યના મનમાં કેટલુ મોટું ગણિત ચાલી રહ્યું છે! પરંતુ જગતનુ' ગણિત જયાં પૂરુ' થાય છે, ત્યાં તીથૅ - કર પરમાત્માનું ગણિત શરૂ થાય છે. જગતનુ ગણિત એક ક્રોડ, સે। ક્રોડ, હુન્નર ક્રોડ, લાખ ક્રોડ કે ક્રોડને ક્રોડ ગુણીએ ત્યાં સુધી પહોંચે છે. ત્યાંથી આગળ તીર્થંકર પરમાત્માનું ગણિત સંખ્યાતા, અસંખ્યાતા, અનંતનુ શરૂ થાય છે, અન`તાના અનંતા ભેઢા કેવળજ્ઞાન સિવાય સમજી શકાતા નથી. આવું સર્વોચ્ચ ગણિત ( Supreme Mathematics) ‘તમા અરિહંતાણ.' પટ્ટમાં રહેલુ છે. એક જીવ ૫૦૦ સાગરાપમ સુધી નારકીગતિમાં રહી જેટલાં પાપકમાં ખપાવે છે, તેટલાં પાપ એક નવકારના સ્મરણથી ખપે છે; તે પાપની બાદબાકી છે. અને એક શ્વાસાચ્છવાસ પ્રમાણ સમય એટલે ચાર સેકંડ સુધી “ નમા અરિહંતાણું ”ના સ્મરણથી ૨૪૫૦૦૦ ૫ક્ષેપમ સુધી દેવનુ* સુખ ભાગવી શકાય તેટલા પુણ્યના સરવાળા થાય છે. Law of Multiplication and Law of Division. Page #164 -------------------------------------------------------------------------- ________________ નમે અરિહંતાણું ના સ્મરણમાત્રથી ધર્મને ગુણાકાર અને કમને ભાગાકાર અનુભવી શકાય છે. એક જ “નમો અરિહંતાણું” દ્વારા અનંતકાળમાં થયેલા, વર્તમાનમાં રહેલા, અનંતકાળ સુધી થવાના, જગતના પરમ ઉદ્ધારક સર્વ તીર્થંકર પરમાત્માના કરેલા અનંત સુકૃતોની અનુમોદનાથી ધમને ગુણાકાર અને કમને ભાગાકાર થઈ જાય છે. સર્વ સંપત્તિઓનું સર્જન અને વિપત્તિઓનું વિસર્જન થઈ જાય છે. “મા” પદથી આપણાં સર્વ દુષ્કતની ગહ-Rejection of wrongness થાય છે. અને “અરિહંતાણું” પદથી પરમેષ્ઠિઓનાં મહાન સુકુતેની અનુમોદના-Appreciation of Righteousness થાય છે. દુતની ગર્તા અને સુકૃતની અનુમોદનાના પાયા ઉપર શરણગમન-Surrender to Supermacy થતાં ભવસ્થિતિને પરિપાક થઈ જાય છે. અને ધર્મધ્યાનને ધેધ ઉત્પન્ન થાય છે. પરમાત્માની કરૂણાના પરમ પાત્ર બની, અનંતને આશીર્વાદ મેળવી ત્રિભુવનેશ્વરમાં તન્મયતા દ્વારા આત્મસ્વરૂપના અનુભવ સુધી પહોંચી શકાય છે. માટે જ નમસ્કાર મહામંત્ર અને નવપદ સર્વ સિદ્ધિઓનું કેન્દ્ર અને નવનિધાન સ્વરૂપ છે. આ રીતે નમસ્કાર મહામંત્ર અને નવપદે–Mathemetically Muture 3. slzenie § 2412 Elimination of evils and sublimation of good towards suPre|| macy થાય છે. રવિ= - - Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ પાપના પ્રાશ (પાપની બાદબાકી) અને પુણ્યના પ્રક (પુણ્યના સરવાળા) થાય છે. વિભાવદશામાંથી છુટકારા ( ભાવકને ભાગાકાર) અને સ્વભાવમાં રમણતા ધર્મના ઉત્કૃષ્ટ ગુણાકાર ) થાય છે. આ રીતે નમસ્કાર મંત્ર અને નવપદો ગણિતશાસ્ત્રની દૃષ્ટિએ સર્વોત્કૃષ્ટ Methematical \lature છે. આ રીતે જગતની સર્વ કળાના સમૂહ નમસ્કાર મંત્ર અને નવપદમાં સંગ્રહીત છે. ( સવ કળાના સંગ્રહ નવકાર અને નવપદમાં છે. વિશેષ સમજવા માટે વાંચા આ લેખકનું જ પુસ્તક-જીવનની સર્વ શ્રેષ્ઠ કળા શ્રી નવકાર. ) સર્વ કળાનુ નિધાન નવકાર અને નવપદમાં છે તે આપણી બુદ્ધિમાં સમજાય છે ત્યારે આપણી બુદ્ધિ નિર્મળ અને ઇં, આપણી બુદ્ધિ સમ્યગ્ર અને ઇં, અને બુદ્ધિ શુદ્ધ થતાં વિવેકપૂર્વક આપણા મન મ`દિરમાં પરમાત્મા સિવાય આપણે બીજા કાઇને પણ પ્રવેશ આપતા નથી. અને આ રીતે આપણા હૃદય મંદિરમાં પરમાત્મા નિરંતર વસે ત્યારે આપણે સ્વય· શ્રીપાલ અને મયણા બની જઈએ છીએ. નવપદ આપણું સર્વસ્વ બની જાય છે ત્યારે આપણે શ્રીપાલ અને મયણા બનીએ છીએ. શ્રીપાલ મહારાજા સિદ્ધચક્રના ધ્યાનમાં તન્મય-તદ્રુપ બની ગયા. તે વખતે સિદ્ધચક્રની શક્તિએ તેમનામાં Creative power) રૂપ કાર્યશીલ થઈ ગઈ. Page #166 -------------------------------------------------------------------------- ________________ તતખિણુ સહમવાસી, દેવ તે આવી; વિમલેસર મણિહાર, મનહર લાવી, થઈ ઘણે સુપ્રસન્ન, કુંવર કંઠે હવે; તેહ તણે કર જોડી, મહિમા વરણ. તે વખતે સૌધર્મ દેવલોકમાં રહેવાવાળા વિમલેશ્વર દેવ પિતાના હાથમાં મણિને મનહર હાર લઈને આવી પહોંચ્યા. પ્રસન્નતા પૂર્વક તે હાર શ્રીપાલ મહારાજાના કંઠમાં આરોપણ કર્યો. અને હારના મહિમાનું વર્ણન કરે છે. આ હારના પ્રભાવથી તમે જ્યાં જવાની ઈચ્છા કરશો ત્યાં પહોંચી જશે. જેવું રૂપ પરિવર્તન કરવા ઇરછશે તેવું રૂપ પરિવર્તન થઈ જશે. જે કેઈ વિદ્યા–અભ્યાસકળા તમે શીખવા ઈચ્છતા હશે તે વિના અભ્યાસે તમને સિદ્ધ થઈ જશે. ઝેરના ભયંકર વિકારે પણ હારના પ્રભાવથી નાશ પામી જશે.” હારના પ્રભાવનું વર્ણન કરીને વિમલેશ્વર દેવ કહે છે – સિદ્ધચક્રને સેવક, હું છું દેવતા, હે લાલ, કેઈ ઉરીયા ધીર, મેં એને સેવતા, હે લાલ. સિદ્ધચક્રની ભક્તિ, ઘણી મન ધારજે, હે લાલ. મુજને કેઈક કામ, પડે સંભારજે. હે લાલ. વિમલેશ્વર દેવ કહે છેઃ “હું સિદ્ધચકને સેવક દેવ છું એટલું જ નહીં, પરંતુ સિદ્ધચક્રના આરાધકોનો પણ હું સેવક છું. આજ સુધીમાં સિદ્ધચક્રના અનેક આરાful ધકેનો મેં ઉતાર કર્યો છે.” - --- ----- - Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૯ - - વિમલેશ્વર દેવ આપણને બધાને શિખામણ આપે છે. “સિદ્ધચકની ભક્તિ નિરંતર હદયમાં ધારણ કરજો. સિદ્ધચક્ર સિવાય બીજા કેઈને પણ મન કે હૃદયમાં પ્રવેશવા દેશે નહિ.” આ શિખામણનું પાલન કરોઅને વરદાન આપે છે. “કેઈક કામ પડે મુજને સંભારજે.” કાંઈક કામ પડે તે મને યાદ કરજે. હું તમારું કાર્ય સિદ્ધ કરી જઈશ. પરંતુ તમે મનમાં કે હદયમાં પરમાત્મા સિવાય બીજા કેઈને પણ પ્રવેશવા ન દેતા. સિદ્ધચક એ (cosmic dinnamo) અચિંત્ય શક્તિ છે. ધ્યાન પ્રક્રિયા દ્વારા સિદ્ધચક્રને આપણા હદયમાં (ઓપરેટ) ધારણ કરવામાં આવે છે, ત્યારે સર્વ સંપત્તિઓ, સિદ્ધિઓ અને મોક્ષ પર્વતની સવ સંપદાઓનું ઉત્પાદન કેન્દ્ર આપણું અંદર જ સર્જન થાય છે. શ્રીપાલ મહારાજાએ બીજા દિવસે પ્રાતઃકાળમાં ચિંતન કર્યું કે “કુંડલપુર નગરે પહોંચું”—હારના પ્રભાવથી ક્ષણમાં જ કુંડલપુર નગરે પહોંચી ગયા. ગામની બહાર ઊભા છે ત્યાં તે દીઠા તીહાં દરવાન, તે વીણ બજાવતા રે લોલ; રાજકુંવરીના રૂપ, કળા ગુણ ગાવતા રે લોલ. નગરને દરવાન વીણા વગાડે છે. રાજકુમારીની રૂપ, ગુણ અને કળાની પ્રશંસા કરે છે. ખાતરી થઈ કે આ જ કુંડલપુર નગર છે. શ્રીપાલે કૂબડાનું રૂપ ધારણ કર્યું છે. BE = - - Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ II TI - નગરમાં પ્રવેશી વિદ્યાગુરૂના ત્યાં જાય છે. ત્યાં રાજકુમારો વિણ વાઘની કળા શીખે છે. રાજકુમારે કૂબડાને (શ્રીપાલને) પૂછે છે કે શું કામ માટે આવવું થયું ? કુબડો કહે છેઃ “જે કામ માટે તમે આવ્યા છે તે જ કામ માટે અમે પણ આવ્યા છીએ.” * પરીક્ષા માટેનો સમય આવી ગયો. મોટી સભા ગઠવાઈ છે. સંગીતના વિષયના અનેક જાણકારો આવેલા છે. દેશ-દેશાતરથી રાજકુમાર અને અઢારે વર્ણના માણસો આવેલા છે. તે વખતે સભામાં રાજકુમારી આવે છે. આવી રાજકુમારી, કલા ગુણ વરસતી રે લોલ, વિણા પુસ્તક હાથ, જે પ્રત્યક્ષ સરસ્વતી રે લોલ. જાણે સાક્ષાત્ સરસ્વતી દેવીને અવતાર હોય તેવી રાજકુમારી સફેદ વસ્ત્રમાં સજજ થયેલી, એક હાથમાં પુસ્તક અને એક હાથમાં વીણા લઈને સભામાં આવી. ” આપણા કૂબડાજી (શ્રીપાલ) સભામાં પ્રવેશ કરવા જાય છે, ત્યાં દરવાને અટકાવ્યા. કૂબડાજીએ દરવાનને સેનાનું આભૂષણ ઈનામમાં આપ્યું, તુરત સભામાં પ્રવેશ મળી ગયો. પરીક્ષા શરૂ થઈ. એક પછી એક રાજકુમાર અને સંગીતના અભ્યાસીઓ વીણા વગાડે છે. પરંતુ જ્યારે રાજકુમારીએ વીણા વગાડી ત્યારે પરીક્ષા આપનારા વીણા વાવની કળામાં સાવ નિસ્તેજ દેખાયા. de - - - - - - - Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ તે વખતે આપણું કૂબડાજી કહે છે: “મારી પરીક્ષા બાકી રહી ગઈ.” રાજકુમારી એ કૂબડાને વિણ આપી. (રાજકુમારી કૂબડાને મૂળ રૂપમાં જઇ રહી છે.) વીણાનું સમારકામ કરી કૂબડાએ વીણામાં એ સૂર વગાડથી કે બધા જ મૂછિત થઈ ગયા. ઘસઘસાટ ઊંઘવા લાગ્યા. ઊંઘતા રાજકુમારના મુગટ, કુંડલ, હાર વગેરે આભૂષણો ઉતારી શ્રીપાલે મેટો ઢગલો કર્યો. ફરી પાછો તેની વીણામાંથી એવો સૂર નીકળે કે સૌ નિદ્રામાંથી જાગૃત થયા, પોતાના હાર અને મુગટ ધે છે. ઢગલામાંથી પોતાનાં આભૂષણ શેધવા લાગ્યા. ત્રિભુવન સાર કુમાર, ગળે વરમાલિકા; હવે હવે નિજ માને, ધન્ય તે બાકિલા. રાજકુંવરીએ વરમાળ કૂબડાના કંઠમાં પહેરાવી. રાજકુંવરીના પિતા ઘણે ખેદ કરે છે. અને કૂબડાને વિનંતી કરે છે, “તમારી કળા બતાવી તેવું તમારૂ રૂપ બતાવો.” ત્યારે કૂબડાએ પિતાનું (શ્રીપાલનું) અસલ સ્વરૂપ ધારણ કર્યું. શશી રજની હરગૌરી, હરિકમળા જીયે; રોગ્ય મેળા જાણી, સવિ ચિત્ત ઉલો. શંકર અને પાર્વતી, કૃષ્ણ અને લક્ષમીજી જે યોગ્ય મેળાપ જોઈ સૌ આનંદ પામ્યા. શ્રીપાલ મહારાજના રાસના ત્રીજા ખંડની પાંચમી દાળ અધૂરી રહી તે વખતે રાસના રચનારા પૂ. ઉપાધ્યાય s Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર = == - --- - - - નાના - - - - - - - વિનયવિજયજી મહારાજ કાળધર્મ પામ્યા. ત્યાંથી બાકીને રાસ પૂ. ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજાએ પૂર્ણ કર્યો. શ્રીપાલ મહારાજા પરમાત્માને નિરંતર હૃદયમાં ધારણ કરતા આનંદમાં દિવસે પસાર કરી રહ્યા છે. જ્ઞાની પુરૂષ કહે છે, પરમાત્માનું સ્મરણ કરે, સુખ અને સંપત્તિ રાહ જોઈ રહ્યાં છે. પરમાત્માનું વિસ્મરણ કરો, દુઃખ અને આપત્તિ રાહ જોઈ રહ્યાં છે. પરમાત્માનું સ્મરણ કરે, સ્વર્ગ અને મોક્ષની લક્ષ્મી તમારા કંઠમાં વરમાળા આરે પણ કરવા સદા તત્પર છે. પરમાત્માને ભૂલો, નરક અને નિગોદ પોતાના સ્થાને લઈ જવા તૈયાર (રાહ જોઈ રહ્યો છે. શું પસંદ કરવું તે માટે આપણને સ્વતત્રતા આપવામાં આવી છે. આ બેમાંથી શું પસંદ કરવું? દુઃખ, આપત્તિ, નરક અને નિગદ પસંદ કરવાં, કે સુખ, સંપત્તિ, સ્વર્ગ અને મોક્ષની લક્ષમી પસંદ કરવી, તેને નિર્ણય આપણે પોતે જ કરવાનું છે. શ્રીપાલ અને મયણાનું જીવન આપણને પ્રેરણા આપે છે છતાં શું પસંદ કરવું તે આપણે પોતે જ નક્કી કરવાનું છે. This is the turning Print of our Life. પરમાત્મા સાથે એકતાને અનુભવ એ વિશ્વ ઉપરની સર્વ શ્રેષ્ઠ કળા છે. જગતમાં મનુષ્ય અનેક પ્રકારની કળાઓની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ હોય છે. વિશ્વમાં અનેક પ્રકારની કળાએ II(Arts) છે, તેમાં પરમાત્માની સાથે મનને મેળાપ કર - -- --- Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ વાની પણ એક કળા છે. આ કળાને ધર્મકળા કહેવાય છે. Supermost Art is to realise oneness with Supreme Power. મયણાસુંદરીએ બાલ્યાવસ્થામાં કળા સિદ્ધ કરી હતી. તેને કોઢિયે પતિ મળે, તે સમયે મયણાસુંદરીનું સમ્ય યદર્શન એટલું જવલંત હતું કે તેના મુખ ઉપર એક રેખા પણ બદલાઈ ન હતી, એવી અજોડ સ્વસ્થતા તે અનુભવી રહી હતી. બીજા દિવસે પ્રાતઃકાળમાં કઈ વૈદ્ય કે ડોકટરનું શરણ ન શોધતાં પરમાત્માના શરણુ માટે પતિની સાથે મંદિરે દર્શન કરવા ગઈ. ત્યાં પૂજા કર્યા પછી પરમાત્માના ધ્યાનમાં મયણાસુંદરી સ્થિર બની ગઈ અને કાર્યસિદ્ધિ થઈ. શ્રીપાલ મહારાજા અને મયણાસુંદરીના જીવનમાં અનેક પ્રસંગોએ પરમાત્માની સાથે ધ્યાનમાં એકાકાર થતાં કાર્યસિદ્ધિ થવાના પ્રસંગે આવે છે. જગતમાં અનેક કળાઓ છે. આપણે કઈ કળા સિદ્ધ કરીશું? મહાપુરુષે કહે છે: “જે મનુષ્ય પરમાત્માની સાથે એકાકાર બનવાની કળા સિદ્ધ કરી છે, તેને રાજાઓના રાજા બનવાની કળા સિદ્ધ થઈ ગઈ છે. જે મનુષ્ય ભગવાનની સાથે મનને મેળાપ કરવાની કળા સિદ્ધ કરી છે, તેને સ્વર્ગ અને મક્ષની લક્ષ્મી પોતાના હાથમાં વરમાળા લઈ તેના કંઠમાં આરોપણ કરવા તત્પર બનીને રહે છે.” એક કરોડપતિ શેઠ એક સંતપુરુષની પાસે આવ્યા. શેઠ કહે છે: “મારી પાસે ઘણી સંપત્તિ છે, સમાજમાં આબરૂ Page #172 -------------------------------------------------------------------------- ________________ उह પણ ઘણી માટી છે, કુટુંબ પરિવાર સારી રીતે મારી ઈચ્છા મુજબ વર્તે છે, મારે સ` પ્રકારની સાનુકૂળતા થઈ ગઈ છે. આ જીવનમાં પ્રાપ્ત કરવા લાયક બધું જ મને મળી ગયું છે.” સંતપુરુષ કહે છેઃ “ મહાનુભાવ! તમારે એક જ વસ્તુ પ્રાપ્ત કરવાની બાકી છે. તમારા મનનાં કિરણા જગતમાં સર્વત્ર પ્રસરાયેલાં છે, તે મનને પરમાત્મામાં કેન્દ્રિત કરવુ તેટલુ જ કાર્ય ખાકી છે. અને આ એક કાર્ય બાકી રહી જાય તેા તમારૂ બધું જ કાર્ય. અધૂરૂ છે. તમારી પાસે અત્યારે છે તે તમારું અનંતકાળનુ ભાવિ સુધારવામાં કાંઇ કામ ન લાગે.” પરમાત્માની સાથે મનના મેળાપ કરવાની એક કળામાં સર્વ કળા સમાઈ જાય છે. કેવી રીતે ? મનના વિષય ત્રણ લેાક છે. ત્રણ ભુવનના વિષયામાં ફરતું મન જન્મ-મરણુની પર'પરાનું કારણ છે. માટે જિનેશ્વર ભગવતાએ કહેલા ધ્યાનનું સામર્થ્ય ધરાવનારા મિત્રના આલંબન દ્વારા મનને પરમાત્મામાં કેન્દ્રિત કરવાથી તે મન સુક્તિનુ કારણ મને છે. પરમાત્મામાં કેન્દ્રિત થયેલુ મન એ વિશ્વ ઉપરનું અમૃત છે અને તેનુ પાન કરતાં પરમાનદસ્વરૂપ આત્મમાં મનને સ્થિરતા પ્રાપ્ત થાય છે. પરમાત્મામાં કેન્દ્રિત થયેલું મન પરપરાએ આત્માના અનુભવ અમૃતનું પાન કરાવી અ ંતે તે સંપૂર્ણ મુક્તિને આપનાર બને છે. પરમાત્મા સાથે એકતા સાધવાની દિવ્યકળા પ્રાપ્ત Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ | કરવા માટે નમસ્કાર મંત્ર અને નવપદ સર્વશ્રેષ્ઠ સાધન છે. સાધકનું મન જ્યારે નમસ્કાર મંત્રના જાપ અને નવપદના ધ્યાનમાં એકાકાર બને છે, ત્યારે વિશ્વની સર્વોત્તમ શક્તિ રૂપ પરમેષ્ટિએ સાથે તે એકતાનો અનુભવ કરે છે. તે એકતા સિદ્ધ થતાં, વિના ઈરછાએ સિદ્ધિઓ અને સંપત્તિઓનું આગમન થાય છે, આત્માના પરમાનંદનો અનુભવ થાય છે અને અંતે પૂર્ણ આત્મસ્વરૂપ પ્રગટ થાય છે ? Possession of Perfection. - પરદેશી માણસની કહેલી હકીકત અનુસાર શ્રીપાલ મહારાજ કંચનપુર નગરે સ્વયંવર મંડપમાં પહોંચે છે. ત્યાં વસેન રાજા રાજ્ય કરે છે. તેને કંચનમાલા નામની રાણી છે. રાજાને ચાર પુત્રો અને ગેલેક્સસુંદરી નામની એક પુત્રી છે. રૂપ, ગુણ અને કળાનો ભંડાર છે. રાજાએ સ્વયંવર મંડપની રચના કરી છે. સ્વયંવર મંડપમાં રાજકન્યા રૈલોક્યસુંદરી શ્રીપાલ મહારાજને વરમાળા આપે છે. અહીં પ્રશ્ન જરૂર થશે કે મયણા જેવી ઉપકારી સતી સ્ત્રી હોવા છતાં શ્રીપાલ મહારાજા શા માટે બીજી રાજકુંવરીઓ સાથે લગ્ન કરે છે? છેલલા ખંડમાં શ્રીપાલ અને મયણનો પૂર્વ જન્મ આવશે. ત્યારે આ પ્રશ્નનો જવાબ મળી જશે. શ્રીપાલ મહારાજા રાજસભામાં બેઠા છે હવે તે || વખતે એક દૂત આવ્યા અને શ્રીપાલ મહારાજાને કહે છે [ કે અહીંથી થોડે દૂર દલપત્તન નામનું નગર છે. ત્યાં ધરા- Page #174 -------------------------------------------------------------------------- ________________ - --- - -- - - - - - --- --- - પાલ રાજા રાજ્ય કરે છે. તે રાજાની ગુણમાલા નામની રાણીને પાંચ પુત્ર અને શૃંગારસુંદરી નામની પુત્રી છે. શંગારસુંદરીને પાંચ સખીઓ છે. તે સર્વના હૃદયમાં જિનેશ્વર ભગવંતને ધર્મ વસેલો છે. શંગારસુંદરીનું સમ્યગ્દર્શન અતિ નિર્મળ છે. રાજકુંવરી નિરંતર પરમાત્માનું સ્મરણ –ધ્યાન કરે છે. પાંચ સખીએ અને ગારસુંદરી યૌવન અવસ્થાને પામેલી છે. તેઓ પરસ્પર વિચાર કરે છે. તે આગળ કહે કુંવરી સાચું, આપણનું મ હો મન કાચું; સુખ કારણ જિનમત જાણું, વર વરવો બીજે અપ્રમાણુ. રાજકુંવરી પિતાની સખીઓ સાથે વિચાર કરે છે– અત્યારે તે આપણે પિતાને ત્યાં સુખપૂર્વક ધર્મ આરાધના કરી શકીએ છીએ. પરંતુ લગન થયા પછી આપણો ધર્મ કેવી રીતે સચવાશે ? તે માટે જિનેશ્વર ભગવંતના ધર્મના જાણકાર પુરુષ સાથે જ આપણે લગ્ન કરવું. તે સિવાય બીજા સાથે ન કરવું. આમ તેઓ વરની પસંદગીના વિષયમાં વધુ વિચાર કરે છે. આપણું જીવનમાં પણ પુત્રના માટે પુત્રવધૂની પસં. દગીને દિવસ આવે છે. આપણું દીકરી માટે જમાઇની પસંદગીનો દિવસ આવે છે તે સમયે કેટલી બાબતેનો વિચાર કરે!તે આ રાજકુમારીની વિચારણા ઉપરથી જાણવા મળે છે. જાણ અજાણ તણો જે બેગ, કેળ કરને તે અંગ; વ્યાધિ મૃત્યુ દરિદ્ર વનવાસ, અધિક કુમિત્ર તણો સહવાસ. - પતિ-પત્નિની પસંદગીના વિષયમાં એક જાણકાર હોય R - - | | III - - - Page #175 -------------------------------------------------------------------------- ________________ .. . - - - - - - - - ૧૩૭ * * * * * *** U - ** * * * * * * * **** * *** * "k ' * * - **, * * છે અને બીજો અજાણ હોય. એક ધમી હોય અને બીજો અધર્મી હૈય, એક પરમાત્માનો ભક્ત હોય અને બીજો નાસ્તિક હેય, એક કળાને રસિક હોય અને બીજાને કળાને ખ્યાલ તે પણ ન હોય-આવો જે મેળાપ થાય તે કેળના ઝાડને કંથેરના ઝાડને મેળાપ થવાથી જેમ જીવનભર કેળના ઝાડને કાંટા સહન કરવા પડે છે તેવી પરિસ્થિતિ સર્જાય છે. વળી વ્યાધિ સારો છે, મૃત્યુ સારું છે, દરિદ્રતા સારી છે, વનવાસ સારે છે. પરંતુ જેની સાથે જીવન જીવવાનું છે તે જીવનસાથી જે કુપાત્ર મળે છે તેથી પણ વધુ ખરાબ તે છે. કારણ કે વ્યાધિ થયો હોય અને ઔષધ મળે તે માં આરોગ્યની પ્રાપ્તિ થાય છે. દરિદ્રતા મળી હેય પણ પુણ્યનો ઉદય જાગે તે ધનની પ્રાપ્તિ થાય છે. વનવાસ મ હોય આ પણ ધર્મ સાથે હોય તે વન પણ નંદનવન બની જાય છે, પરંતુ જેની સાથે જીવન જીવવાનું છે તે જીવનસાથી જે કુપાત્ર મળે તે આ લેક અને પરલોક બને બગડે છે. વળી શુંગારસુંદરી વિચારે છેહેમ મુદ્રાએ અકીક ન છાજે, યે જલધર જે ફેગટ ગાજે. સુવર્ણની મુદ્રિકામાં અકીકને ચળકતો પત્થર ન શોભે, તેમાં તે સાચો હીરો હોવો જોઈએ. દેખાવ ગમે તેટલે સારે હોય, પણ ગુણ અને ધર્મનું તત્ત્વ ન હોય તે તેની કઈ કિંમત નથી. જે મેઘ ગાજે ઘણે, પ્રણ વરસે નહીં, તેની કાંઈ કિંમત નથી. માટે ઉત્તમ ગુણો, અને જિનેશ્વરને ધર્મ જેના હદયમાં હોય તેની સાથે જ લગ્ન કરવું. જેનાદ્ધ Page #176 -------------------------------------------------------------------------- ________________ - ૧૩૮ હદયમાં પરમાતમાં અરિહંત દેવ નિરંતર વસતા હેય તેની જ પસંદગી કરવી. વર વર પરખીને આપ, જિમ ન હોય કર્મ કજોડાલાપ. માટે પરીક્ષા કરીને વરની પસંદગી કરવી. પરીક્ષા કરવા માટે ઈન્ટરવ્યુ-મુલાકાત લેવાનું નક્કી કર્યું. આજે પણ ઈન્ટરવ્યુ લેવાય છે; પરંતુ માત્ર બાહ્યદષ્ટિની પસંદગી હોય છે. જે વસ્તુઓ જીવનમાં ઉપયોગી ન હોય તેવા પ્રશ્નો અને તેના જવાબ ઉપર પસંદગી થાય છે, જેનું શુભ પરિણામ આવવું મુશ્કેલ છે. કેટલીક વખત તે અવળું પરિણામ પણ આવે છે. રાજકુમારી શંગારસુંદરી અને પાંચ સખીઓએ પિતાના મનમાં પ્રશ્ન નકકી કર્યા અને તેમણે જે જવાબ પિતાના મનમાં ધાર્યો છે તેવો જવાબ જે આપે તેની સાથે | લગ્ન કરવું એમ નિશ્ચય કર્યો. રાજાએ પણ આ વાત માન્ય કરી. દેશ દેશાતર ખબર આપવામાં આવી. અનેક પંડિત, વિચક્ષણ પુરુષ, રાજકુમારે પરીક્ષા આપવા આવે છે. પરંતુ રાજકુમારીએ મનમાં ધારેલા જવા બે કોઈ આપી શકતું નથી. - - - -- - -- - આ પ્રમાણે પરદેશી માણસે શ્રીપાલ મહારાજાની સમક્ષ હકીકત રજૂ કરી. આશ્ચર્યમાં વેલા શ્રીપાલ મહારાજા હારના પ્રભાવથી દલપત્તન નગરે પહોંચ્યા. સમસ્યાની પૂતિ Page #177 -------------------------------------------------------------------------- ________________ उस માટે રાજદરબાર ગોઠવાઈ ગયે. પાંચ સખીઓ અને શંગારસુંદરીએ પ્રશ્નો નક્કી કરી રાખેલા છે. છેલ્લું પદ તેઓ કહે છે અને આગળના ત્રણ પદ જવાબ આપનારને કહેવાના છે. પહેલી રાખીને પ્રશ્ન છે-“મનવાંછિત ફળ હેઈ” એટલે કે “મન વાંછિત ફળની પ્રાપ્તિ થાય છે.” આપણું સર્વને પણ આ જ પ્રશ્ન છે. આપણા મનમાં ઈચ્છા ઉત્પન્ન થાય છે. કેઈ વખત એક ઈચ્છા પૂરી થાય છે તે બીજી અનેક ઈછાઓ ઉત્પન્ન થાય છે, જે કદી પૂરી થતી નથી. અને ઇચછાની પૂર્તિ ન થવાના કારણે અતૃતિની આગમાં મનુષ્ય બન્યા કરે છે, તો આ અતૃપ્તિની આગમાંથી છૂટવા કોઈ ઉપાય છે ? ઈરછાની પૂર્તિ થાય તે માટે કોઈ ઉપાય છે? શ્રીપાલ મહારાજ હવે તેને જવાબ આપે છે અરિહંતાઈ નવપય. નિયમન ધરે જ કોઈ; નિય તસ સુર નર સ્ત, મનવંછિત ફળ હોઈ. અરિહંત આદિ નવપદોને (અરિહંત, સિદ્ધ, આચાર્ય ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ-આ નવપદને) જે મનુષ્ય પોતાના મનમાં નિરંતર ધારણ કરે છે તેને મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. ઈરછાની અતૃપ્તિની આગમાં બળી રહેલા જગતને 95; Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦. શ્રીપાલ મહારાજાએ ઉપાય બતાવ્યું છે. નવપદેને મનમાં || ધારણ કરે, તમારા મનોરથ પૂર્ણ થશે. On human plane, there is scarcity of every thing, on divine plane, there is infinite supply. મનુષ્યના સ્તર ઉપર દરેક ચીજની અછત દેખાય છે. પરમાત્માના સ્તર ઉપર વિચાર કરતાં અનંતની ઉપસ્થિતિ, છે. માત્ર ખ્યાલ એટલે જ રાખવાને છે કે, કલ્પવૃક્ષની પાસે કાકડી ન માંગી શકાય. અનંત આનંદ, અવ્યાબાધ સુખ અને પરમાત્મ સ્વરૂપના દાતાર પરમાત્મા પાસે તુરછ દગલિક વસ્તુની માંગણી કરવી તે અયોગ્ય છે. જો કે આત્માની અનંત સમૃદ્ધિના ખજાનાને પ્રાપ્ત કરવાની તીવ્ર ઝંખના થતાં અને આત્માના પૂર્ણ—આનંદમય સ્વરૂપની ઓળખાણ થતાં તુચ્છ વસ્તુની ઈરછા પણ થતી નથી. પરમ તત્વ પરમાત્મા સાથેના સંબંધનું જ્ઞાન થયા પછી પરમાત્મા અને નવપદે આપણું સર્વસ્વ થઈ જાય છે. આત્માના અનંત સુખ અને આનંદના ખજાનાની ! ઓળખ થયા પછી જગતનાં બાહ્ય સુખ તુચ્છ લાગે છે. અને આપણા આત્માના અનંત સુખની અનુભૂતિના પરમ કારણ, પૂર્ણતાને વરેલા પરમાત્મામાં વૃત્તિઓને વિલીન કરવા માટે નવપદનું ધ્યાન, પરમાત્માનું સ્મરણ તે જ પરમ અમૃત તુલ્ય લાગે છે. શ્રીપાલ મહારાજાએ સમસ્યા પૂર્ણ કરી, તેને ભાવાર્થ એ છે કે નવપદજી ભગવંતને હૃદયમાં ધારણ કરનારને મોક્ષ પયતની સર્વ સંપત્તિઓ, સિદ્ધિઓ અને લક્ષ્મીઓની ગ્રાપ્તિ થાય છે. માટે જ કહ્યું છે કે (OW ------ - - Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ અષ્ટ સકલ સમૃદ્ધિની, ઘટમાંહે ઋદ્ધિ દાખી રે; તેમ નવપદ ઋદ્ધિ જાણજો, આતમરામ છે સાખી રે, (નવપદ પૂજા ઉ, ચશેાવિજયજી કૃત) આત્માની અખૂટ સપત્તિના દિવ્ય ભ‘ડારને ખાલવાની ચાવી નવપદ્મની આરાધના છે. નવપદના ધ્યાનના પ્રભાવથી સવ દુ:ખ અને દૌર્ભાગ્ય નાશ પામે છે. સવ આપત્તિએનુ. અવમૂલ્યન અને સ ́પત્તિનું સવર્ધન થાય છે. અનુકૂળતાનું ઉત્પાદન અને પ્રતિકૂળતાના પ્રણાશ થાય છે. નવપદજી ભગવ ́તની સાચા હૃદયની, શુદ્ધ આશયપૂર્વકની ભાવભક્તિથી આપણે સ્વયં શ્રીપાલ-મયણા મની નવમા ભવે માક્ષ સુખના અધિકારી અનીએ છીએ. નવપદના મધ્યબિન્દુમાં રહેલા અરિહંત પરમાત્મા સમસ્ત સ'સારના અહિત, અશિવ, અનિષ્ટ, અશુભ અને અપમંગલના અંતને લાવનારા તથા સુખ, સૌભાગ્ય, આનંદ, અશ્વય અને વૈલવની વૃદ્ધિને કરનારા છે, વિઘ્નના વિચ્છેદ અને મંગળના મડાણને કરનારા, સકલ જગતનું' ચેાગક્ષેમ કરનારા, કલ્પવૃક્ષ, કામધેનુ અને ચિંતામણિ કરતાં પણ અધિક પ્રભાવશાળી છે. માટે જ કહ્યુ છે ઃ “ એમ નવપદ્ય ધ્યાવે, પરમ આનદ્ય પાવે.” પરમાનંદની પ્રાપ્તિનું પરમ કારણ નવપદ્મનુ ધ્યાન છે. નવપદા Emergency exit from Exils છે. નવપદ ધ્યાને ૨ પાપ પલાય. નવપદ એ પાપમાંથી ભાગી છૂટવાના દરવાજો છે. નવપદા એ Royal Road to self Realisation આત્મસાક્ષાત્કારના રાજમાર્ગ છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ ---- - - पहर પહેલી સખીને જેનશાસનના રહસ્યને બતાવનાર મન| ગમતે જવાબ મળતાં તે ચુપ થઈ ગઈ. બીજી સખીને પ્રશ્ન છે-“અવર મ ઝંખે આલ” એટલે કે બીજી આળપંપાળ છેડી દે. આખો દિવસ આપણે સર્વના મનમાં વિચારે ચાલે છે કે આમ કરૂં તે કાર્ય સિદ્ધિ થાય કે તેમ કરૂં તે કાર્યસિદ્ધિ થાય. રાત દિવસ આપણું ધારેલું કાર્ય કેવી રીતે પૂરું કરવું તે માટે આપણે આર્તધ્યાન-રૌદ્રધ્યાનથી પીડાઈએ છીએ. ભય, શેક અને ચિંતાથી વ્યગ્ર રહીએ છીએ. તો શું કરવું? જવાબ શ્રીપાલ આપે છે. અરિહંત દેવ સુસાધુ ગુરૂ, ધમ્મજ દયા વિશાલ; જપ હુ મંત્ર નવકાર તુમે, અવર મ ઝંખે આલ. અરિહંત અને સિદ્ધ જેમાં દેવ છે, આચાર્ય, ઉપધ્યાય અને સાધુ જેમાં ગુરૂ છે અને દયામય ધમ જેમાં રહેલો છે તે નમસ્કાર મહામંત્રનું નિરંતર સ્મરણ કરે. બીજી આળપંપાળ છોડી દો. નમસ્કાર મંત્રના મરણ માત્રથી શાંતિ અને આનદને અનુભવ થાય છે. તે નવકારને મનમાં ધારણ કરે. સઘળી ચિંતા નાશ પામી જશે. સમગ્ર વિશ્વ અશાંતિ અને અજંપામાંથી પસાર થઈ રહ્યું છે. કેઈ કહે છે, અમે આર્થિક કારણે, કોઈ માનસિક કારણે, કોઈ શારીરિક કારણે, કઈ વ્યાવહારિક, કૌટુમ્બિક, _રાજકીય, સામાજિક કારણે અશાંતિ અને અજપામાં છીએ. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ આર્થિક કારણે કોઈ અશાંત હોય તે મનુષ્ય પાંચ, પચીસ લાખ પેદા કરીને આર્થિક રીતે સ્વતંત્ર બને છે, તે પણ અશાંતિ વધી જાય છે. તેવી રીતે ઉપરનાં દેખીતાં કારણે ચાલ્યાં જવા છતાં, મનુષ્ય શાતિ મેળવી શકતો નથી, માટે અશાંતિ અને અજંપાનું દેખીતું કારણ લોકો માને છે તે નથી, પણ મૂળ કારણ બીજુ કાંઈ છે. અશાંતિનું મૂળ કારણ પરમાત્માથી વિમુખ દશા છે. પરમાત્માથી આપણી જાત વિખૂટી પડી ગઈ છે, માટે અજંપામાં આપણું જીવન ચાલી રહ્યું છે. કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલ વસ્તુઓ શરીર, નામ, સત્તા, સંપત્તિ ઉપર આધાર રાખી મનુષ્ય પિતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ સ્થાપન કર્યું છે. આ બધી વસ્તુઓ ક્ષણે ક્ષણે પરિવર્તનશીલ હોવાથી મનુષ્યને સદા અશાંતિ, અજપ, ભય અને ચિંતામાં જીવવું પડે છે. કર્મથી ઉત્પન્ન થયેલા આ અલગ વ્યક્તિત્વના (self centred) કોચલામાંથી બહાર નીકળી (God-centred) અમર તત્વના દરવાજા ખુલા કરી નાખીએ ત્યારે Transformation from Self-centered to God-centred ei fall મહાસાગરને પ્રાપ્ત કરી શકીએ છીએ. પરમાત્માના આધ્યા ત્મિક પરમ પ્રકાશનાં દિવ્ય કિરણોને ઝીલવાથી જ પરમ શાંતિને અનુભવી શકીએ છીએ. પરમાત્મ તત્ત્વ સાથે તન્મય -તકૂપ અને એકત્વ સાધવાની કળા સિદ્ધ કરવાથી પરમ શાંતિ પ્રાપ્ત થાય છે. હકીકતમાં તે શાતિને પરમ ભંડાર આપણા - - Jain Education international For private & Personaruse Only Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ આત્મામાં જ રહેલા છે. તે ભડાર સુધી પહોંચવા માટે આત્મઅનુભવનાં દ્વાર ખુલ્લાં કરવાં પડે છે, આત્મઅનુભવ સુધી પહેાંચવા માટે આત્મધ્યાન કરવું પડે છે અને સીધું આત્મધ્યાન કરવા માટે આપણી ભૂમિકા ન હોવાથી પરમાત્મધ્યાન દ્વારા આત્મધ્યાનમાં જવું પડે છે અને પરમાત્મધ્યાન માટે પરમેષ્ઠિ પટ્ટાનુ આલખન લેવુ પડે છે. જેઠુ ધ્યાન અરિહંતા, તેહી જ આતમધ્યાન, ઇચ્છુક્ષ્મ ફેર કહ્યુ નહી, એહી જ પરમ નિધાન. આ રીતે પરમાત્મ તત્ત્વના નમસ્કાર દ્વારા પરમશાંતિને અનુભવ થાય છે, તેથી નમા અરિહંતાણુ” એ Producer of Peace શાંતિપ્રદાયક મંત્ર છે. નમસ્કાર મંત્ર ભયના ભંજનહાર, ચિંતાને ચૂરક મંત્ર છે. શ્રીપાલ મહારાજાએ બીજી સમસ્યા પુરી, તેમાં આળપપાળ, ચિંતા, ભય, અશાન્તિના ભાવા છોડી. જપ હુ મંત્ર નવકાર તુમે ”–નિરંતર નમસ્કાર મંત્રનું સ્મરણ કરવા માટે આપણને પ્રેરણા આપી. નવકારની આરાધનાથી પાપના પ્રાશ અને પુણ્યના પ્રક થાય છે. સુખનુ સર્જન અને દુઃખનુ વિસર્જન થાય છે. વિઘ્નાના વિચ્છેદ Dissolution of disorder અને મંગલનું મંડાણ થાય છે. સુવિધાઓનું સંવર્ધન અને દુર્ભાગ્યનું દ્વીકરણ શ્રી નવકારથી થાય છે. ઇચ્છાઓનું ઊર્ધ્વગમન થાય છે, સત્યનું સ શેાધન થાય છે. શ્રી નવકાર એ વિશ્વેશ્વરને Page #183 -------------------------------------------------------------------------- ________________ વિનંતી છે, જેનાથી અનંતના આશીર્વાદ મળે છે. શ્રી નવ-II કાર એ સર્વેશ્વરની શરણાગતિને મંત્ર છે, જેનાથી પૂર્ણતાનો|| પરમાનંદ (Delight of Divinity) પ્રગટે છે. શ્રી નવકાર ધર્મધ્યાનને ધેધ છે, જેનાથી ચિંતાનું નામ ચૂરણ, આપત્તિઓનું અવમૂલ્યન, સૌભાગ્યની સંપ્રાપ્તિ આત્મસિદ્ધિનું આયોજન, અવિનાશીપણાને આદર્શ પ્રાપ્ત થાય છે. શ્રી નવકાર એ પરમાત્મા સાથેને દિવ્ય પ્રણય છે, જેનાથી પૂર્ણતાને પરમાનંદ પ્રાપ્ત થાય છે. શ્રી નવકાર શોકને સંહારક, ભયને ભજનહાર અને ચિતાને ચૂરનાર છે, જેના વડે જીવનમાં શાશ્વતપણાને સંદેશ સમજાય છે, અને પરમેષ્ઠિઓ સાથેના તન્મય, તદ્રપ ભાવથી (In tune with Infinite) આપણા આત્માને પરમેષ્ઠિ સ્વરૂપ બનાવી શકાય છે. સર્વ સિદ્ધિઓનું પાન શ્રી નવકાર છે. જગતનું સર્વશ્રેષ્ઠ, સર્વોત્કૃષ્ટ, સર્વોત્તમ આધ્યાત્મિક સાધનાનું કેન્દ્ર શ્રી નવકાર છે. આધ્યાત્મિક સાધનાનું કેન્દ્ર શ્રી નવકાર છે. નમસ્કાર મંત્ર અચિંત્ય શક્તિઓને ભંડાર છે. Foundation of Faith. શ્રદ્ધાના પાયે શ્રી નવકાર છે. Creater of Charactership. ચારિત્ર ગુણનો સર્જક શ્રી નવકાર છે. Producer of Peace. શાંતિ પ્રદાયક શ્રી નવકાર છે. Generator of Joy આનંદને ઉત્પાદક શ્રી નવકાર છે. - - - - - - - Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૦ 5 --- -- – Direct Discipline towards Divinity. શ્રી નવકાર છે સર્વોત્તમ શિસ્ત. Divine Song soul. શ્રી નવકાર છે આત્માનું દિવ્ય સંગીત. End of Amixity. ચિંતા ચૂરક છે નવકાર. Dilution of Dificulties. દુઃખ વિનાશક છે નવકાર. Supermost Art and secret of cosmos. વિશ્વની સર્વોત્કૃષ્ટ કળા અને સિદ્ધિનું ગુપ્ત શ્રી નવકારમાં છે. માટે શ્રીપાલ કહે છે-“જપે નવકાર, ભજે નવકાર, હૃદયે ધારે શ્રી નવકાર.” બીજી સખીને મનગમતો જવાબ મળતાં તે પણ ચુપ બની ગઈ. ત્રીજી સખીને પ્રશ્ન છે-કર સલો અપાણ” “જીવનને તું સફળ કરી લે” આપણે સૌ આપણું જીવન સફળ બને તેમ ઈચ્છીએ છીએ. પણ જીવ નની સફળતા માટે શું કરવું ? શ્રીપાલ મહારાજા તેને જવાબ આપે છે – આરાહિજઈ દેવ ગુરૂ, દેહુ સુપત્તહિં દાણ; તવ સંયમ વિયાર કરિ, કર સફલ અપાયું. દેવગુરૂનું આરાધન કરવું, સુપાત્રમાં દાન આપવું, તપ સંયમ અને પરોપકારથી જીવનને સફળ કરવું. જીવનની સફળતા પ્રાપ્ત કરવાની ચાવી શ્રીપાલ પી. મહારાજાએ બતાવી. - - - - Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ ત્રીજી સખીને મનગમતે જવાબ મળ્યો તેથી તે ચુપ, થઈ ગઈ. ચોથી સખીને પ્રશ્ન છેઃ “જિત્તો લિૉ બિલાડ” ભાગ્યમાં હશે તેટલું જ મળશે.” આપણે પણ આ જ પ્રશ્ન છે. લાખ રૂપિયા મળે તેવું પ્લાનીંગ કર્યું છતાં દશ હજાર મળ્યા. આવા સમયે આપણે ચિંતા કરીએ છીએ. બીજાને દોષ આપીએ છીએ. હવે શ્રીપાલ મહારાજા શું ઉપાય બતાવે છે ? રે મન અપા ખંચિ કરી, ચિંતા જાળ મ પાડ; ફળ તિત્તોહિ જ પામીએ, જિત્ત લિહ્યો નિલાડ. રે મન ! તું આત્માને ખેંચીને શા માટે ચિંતાની જાળમાં ફસાવે છે ? ફળ તે તેટલું જ મળશે જેટલું ભાગ્યમાં લખ્યું હશે. પુરુષાર્થ ગમે તેટલો હેય પણ ફળ ભાગ્ય પ્રમાણે જ મળે છે. ચોથી સખીને મનગમતો જવાબ મળવાથી તે ચુપ થઈ ગઈ પાંચમી સખીનો પ્રશ્ન છે: “તસુ તિહુઅણ જણ દાસ” ત્રણ જગતના જી આ મનુષ્યના દાસ બનીને રહે છે. આપણે પણ આ જ પ્રશ્ન છે. “સમાજમાં આપણને કેઈ સ્થાન મળે, ચાર માણસે આપણી સલાહ લે, આપણી પ્રતિષ્ઠા સર્વત્ર ફેલાય” આવું બધા જ ઈરછે છે પણ સફળતા મળતી નથી. તે શું કરવું? શ્રીપાલ કહે છે – Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ અસ્થિ ભવ'તરસ'ચિએ, પુણ્ય સમગ્ગલ જાસ; તસુ ખલ તસુ મઈ તસુ સિરિ, તસુ તિહુઅણુ જણુ દાસ જે મનુષ્ય પેાતાના આત્મામાં પુણ્યના સચય ક છે તેને બળ, બુદ્ધિ અને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. અને જેની પાસે બળ, બુદ્ધિ અને લક્ષ્મી છે તેનું આખુ જગત દાસ અને છે. માટે પુણ્યની પ્રાપ્તિના કારણેાનું જીવનમાં સેવન કરવું. પાંચમી સખીને પેાતાના ધાર્યા પ્રમાણે જવાખ મળ્યું. છેલ્લી શૃંગારસુંદરીના પ્રશ્ન છે-રવિ પહેલાં ઉગત ” એવા માણસા હેાય છે કે જેના ઉદય સૂર્યના ઉદય પહેલાં થાય છે. શ્રીપાલ કહે છે - જીવતા જગ જશ નહી, જશ વિષ્ણુ કાંઈ જીવંત; તે જશ લેઇ આથમ્યા, રવિ પહેલાં ઉગત. જીવતાં છતાં પણ જેના જગતમાં યશ નથી, તેનુ જીવવુ નકામુ છે. પરતુ જે યશ મેળવીને આ જગતમાં અસ્ત પામ્યા છે તેના ઉદય સૂર્યના ઉદય પહેલાં થાય છે. આચાય ભગવતા પણ પ્રાતઃકાળમાં ભરહેસર બાહુઅલી, અભયકુમાર ઢાઢણુકુમારા....સુલસા ચંદનબાલા.... આદિ ઉત્તમ જનાના નામ સૂર્યના ઉદય પહેલાં લે છે. એટલે સૂર્યંના ઉદય પહેલાં આવા ઉત્તમ જનાના નામ જગતમાં ઉદય પામે છે. Page #187 -------------------------------------------------------------------------- ________________ - - ---- ---- - - - -- - - - - - १४८ પૂરે કુંવર સમસ્યા સારી, આનંદિત હુઈ નૃપતિ કુમારી; વરે કુમાર તે ત્રિભુવન સાર, ગુણ નિધાન જીવન આધાર આ પ્રમાણે શ્રીપાલકુંવરે સર્વ સમસ્યાઓ પૂર્ણ કરી. રાજકુમારી ખૂબ આનંદિત થઈ. ગુણના ભંડાર સરીખ અને જીવનના આધારરૂપ શ્રીપાલકુંવરને રાજકુમારી શૃંગાર સુંદરીએ વરમાળા પહેરાવી. સાતમી ઢાળ એ ત્રીજે ખંડે, પૂરણ હુઈ ગુણ રાગ અખંડે સિદ્ધચક્રના ગુણ ગાઈએ, વિનય સુજસ સુખ તો પાઈજે. તે પછી રાધાવેધ કરીને કોલલાગપુર નગરના પુરં દર રાજાની પુત્રી જયસુંદરી સાથે શ્રીપાલ મહારાજાનું લગ્ન થયું. બધી રાજકુમારીઓ, અઢળક ધન સંપત્તિ અને ચતુરંગ સેના સાથે શ્રીપાલ મહારાજા થાણું બંદરે પધાર્યા. થાણાનગરીના રાજાને પુત્ર ન હતો, તેથી શ્રીપાલ મહારાજાને રાજ્યાભિષેક કર્યો. અને થાણાનગરીની રાજગાદી શ્રીપાલ મહારાજાને સે પી. હવે શ્રીપાલ મહારાજા મુગટબદ્ધ રાજા બન્યા છે. નવપદના પ્રભાવને નિરંતર મનમાં ધારણ કરે છે. પિતાની માતાને તથા મયણાસુંદરીને મળવાની ઇરછાથી હવે શ્રીપાલ કુંવર ઉજૈની નગરી તરફ જવા નીકળે છે. આ હાથી, ઘોડા, ચતુરંગ સેના અને સુંદરીઓથી પરિ. વરેલા શ્રી પાલ મહારાજા ઉજજૈની નગરી તરફ પ્રયાણ કરે છે. - - - - - - - Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ રસ્તામાં સાપારક નામનું નગર આવે છે. ત્યાંના રાજા મહાસેનની રૂપ, ગુણ અને કળાના ભડાર સમી રાજકુંવરી તિલકસુંદરીને સર્પદશ થયા છે, તેથી મૂર્છિત થઈ છે. તેને મરેલી જાણી સ્મશાનમાં અગ્નિદાહ માટે લઈ જવાય છે. લેાકેાનુ` માટુ ટાળુ જોઈ, પૂછવાથી શ્રીપાલ મહારાજાને સદશના સમાચાર મળ્યા. તે વખતે શ્રીપાલ મહારાજા કહે છે, આ તેા મૂતિ થઈ છે, તેને અગ્નિદાહ ન આપે. મહિયત મૂકી તે થાકે, કરી હાર નવણુ આભષેક; સજ્જ કરી સવિ લેાકના ચિત્તશુ‚ થઈ એડી ધરીય વિવેક, નનામી તે સ્થળે મુકાવી. હારને અભિષેક કરી પાણી છાંટયું. તે વખતે રાજકુમારી વિવેકને ધારણ કરતી બેઠી થઇ. રાજાએ ખૂબ ભાવ ધરી તે રાજકુમારી તિલકસુંદરીને શ્રીપાલ મહારાજાની સાથે પરણાવી. આ પ્રમાણે કુલ આઠ રાજકન્યાઓ સાથે શ્રીપાલ મહારાજાનાં લગ્ન થયાં. (૧) મનસેના (ર) મદનમષા (૩) મદનમ′જરી (૪) ગુણસુંદરી (૫) બૈલેાકયસુંદરી (૬) શૃંગારસુંદરી (૭) જયસુ દરી (૮) તિલકસુ દરી સાથે શ્રીપાલ મહારાજા ચતુરંગ સેના વડે પરિવરેલા ઉજ્જૈની નગરી તરફ જઇ રહ્યા છે. આઠ દૃષ્ટિ સહિત સમકિતવત જેમ વિરતિની ઈચ્છા રાખે છે, અષ્ટપ્રવચનમાતા સહિત મને પણ નવમી સમતાને ઈચ્છે છે, આઠ સિદ્ધિ સહિત મુનિ પણુ જેમ નવમી મેાક્ષ Page #189 -------------------------------------------------------------------------- ________________ - - - - - ૧પ૧ સિદ્ધિને ઈરછે છે તે પ્રમાણે આઠ રાણીઓ સાથે હોવા છતાં પોતાની ઉપકારી મયણાને મળવા માટે શ્રીપાલ મહારાજા ઈરછા કરે છે. શ્રીપાલ મહારાજાએ ચતુરંગ સેના સાથે માલવ દેશમાં પ્રવેશ કર્યો. તે વખતે માલવ દેશના રાજા પ્રજાપાલ કઈ પરદેશી રાજા મેટા સિન્ય સહિત આવે છે તેવી ખબર મળતાં ખૂબ ભયભીત બની ગયા. રાજાએ ઉજજેની નગરીના દરવાજા બંધ કરી દીધા. શ્રીપાલ મહારાજાએ ઉજૈની નગરીની ચારે તરફ મટે ઘેરે નાખે છે. ઢાળ પુરી હુઈ આઠમી, પૂરણ હુએ ત્રીજો ખંડ રે; હેય નવપદ વિધિ આરાધતાં, જિમ વિનય સુયશ અખંડેરે. શ્રીપાલ મહારાજાની સિદ્ધિની પાછળ શું રહસ્ય છે તે જોઈએ. શ્રીપાલ મહારાજાના મનમાં નવપદો નિરંતર રહેતાં હતાં, નવપદના મહિમાથી તેમનું હૃદય નિરંતર વાસિત રહેતું હતું. તે નવપદો છેવટે સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત કરાવી શ્રીપાલ મહારાજાને પણ નવપદરૂપ બનાવી દેશે. પરમાત્મા પ્રત્યેના નમસ્કાર ભાવથી શ્રીપાલ મહારાજાનું હૃદય સદા વાસિત રહેતું હતું. - તાત્વિક નમસ્કારનું સ્વરૂપ કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત “સિદ્ધ હેમ શબ્દાનુશાસન” નામના ગ્રંથમાં બતાવેલું છે. તે મૂળ પાઠ નીચે મુજબ છે. Page #190 -------------------------------------------------------------------------- ________________ - -- - - पर - - _ ___ - 'अर्ह इत्येतदक्षरम परमेश्वरस्य परमेष्ठिनो वाचकम, सिद्धचक्रस्यादिबीजम्, सकलांगमोपनिषद्भुतम्, अशेषविघ्नविघातनिघ्नम्, અલિસ્ટટાઈટલીપકુવમ, સારાર્થના ध्यापनावधि प्रणिधेयम् । प्रणिधानं चानेनाऽऽस्मनः सर्वतः संभेदस्तदभिधेयेन चाभेदः, वयमपिचैतच्छास्त्रारभ्भे प्रणिदध्महे । अयमेव हि तात्त्विको नमस्कार इति ॥ १ ॥ મ' એ અક્ષર પરમેશ્વર એવા પરમેષ્ઠિને વાચક છે. સકલ રાગાદિ મલરૂપ કલંકથી રહિત, સર્વ જીવોના પણ યોગ અને ક્ષેમને વહન કરનારા, પ્રસન્નતાના પાત્ર, જ્યોતિ સ્વરૂપ દેવાધિદેવ, સર્વજ્ઞ, એવા પરમાત્મા અરિહંત દેવને Uવાચક “અ” મંત્ર છે. આ અહ”નું આલંબન, પ્રણિધાન માટે સર્વશ્રેષ્ઠ છે. તે પ્રણિધાનના બે પ્રકારે છે– (૧) સંભે પ્રણિધાન (૨) અભેદ પ્રણિધાન સંભેદ પ્રણિધાન – અહં રૂપ વાચક પદ સાથે ધ્યાતાને સંશ્લિષ્ટ સંબંધ તે સંભેદ પ્રણિધાન. અભેદ પ્રણિધાન – અહં અક્ષરના અભિધેય જે - - - - - - - - - - - - - - - - - - - - Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ પ્રથમ પરમેષ્ઠિ તેમની સાથે ધ્યાતાના આત્માનો સર્વપ્રકારે એકીભાવ અથવા અકયતા તે અભેદ પ્રણિધાન છે. આવું અભેદ પ્રણિધાન જ વિઘ્નાને નિમૂળ કરવામાં સૌથી અધિક સમર્થ છે. તેથી જ તે પરમાત્મસ્વરૂપ “ અહ”ના આ અભેદ પ્રણિધાનને તાત્ત્વિક નમસ્કાર કહેવામાં આવે છે. ટ્રકમાં સ'ભેદ એટલે ચારે બાજુ અહં ? શબ્દથી • આપણા આત્માને વીંટળાયેલા જોવા. અર્થાત્ પેાતાના આત્માના અહુની મધ્યમાં ન્યાસ (સ્થાપન) કરવા. અભેદ એટલે પેાતાના આત્માનુ અરિહંત રૂપે ધ્યાન કરવું. નમસ્કારનું ઉપર મુજબ તાત્ત્વિક સ્વરૂપ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય ભગવાને બતાવ્યું છે. તેનુ રહસ્ય જ્યારે સાધના દ્વારા સમજાય છે ત્યારે સર્વે પાપ (કર્મા)ને મૂળમાંથી ઉખેડી નાખવાની અને શ્રેષ્ઠ મોંગલ રૂપ આત્મસ્વરૂપ પ્રાપ્ત કરાવવાની નમસ્કારની અચિંત્ય શક્તિ ઉપર પૂર્ણ શ્રદ્ધા થાય છે. * શ્રીપાલ મહારાજાન! રાસના ત્રીજો ખંડ સમાપ્ત Page #192 -------------------------------------------------------------------------- ________________ (D(SUGGJSGGU) Gઉન્ટ AS AHHAHAHAHAHAHHAHOBUS શ્રીપાળ અને મયણનાં આધ્યાત્મિક જીવન રહસ્યો * ખંડ એ * શિથિલ થવ) શ્રીપાલ મહારાજાએ ઉજૈની નગરીની ચારે તરફ મટે ઘેરે નાખ્યો છે. ઉજજૈની નગરીના દરવાજા રાજાએ બંધ કરી દીધા છે. આખું નગર ભયગ્રસ્ત બની ગયું છે. દુશ્મનનું સૈન્ય જોઈ સૌ કોઈ ચિંતાતુર બની ગયા છે. ઉજૈની નગરીમાં જ શ્રીપાલના માતાજી કમલપ્રભા અને મયણાસુંદરી રહેલાં છે. માતા કમલપ્રભા પુત્રવધૂ મયણાસુંદરીને કહે છે :હે પુત્રી ! કોઈ બળવાન દુશ્મન રાજાના સૈન્ય આપણા નગરને ઘેરે ઘાલ્યો છે. આખું નગર અત્યારે ભયગ્રસ્ત | બની ગયું છે. સર્વત્ર એક જ વાત ચાલે છે. દુશમન રાજાનું સત્ય ઘણું મોટું છે. આપણા ઉપર મહાન આપત્તિ આવી છે. નગરજનનું શું થશે ? વળી હે પુત્રી ! તારે પ્રિયતમ પરદેશ ગયો છે. તેને ઘણા દિવસ વીતી ગયા છે. I[ તેને આવવાનો વાયદે પણ પૂરો થઈ ગયો છે. પણ હજુ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ આવેલ નથી. આપણા નગરજનેાનુ' શુ' થશે તેની ચિંતાથી હું બહુ દુ:ખી છું. "2 તે વખતે મયણા કહે છેઃ મયા રે મેલે મ કરી ખેઢ, મ ધરા રે ભય મનમાં પ્રચક્રના જી. “હે માતાજી! જરા પણ ખેદ ન કરશેા. દુશ્મન રાજાના ભય જરાણુ મનમાં ધારણ કરશેા માં.” કારણ કે – નવપદ ધ્યાને રે પાપ પલાય, દુરિત ન ચાા છે ગ્રહ વક્રના છ. નવપદના ધ્યાનના પ્રભાવથી સઘળાંએ પાપો બળીને ભસ્મ થઇ જાય છે. ગમે તેવા બળવાન દુશ્મના હોય, તેની શક્તિ પણ નવપદની પાસે ક્ષીણ થઈ જાય છે. વળી મયણાસુંદરી કહે છે : “ મનુષ્યના માથે સાત પ્રકારના ભય નિરંતર ઝઝૂમી રહ્યા છે. દુશ્મનના ભય, જંગલી પશુઓને ભય, વ્યાધિના ભય, મૃત્યુને ભય, જેલખાનાના ભય, આજીવિકાને ભય, આબરૂના ભય. આ સાતે પ્રકારના ભય આપણા સના ઉપર રહેલા છે. પરંતુ આ સાતે પ્રકારના ભય જાય રે જપતાં નવપદ્મ જાપ, લહે રે સપત્તિ હિ ભવ પર ભવે જી. આ સાતે પ્રકારના ભય નવપદને જાપ જપતાં એટલે પરમાત્મા હૃદય મદિરમાં આવતાં જ તત્કાલ નાશ પામી Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ - - - ---- - - - - -- -- - - - ---- જાય છે અને સંપત્તિઓ, સિદ્ધિઓ અને લક્ષ્મીઓ નવપદના આરાધકેની પાસે આવીને વસે છે. મયણાસુંદરીને કહેવાનો ભાવાર્થ એ છે કે, દુન્યવી મુશ્કેલીઓમાં મનુષ્યને હેરાન કરવાની જેટલી શક્તિ છે, તેના કરતાં અનતગુણ શક્તિ પરમાત્માની ભક્તિમાં તે મુશ્કેલીઓ દૂર કરવાની છે. (શ્રીપાળ દરિયામાં પડે છે તે પ્રસંગે કરણની અસર દ્વારા કર્મોમાં ફેરફાર થાય છે તે હકીકત વાચકે અહીં ફરીથી જોઈ લેવી) પરમાત્મા મનમંદિરમાં આવતાં શુભ અધ્યવસાય ઉત્પન્ન થાય છે તેથી અશુભ કર્મ શુભમાં સંક્રમણ થઈ જાય છે, અશુભ સ્થિતિ અને રસ ઘટી જાય છે, શુભમાં સ્થિતિ અને રસ વધી જાય છે. વગેરે કારણોથી જિનભક્તિમાં અંતરાયને તોડવાની અદ્દભૂત શક્તિ છે. માટે માતાજી! જરાપણ ચિંતા ન કરશે. - - - - - - - - જૈન મહાભારતનો એક પ્રસંગ આપણને અહીં ખૂબ ઉપયોગી છે. પાંચ પાંડવો, દ્રૌપદી અને કુંતામાતાજીએ ઘણી ઘણું યાતના ભેગવી છે. દુઃખને અંત હજુ પણ આવતે નથી. જંગલમાં રહેલાં છે તે વખતે એક વિદ્યાધર મુનિરાજ પધારે છે. કુંતામાતા મુનિરાજને પૂછે છે, “હવે દુઃખને અંત ક્યારે આવશે? મારા પુત્ર અને દ્રૌપદીનું dદુઃખ મારાથી હવે સહન થતું નથી.” E ગ Page #195 -------------------------------------------------------------------------- ________________ -- - - - - - - - ---- - - - - -- - - - -- ----- - - - - - - - - - ૧૫૭ મુનિરાજ કહે છે- “હવે પછીના આઠ દિવસ હજુ પણ ભયંકર દુખ તમારા ઉપર આવી રહ્યું છે.” કુંતામાતાના કહેવાથી તે મુનિરાજ દુઃખમાંથી છૂટ વાને ઉપાય બતાવે છે. મુનિરાજે બતાવેલા ઉપાય મુજબ સાતે જણા આઠ દિવસના ઉપવાસ કરે છે અને પરમાત્મા અરિહંત દેવનાં મરણ અને ધ્યાનમાં આઠ દિવસ લીન થઈ જાય છે. બીજી તરફ દુર્યોધનની છાવણીમાં હવે દુર્યોધન ખૂબ અકળાઈ ગયે છે. બધા પ્રયત્ન અજમાવી જોયા, પણ પાંડવો દરેકમાંથી બચી જાય છે. હવે ગમે તે રીતે પાંડવોના માથાં નીચે પડવા જોઈએ. સર્વ ઉપાય શોધે છે, સર્વને પૂછે છે. એક ઉપાય પાંડેને મારી નાંખવાનો મળે. એક રાક્ષસીને સાધવાની છે. તે રાક્ષસી પાડવાનું મૃત્યુ કરાવી શકશે. રાક્ષસીને સાધી પાંડવોના પ્રાણ લેવા | માટે મોકલી છે, તે વખતે જ કુંતામાતાને વિદ્યાધર મુનિ મળે છે. અને આઠ દિવસના ઉપવાસ કરી પાંચ પાંડવે, દ્રૌપદી અને કુંતામાતા પરમાત્માના ધ્યાનમાં સ્થિર થઈ જાય છે. રાક્ષસી પ્રાણ લેવા આવી, પણ તપ અને ધ્યાનના પ્રભાવથી કાંઈ કરી શકતી નથી. થાકીને આઠમા દિવસે પાછી ચાલી ગઈ. અહીં નવમા દિવસે સવારે પારણું માટે તૈિયારી કરી છે. તે સમયે વિદ્યાધર મુનિરાજ પધારે છે. તેમને વહોરાવે છે. દેવે પાંચ દીવ્યની વૃષ્ટિ કરે છે. | મુનિરાજ કહે છે, “ દુર્યોધને મોકલેલી રાક્ષસી તમારે . .. . Page #196 -------------------------------------------------------------------------- ________________ પ્રાણ લેવા આવી. પણ તમારા ધર્મના પ્રભાવથી તેનું કાંઈ ચાલ્યું નથી. હવે સંકટનો સમય તમારા માટે પૂરો || થયો છે.” આ દષ્ટાંતથી આપણને સમજાશે કે, જિનભક્તિમાં અંતરાયને તેડવાની કેવી અજોડ શક્તિ છે ! lear is the faith in evils. ovocat 24 My YELર્થોની શ્રદ્ધામાંથી ભયનું સર્જન થાય છે. કેટલાંક ગામનાં નામ એવા હોય છે-દા.ત. ગોઝારીયા, લાંઘણજ, સાયલા, મરોલી વગેરે એ ગામ કઈ માણસ સવારે જતે હોય અને કોઈ પૂછે કે, કયા ગામ જાઓ છે? તે કહેશે કે, ભગતના ગામ જાઉં છું. સ્ટેશન ઉપર જાઉં છું. પણ તે ગામનું નામ કઈ લેશે નહિ. કારણ કે તે ગામનું નામ લઈશું તે દિવસ ખરાબ જશે. મમ્મણ શેઠનું નામ લઈશું તે ખાવા નહિ મળે, તેમાં માણસને શ્રદ્ધા છે. મમ્મણ શેઠના નામમાં ખાવા ન મળે તેવી શક્તિ છે તે પ્રભુ મહાવીરના નામમાં કાંઈ શક્તિ છે કે નહિ? ગૌતમ ગણધરના નામમાં કાંઈ શક્તિ છે કે નહિ? આ બાબત આપણે કદી વિચારી નથી. “પ્રભુ નામે આનંદ કંદ” “ગૌતમ નામે નવે નિધાન” એ જીવનમાં અનુભવવાની વસ્તુ છે. Where there is faith in God, Fear has no power. આપણી શ્રદ્ધા જ્યારે પરમાત્મા, નવપદ, સિદ્ધચક, આપણે આત્મા વગેરે ઉપર કેન્દ્રિત થાય છે તે વખતે સર્વ ભય તત્કાલ નાશ પામી જાય છે. Page #197 -------------------------------------------------------------------------- ________________ Where there is God, there is only Good. જ્યાં પરમાત્મા હોય ત્યાં બધું સારું જ હોય છે. Fear is nothing but lack of faith in God.||| પરમાત્મામાં શ્રદ્ધાને અભાવ એનું જ નામ ભય છે. આખા નગરના લોકો દુમનમાં કેટલી શક્તિ છે તેનો વિચાર કરતા હતા. તેથી તે ભયગ્રસ્ત બની ગયા છે. મયણું પરમાત્મામાં કેટલી અચિંત્ય શક્તિ છે તેને વિચાર કરતી હતી. તેથી એક મયણા જ આખા નગરમાં નિર્ભય છે. જે વસ્તુનો માણસ નિરંતર પાતાના મનમાં વિચાર કરતે હોય છે તે વસ્તુ તેના જીવનમાં અવશ્ય ફળદાયી | થાય છે. ખરાબ વિચારો કરે છે તેને ખરાબ રૂપે તે ફળે છે. સારા વિચારો કરે છે તેને સારા રૂપે ફળે છે. જે જિનેશ્વર ભગવંતના નિરંતર વિચારો કરે છે તેના જીવનમાં પરમાત્મા ક૯પવૃક્ષની જેમ ફળદાયી બને છે. તે માટે શ્રીપાળ અને મયણનું પ્રત્યક્ષ દષ્ટાંત આપણે જોઈ રહ્યા છીએ. મયણાએ કહ્યું, નવપદના પ્રભાવથી રાવ ભયે નાશ પામી જાય છે, ત્યારે માતા પૂછે છે “પુત્રી ! નવપદને આ અચિંત્ય પ્રભાવ છે, તેનું તારી પાસે પ્રમાણુ શું છે? ત્યારે મયણા કહે છે “બીજાં રે જે કોણ પ્રમાણ, અનુભવ જાગ્યે મુજને એ વાતને જી; હુઓ રે પૂજાને અનુપમભાવ, આજ રે સંધ્યાએ જગતાતને છે.” Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ “ માતાજી ! શાસ્ત્રમાં તે નવપદના પ્રભાવનું વર્ણન અનેક સ્થળેાએ આવે છે. પરંતુ મને પેાતાને જ એ વાતને આજે અનુભવ થયા છે. આજ સધ્યાકાળે હું ભગવાનના મંદિરમાં પૂજા કરવા ગઈ હતી. સંધ્યાકાળે પરમાત્માનાં આરતી મંગળ દીવા અને ધૂપ પૂજા કરતાં મારા હૃદયમાં એવા અદ્દભુત ભાવેા ઉત્પન્ન થયાં કે જેના પ્રભાવથી આપણા સ ભર્યા આજે જ નાશ પામી જવા જોઇએ.” માતા પૂછે છે, “હું મારી વહાલી પુત્રવધૂ! તને પૂજામાં કેવા અનુપમ ભાવ આવ્યા ?” ત્યારે મયણા કહે – આજે મને અમૃતક્રિયાના પરિણામ મારા હૃદયમાં ઉત્પન્ન થયેા છે.” અમૃતક્રિયાના સાત લક્ષણા મયણાસુદરી અહી બતાવે છે. ઉપાધ્યાય યાવિજયજી મહારાજ કહે છે કે આ સાત લક્ષણા યુક્ત ભગવાનની પૂજા અગર ધનું કાંઈપણું અનુષ્ઠાન જો થઇ જાય છે તેા આજના કરેલા ધર્મના મૂળ માટે આવતા ભવ સુધી નહીં પરંતુ આવતી કાલ સુધી પણ રાહ જોવાની જરૂર નથી. “અમૃતક્રિયા સિદ્ધિરૂપ, તુ ફળે છે-તિહાં નથી આંતરાજી. ’ આજના કરેલા ધનુ ફળ આજે જ પ્રાપ્ત થાય છે. અમૃતક્રિયાના સાત લક્ષણા મયણાસુંદરી બતાવે છે. આપણે પણ પરમાત્માની ભક્તિ આવા અમૃતક્રિયાના લક્ષણે યુક્ત કરવાની છે. ધ્યાનપૂર્વક આ લક્ષણા આપણે સૌએ હૃદયમાં ધારણ કરવાના છે. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૧ પ્રથમ લક્ષણ:- તગતચિત્ત. જે વખતે જે ક્રિયા ચાલતી હોય તેમાં મન, વચન, કાયાના યાગાની સ્થિરતા. બીજું લક્ષણ:– સમયવિધાન. સમય એટલે શાસ્ત્રમાં જિનેશ્વર ભગવતાએ જે ક્રિયા જે વિધિ મુજબ જે સમયે કરવાની કહી છે તે ક્રિયા તે વિધિ મુજબ તે સમયે કરવામાં આવે તે સમવિધાન, ત્રીજું લક્ષણ:- ભલના ભય. જન્માન્તરેપ તવ પાદયુગ' ન દેવ ! મહિતમીહિત–દાનદક્ષમ; મન્ય મયા તેનેહુ જન્મનિ મુનીશ ! પરાભવાનાં, જાતા નિકેતનમહ અથિતા-શયાનામ. (કલ્યાણમદિર સ્તાત્ર ગાથા ૩૬) '' મનુષ્ય જ્યારે અશુચિંતવી મુશ્કેલીમાં ફસાઈ જાય છે ત્યારે તેના હૃદયમાં અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય છે. “મારા આશયાનું મથન કરી નાખે તેવી ઉપાધિઓથી હુ શા માટે ઘેરાઇ રહ્યો છુ...! મારા મમસ્થાનને ઊઢી નાખે તેવાં દુઃખા શા માટે મને ઘેરી રહ્યાં છે? હું ધાર્ં છું કાંઇ અને એના કરતાં વિપરીત પ્રકારના બનાવે! શા માટે મારા જીવનમાં અની રહ્યાં છે?” પૂજ્ય સિદ્ધસેનદિવાકરસુરીશ્વરજી મહારાજા આ પ્રશ્નોના ઉકેલ કલ્યાણમંદિર સ્તંત્રમાં ખતાવી રહ્યા છે. જન્માંત " ૧૧ Page #200 -------------------------------------------------------------------------- ________________ રૈયિ તવયુગ ́ન દેવ, મન્યે મયા મહિત મીહિત–દાનદક્ષમ્, હું સકલ મનવાંછિત પૂર્ણ કરવાને સમર્થ એવા જિનેશ્વર ભગવત! હેલ્પવૃક્ષ ચિ'તામણિ અને કામધેનુ કરતાં પણ અધિક ફળદાતા પરમાત્મા! આપના ચરણકમળને પૂર્વજન્મમાં ભાવપૂર્વક કદી પણ મૈં સેવ્યા નથી. નહી તે આ ભવમાં મારી આવી હાલત કદી હાઈ શકે નહીં. આણિતાઽપ હિતાપિ નિરીક્ષિતે ડડપ, નૂનન ચેતિસ મયા વિધુત્તેસિ ભા, જાતાઽસ્મ તેન જનબાન્ધવ ! દુ:ખ-પાત્ર, યસ્માક્રિયાઃ પ્રતિક્લન્તિ ન ભાવશૂન્યાઃ ! હે કરૂણાના સાગર, કૃપાના અવતાર, પરમાત્મા ! પૂજન્મમાં મે આપને સાંભળ્યા પણ છે, પૂજ્યા પણ છે, આપનુ' દર્શન પણ કર્યુ` છે. પરંતુ આપને ભાવપૂર્વક હૃદયમાં મેં કદી ધારણ કર્યા નથી. તેથી જ આ ભવમાં હું દુઃખનુ ભાજન બન્યો છું. અને આ જન્મમાં પણ ને મે' આપને ભાવપૂર્વક હૃદયમાં ધારણ ન કર્યા તે ભવચક્રમાં મારા શેયેા ટુકડા પણ હાથ નહી આવે. અન તકાળ દુર્ગતિના ફેરા સિવાય મારી કોઈ ગતિ નથી. આ ઇં ભવના ભય. જેવી રીતે કાંટાથી કાંટાનુ નિવારણ થાય છે, ઝેરથી ઝેરનેા નાશ કરાય છે, તેવી રીતે ભયથી ભયનેા નાશ થાય છે. સાત પ્રકારના ભયનુ નિવારણ કરવા માટે મહા Page #201 -------------------------------------------------------------------------- ________________ ૩ પુરૂષાએ આઠમા ભય બતાયૈા તે ભવભ્રમણના ભય છે. સાત પ્રકારના ભય આપણી વર્તમાન નાનકડી જિંદગી સબધીના છે. આઠમા-ભવભ્રમણના ભય અને તકાળના આપણા ભાવી સંબંધના છે. અન’તકાળના આપણા ભાવી સ`ખંધી વિચાર ઉત્પન્ન થતાં વર્તમાન જીવનની પાંચપચીસ વરસની નાનકડી જિંઢંગી સંબધીના ભય આપણા મનમાંથી નીકળી જાય છે. ભવભ્રમણનો ભય તે અમૃતક્રિયાનુ' ત્રીજી' લક્ષણ થયું. ચેાથુ' લક્ષણ છે ભાવની વૃદ્ધિ. ભવભ્રમણને ભય ઉત્પન્ન થતાં જ ભવભ્રમણના ભયનું નિવારણ કરનારા એકમાત્ર અરિહંત પરમાત્મા જ છે. તે આપણું સર્વસ્વ બની જાય છે. પરમાત્માનું દર્શન. પૂજન, વ`દન, સ્તવન, ધ્યાન અને આજ્ઞાપાલન કરતી વખતે ભાવાલ્રાસ વધી જાય તેને ભાવની વૃદ્ધિ કહેવાય છે. હે કરૂણાસાગર પરમાત્મા ! આપનું દર્શન, પૂજન, ધ્યાન કરતાં આજે હુ' આપની કરૂણાના પાત્ર બન્યા, આજે મારાં સં દુઃખ, દૌર્ભાગ્ય નાશ પામી ગયાં, આજે સર્વ ચિંતાઓ ચૂ થઈ ગઈ, આજે સવ ભય નાશ પામી ગયા, આજે સર્વ પાપે દૂર થઇ ગયાં, આજે મહાન મહેાયને હું પામ્યા, આજે મને સુખશાન્તિ અને આનંદને અનુભવ થયા, આજે મારા સમનેારથ પૂર્ણ થઈ ગયા, આજે આત્માના પ્રદેશે પ્રદેશે અમૃત વડે હું છંટાયા, આજે મારા આત્માના ઇતિહાસની સુવર્ણમય પળ પ્રાપ્ત થઈ, આજે મને ક૯૫વૃક્ષ કામધેનુ અને ચિંતામણિની પ્રાપ્તિ થઈ. Page #202 -------------------------------------------------------------------------- ________________ આ રીતે ક્ષણે ક્ષણે આત્મામાં ભાલ્લાસ વધતે જતે હોય, તે છે “ભાવની વૃદ્ધિ” રૂપ અમૃતક્રિયાનું શું લક્ષણ. પાંચમું લક્ષણ “વિસ્મય' એટલે આશ્ચર્ય. આંધળા મનુષ્યને ચક્ષુની પ્રાપ્તિ થાય, દરિદ્રી માણસને ધનના પુંજની પ્રાપ્તિ થાય ત્યારે જેવું આશ્ચર્ય થાય તેવું આશ્ચર્ય પરમાત્માનાં દર્શન વખતે થાય તે અમૃતક્રિયાનું પાંચમું લક્ષણ છે. છઠું લક્ષણ પુલક એટલે રોમાંચ. પરમાત્માના ગુણે, પરમાત્માની આપણને તારવાની અચિંત્ય શક્તિ, પરમાત્માનું સ્વરૂપ, તેનું ચિંતન કરતાં રેમરાજ વિકસ્વર થઈ જાય તે રેમાંચ અમૃતક્રિયાનું | છઠું લક્ષણ છે. સાતમું લક્ષણ પ્રમાદ એટલે આનંદ. પરમાત્માનું પૂજન ધ્યાન વગેરે કરતી વખતે આનંદથી હદય ભરાઈ જાય, જેવું પરમાત્માનું સ્વરૂપ છે તેવું જ સ્વરૂપ સત્તાએ આપણા પિતાના અંદર રહેલું છે તે આત્મ સ્વરૂપને પરમાત્માનું દર્શન, વંદન, પૂજન, સ્તવન, ધ્યાન કરતી વખતે કિંચિત અનુભવ થતાં જે આનંદ અનુભવાય છે, તે અમૃતક્રિયાનું સાતમું લક્ષણ છે. અમૃતક્રિયાના સાત લક્ષણેયુક્ત પરમાત્માની પૂજા! = Page #203 -------------------------------------------------------------------------- ________________ અગર ધમ નું' કોઇ પણ અનુષ્ઠાન થઈ જાય છે, ત્યારે આજના કરેલા ધનુ ફળ આજે જ પ્રાપ્ત થાય છે. ગમે તેવા ભચકર રાગ થયા હોય પરંતુ ઔષધમાં જો અમૃત મળી જાય છે તેા બીજા કોઈ ઔષધની જરૂર રહેતી નથી. તેમ ભવચક્રમાં એક જ વખત આવી અમૃતક્રિયા પ્રાપ્ત થઈ જાય છે તેા માક્ષે જવામાં કઈ વસ્તુ આડે આવતી નથી. મયા કહે છેઃ અહવા રે પૂજામાં મુજ ભાવ, આન્યા રે લાવ્યા ધ્યાન સાહામણા જી; હજિય ન માયે મન આણું, ખિણુ ખિણુ હાચે પુલક નિઃકારણેાજી. આજે પૂજામાં મને આવા પ્રકારને ભાવ ઉત્પન્ન થયેા. તે ભાવમાં સુંદર રીતે પરમાત્માનું ધ્યાન થયું તે પરમાત્માની પૂજા અને ધ્યાનને આનંદ હજી પણ મારા હૃદયમાં ઊભરાય છે. સધ્યાકાળે કરેલી પૂજાના આનઃ હજી મધ્યરાત્રીએ પણ મારા હૃદયમાં ઊભરાઇ રહ્યો છે. ક્ષણે ક્ષણે અત્યારે પણ રામાંચ થાય છે. પરમાત્માની આરતી મ'ગળદીવા અને ધૂપની પૂજા, તથા તે પૂજા વખતની ભાવના, અને તે ભાવનામાં થયેલુ ધ્યાન, અને તે ધ્યાનને આનંદ....ખચે મયણાનું અલૌકિક છે, અદ્ભુત છે, આશ્ચર્યકારી છે. આ સાંભળીને R Page #204 -------------------------------------------------------------------------- ________________ આપણને પણ ભાવ થાય છે કે, આપણને આ જીવનમાં કયારે આવી અનુપમ પૂજા, ભાવના અને ધ્યાન પ્રાપ્ત થશે ? બાકી તે સિદ્ધસેન દિવાકરસૂરીજી મહારાજા કહે છે – નિઃસંખ્ય સાર શરણું શરણું શરણ્યમાસાદ્ય સાદિતરિપુ પ્રથિતાદાતમ છે –ત્પાદપંકજમપિ પ્રણિધાનવંધ્ય, વડમિ ચેક્ ભુવનપાવન ! હા હાર્મિ કલ્યાણમંદિર ગાથા ૪૦ હે ત્રણ ભુવનને પવિત્ર કરનારા, અનંત શક્તિના ભંડાર, અશરણના શરણ અને અનાથના નાથ પરમાત્મા ! હે અચિંત્ય પ્રભાવશાળી પરમાત્મા ! આપણું ચરણકમળનું શરણ પામીને પણ જે હું આપના ધ્યાન વડે રહિત છું એટલે કે જો આપની શરણાગતિને પાત્ર બની આપનું ધ્યાન કરતો નથી અને જગતના પદાર્થોનું જ ધ્યાન કરૂં છું તે ખરેખર આ જન્મમાં હણવા ગ્ય જ છું. અર્થાત્ આપના ધ્યાન વિના આ વિષયે અને કષાયોરૂપી આંતરશત્રુઓ મને હણી નાખશે. માટે કે પ્રભુ ! – નાથ! દુઃખીજનવત્સલ ! હે શરણ્ય, કારૂણ્ય-પુણ્યવસતે ! વશિનાંવરેણ્ય !, ભત્યા નતે મયિ મહેશ! દયાં વિધાય, દુખાકુલનતત્પરતાં વિધેહિ. કલ્યાણ મંદિર ૩૯મી ગાથા | Page #205 -------------------------------------------------------------------------- ________________ હે કરૂણાના મહાસાગર, કૃપાના અવતાર, દયાના સમુદ્ર, એક માત્ર શરણ આપવાને સમર્થ પરમાત્મા ! હે કરૂણાના નિધાન પ્રભુ ! આપના ચરણમાં ભક્તિ વડે નમેલા એવા મારા ઉપર કરૂણ વરસાવી દુઃખના અંકુરા નાશ કરવા હે દયામય પ્રભુ ! તમે તત્પર બને. અન્યથા શરણું નાસ્તિ, ત્વમેવ શરણં મમ | તસ્માત કારૂણ્ય ભાવેન, રક્ષ રક્ષ જિનેશ્વર ! હે પ્રભુ! આજ પર્યત મેં અનંતનું શરણ સ્વીકાર્યું પરંતુ મને શરણ આપવાને કઈ સમર્થ બની શક્યું નથી. આપના સિવાય મને બીજા કેઈનું પણ શરણ નથી. તમે એક જ મને શરણ આપવાને સમર્થ છો. સ્વયંભૂરમણ સમુદ્ર કરતાં પણ અધિક આપના કરૂણરસનું પાન (સ્નાન કરાવી પ્રભુ તમે મારું રક્ષણ કરો ! રક્ષણ કરે! રાત અને દિવસ આર્તધ્યાન, રૌદ્રધ્યાનથી પીડાઈ રહ્યો છું. ભય. શેક અને ચિંતાની લાગણીથી સદા વ્યગ્ર રહું છું. રાત અને દિવસ જગતના પદાર્થોનું ધ્યાન કરીને પીડાઈ રહ્યો છું. તે હે પ્રભુ! દયા લાવીને આપની કરૂણ વરસાવી દુઃખનું મૂળ કારણ આધ્યાન રૌદ્રધ્યાન શાન્ત થાય તેવું કરો. ચિંતા અને અશાંતિથી મને મુક્ત કરો. સુખ શાન્તિ અને આનંદનો અનુભવ કરાવે............. સુખ શાંતિ અને આનંદની પ્રક્રિયા કરતાં પહેલાં પ્રાર્થનાઃ(૧) દયા સિધુ, દયા સિધુ, દયા કરજે, દયા કરજે, હવે આ જ છમાંથી, મને જલદી છૂટે કરજેણે Page #206 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - * * - • (૨) - = - = - - - નથી આ તાપ સહેવાતે, ભભૂકી કર્મની જવાળા, વરસાવી પ્રેમની ધારા, હૃદયની આગ બુઝવજે. તારકતા તુજ માંહે રે શ્રવણે સાંભળી, તે જાણે હું આવ્યો છું દીન-દયાળ જે; તુજ કરુણાની હેરે છે મુજ કારજ સરે, શું ઘણું કહી જાણ આગળ કૃપાળ જે. સુખ શાંતિ અને આનંદનો અનુભવ કરવા માટે પ્રક્રિયા આ પ્રમાણે– હવે આપણે આંખ બંધ કરી દઈએ. આપણી સામે આપણને પરમાત્મા દેખાય છે. આપણી સમક્ષ બિરાજમાન કરુણામય પ્રભુનું આપણે દર્શન કરી રહ્યા છીએ.” પરમાત્મા કરૂણા સ્વરૂપ છે. તેમના નેત્રમાંથી સફેદ દૂધ જેવી કરુણાની ધારા વહી રહી છે.......... પ્રભુના નેત્રમાંથી વરસતી કરુણાની ધારા આપણા ઉપર પડી રહી છે.......... આપણા મસ્તકના મધ્યભાગ (બ્રારંધ) ઉપર પ્રભુની કરુણરસની સફેદ દૂધ જેવી ધારા વરસી રહી છે.......... આપણું મસ્તકના મધ્યભાગમાંથી કરુણાની ધારા ut આપણા શરીરમાં પડી રહી છે...... - - - - - Page #207 -------------------------------------------------------------------------- ________________ આપણું હૃદય જે આજ સુધી ઊંધું હતું તે કમળ જેવું સીધું બન્યું છે. (receptive attitude) પરમાત્મામાંથી દિવ્ય કરુણાની ધારા આપણા કમળ જેવા હૃદયમાં પડે છે અને હદય કરુણથી ભરાઈ રહ્યું છે.. .(આવું અનુભવવું) હૃદય ભરાઈને ઉભરાઈ રહ્યું છે............ પ્રભુની કરુણું હૃદયમાં ભરાઈને ઊભરાઈ રહી છે. અને આપણા શરીરમાં ફેલાય છે........... આપણું શરીર પ્રભુની મહાકરુણાથી ભરાઈ ગયું.” આ પણ લેહીના અણુએ અણુમાં પરમાત્માની મહા કરૂણા વ્યાપ્ત બની ગઈ... આપણા આત્માના પ્રદેશ પ્રદેશ પ્રભુની મહાકરુણા વ્યાપક બની ગઈ............ (અંતરંગમાં આ ભાવ કરવો.) પરમાત્માની કરુણામાં અચિંત્ય શક્તિ છે. સર્વ દુઃખ નિવારણ કરવાનો, સર્વ શેક, ભય, ચિંતામાંથી મુક્ત કરવાની શક્તિ પરમાત્માની આ મહાકણુમાં છે. સર્વસુખ, શાંતિ, આનંદ અને નિર્ભયતાનો અનુભવ કરાવવાની શક્તિ પરમાત્માની કરુણામાં છે. પરમાત્માની કરુણુંશક્તિને આપણે સંપૂર્ણ આધીન બની જઈએ છીએ. પરમાત્માની સંપૂર્ણ અને બિનશરતી શરણાગતિ (complete unconditional surrender) સ્વીકારીએ છીએ. , Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ જોરશોરથી વરસે છે ભગવાનની કરુણું....... આપણે તેમાં સ્નાન કરીએ છીએ............. પરમાત્માની કરુણ આપણા આંતરમન સુધી સ્પશે છે. પરમાત્માની કરુણું આપણું હૃદયમાં ઊંડાણ સુધી સ્પશે છે. પરમાત્માની કરુણના દિવ્ય પ્રભાવે– મને કઈ દુઃખ નથી, મારાં સર્વ દુઃખ નાશ પામી ગયાં.. મને કઈ ચિંતા નથી, ચિંતા નાશ પામી ગઈ મને કોઈ શક નથી.............. મને કઈ ભય નથી. હું ભયથી મુક્ત બને છું. આધ્યાન, રોદ્રધ્યાન શાન્ત થઈ ગયાં. મને કઈ અશાન્તિ નથી.........(આવું સંવેદન કરવું.) પરમાત્માની કરુણામાં સ્નાન કરવાથી મારાં સઘળાં શેક, દુઃખ, ભય, ચિંતા નાશ પામી ગયાં છે........(આવું સંવેદન કરવું.) જોરથી વરસે છે ભગવાનની કરુણા......................... તેમાં હું સ્નાન કરી રહ્યો છું.. તેના પ્રભાવે હું સુખથી ભરાઈ રહ્યો છું. મને સુખને અનુભવ થઈ રહ્યો છે.......................... જવ્યા છે........... Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ . આ નકારક પ્રક. * કે * * * * * * * આનંદ-આનંદ-આનંદથી પૂર્ણ ભરાઈ રહ્યો છું. મને પ આનંદને અનુભવ થાય છે......... હું નિર્ભય બની ગયો છું..................... છે શાંતિ-શાંતિ–શાંતિનો અનુભવ થાય છે............ હું સુખ, શાંતિ, આનંદ અને નિર્ભયતાથી પૂર્ણ ભરાઈ ગયો છું............(આવું અનુભવવું). પરમાત્માની કરુણાના પ્રભાવે મારાં સર્વ શેક, દુઃખ, ભય, ચિંતા નાશ પામી ગયાં છે. હું સુખ, શાંતિ પણ આનંદ અને નિર્ભયતામાં બેઠો છું......... જ્યાં પણ હોઈશ, જયારે પણ હિઈશ ત્યાં સર્વત્ર ભગવાનની કરુણું વરસી રહી છે. તેમાં હું નિરંતર સ્નાન કરતો રહીશ. તેના પ્રભાવે દુઃખ, ભય, ચિંતા, અશાંતિ આદિ હેથી મને શી પણ ન શકે. હું સદા સર્વદા સુખ, શાંતિ, આનંદ અને નિર્ભયતામાં જ રહીશ............. | જોરથી વરસે છે ભગવાનની કરુણા. તેમાં આપણે સ્નાન કરીએ છીએ........ કરુણ દષ્ટિ કીધી રે. સેવક ઉપરે, ભવભય ભાવઠ લાગી ભક્તિ પ્રસંગ જે મન વાંછિત ફળિયા રે. તુજ આલંબને, કર જોડીને સેવક કહે મન રંગજે. કરુણાસાગર પ્રભુ ! આજે હું ધન્ય બન્ય, કૃતઅરય બન્ય, આજ આપની કરૂણાને પાત્ર બન્યો. પ્રભુનું છે. રામ # # ' કે ' / +૧+'% + રામ રામ પકtak*var , " ‘ાપ જwis e blamમં , "AAP Ni Hક નાનક રામ રામ ' 'કાત', ''"AihWwe Si નામ -- vate, Page #210 -------------------------------------------------------------------------- ________________ पर દર્શન કરી આનંદથી હૈયું નાચી રહ્યું છે. (તેવું અનુભવવું) હે કરુણનિધાન પ્રભુ! આપે મારા ઉપર કરુણા વરસાવી શેક, દુઃખ, ભય, ચિંતામાંથી મને મુક્ત કર્યો. સુખ, શાંતિ, આનંદ, નિર્ભયતાને અનુભવ કરાવ્યું. હવે મારી એક જ અરજ છે – વાલેશ્વર સુણે વિનતી, તું મુજ પ્રાણ આધાર; તુજ વિણ હું ન રહી શકું, જેમ બાળક વિણુ માત રે. (પૂ. ૩. યશોવિજયજી કૃત વીર પ્રભુનું સ્તવન) હે કરુણાનિધાન પ્રભુ ! હૃદય મંદિરીયે પધારો. તમે મારા પ્રાણ, ત્રાણ, શરણ આધાર છે. જેમ બાળક મા વગર રહી ન શકે તેમ પ્રભુ ! એક ક્ષણ પણ તમારા વગર રહી ન શકું તેવી મારી સ્થિતિ છે. હવે મુજ મંદિરમાં પ્રભુ આવી વસો રે, પામું પાસું પરમાનંદરે પ્રભુ ! પધારો પધારો અને સેવકને પરમાનંદથી ભરી દો. અરજી સુણી મન આવીયા રે, વીર જીણુંદ દયાળ રે, રજે મુજ મન મંદિરે રે, પ્રભુ પ્રેમ ધરી નિશદિન રે. પરમાત્મા હૃદય-મંદિરમાં પધારે છે.........(આવું દશ્ય આપણે જોઈ રહ્યાં છીએ.) હૃદય-મંદિરમાં પરમાત્મા બિરાજમાન થાય છે.... જે દિશામાં આપણું સુખ છે તે દિશામાં પરમાત્માનું સુખ છે................ | Page #211 -------------------------------------------------------------------------- ________________ હૃદયમાં બિરાજમાન પરમાત્માનું આપણું ધ્યાન કરીએ છીએ........... ૧. પરમાત્મા પ્રેમ અને કરુણાના ભંડાર છે. તેમનામાંથી પ્રેમ અને કરુણાના ફુવારા ઊડી આપણી અંદર ફેલાય છે...... આપણે પ્રેમથી ભરાઈએ છીએ......... ૧૭૩ ............. આપણે પ્રેમ સ્વરૂપ અનીએ છીએ......(આવુ. સવેદન અને અનુભવ આપણને થઈ રહ્યો છે.) ર. પરમાત્મા આનંદના ભંડાર છે.......... પરમાત્મામાંથી આનંદના ફુવારા ઊડે છે............ આપણી અદર ફેલાય છે........... આપણે આનંદથી ભરાઈ જઈએ છીએ.......... આપણે આનંદ સ્વરુપ બનીએ છીએ.......... આવું આપણે અનુભવી રહ્યાં છીએ.) 3. પરમાત્મા અનંત સુખના નિધાન છે........ નીકળી આપણી પરમાત્મામાંથી સુખના ભાવે અંદર ફેલાય છે.... આપણે સુખથી પૂર્ણ ભરાઈએ છીએ.......... આપણે સુખ સ્વરૂપ બનીએ છીએ.......... (આવા અનુભવ આપણને થઈ રહ્યો છે.) .... Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ - , with - ક - *લ - - * - set - - પરમાત્મા શક્તિના ભંડાર છે. (અનંત વીર્ય તે શક્તિ છે.)........... પરમાત્મામાંથી શક્તિને પ્રકાશ નીકળી આપણી અંદર ફેલાય છે.............. આપણે શક્તિ સ્વરૂપ બનીએ છીએ........... (આવું સંવેદન આપણને થાય છે.) પ. પરમાત્મા કેવળજ્ઞાન આદિ ગુણ સમૃદ્ધિના ભંડાર છે. પરમાત્મામાંથી ગુણ સમૃદ્ધિના ફુવારા ઊડે છે અને આપણી અંદર ફેલાય છે................ આપણે સમૃદ્ધિથી ભરાઈએ છીએ........ આપણે સમૃદ્ધિવાન બનીએ છીએ.. હૃદયમાં બિરાજમાન પ્રભુના અનુગ્રહથી આપણે પ્રેમ આનંદ, સુખ, શક્તિ અને ગુણ સમૃદ્ધિથી પૂર્ણ ભરાઈ ગયા તેવા સંકલ્પપૂર્વક અનુભવ થઈ રહ્યો છે................ હૃદયમાં બિરાજમાન પરમાત્માનું આપણે ધ્યાન ધરીએ છીએ...પછી આપણે પ્રભુને વિનંતિ કરીએ છીએ—પ્રભુ ! મારી સાથે એકરૂપ થઈ પ્રસન્ન થાઓ. હૃદયમાં બિરાજમાન પરમાત્મા ધીમે ધીમે મોટું રૂપ, ધારણ કરે છે..... આપણું દેહ પ્રમાણ બની જાય છે....... પરમાત્માના અસંખ્ય આત્મપ્રદેશે આપણું આત્માના અસંખ્ય પ્રદેશે સાથે એકરૂપ થાય છે.... Page #213 -------------------------------------------------------------------------- ________________ E પરમાત્માને પ્રત્યેક આત્મપ્રદેશ અનંત સુખ અને અનંત ગુણથી પૂર્ણ છે.... ..... આ એક એક અનંત ગુણ અને સુખથી પૂર્ણ પરમાત્માને આત્મપ્રદેશ આપણા એક એક આત્મપ્રદેશ સાથે મળતાં આપણે દિવ્ય સ્વરૂપ બની જઈએ છીએ. આપણે પૂર્ણતાને અનુભવ કરીએ છીએ.............. આપણે પૂર્ણ સ્વરૂપમાં સ્થિર બનીએ છીએ.... .... (એટલે સમય સ્થિર રહી શકાય ત્યાં સુધી સ્થિર રહી આનંદ અનુભવીએ છીએ.) પરમાત્માની દિવ્યશક્તિ મારા લેહીના કણ-કણે કાર્યશીલ બની ગઈ છે......... - અંતમાં પરમાત્મા હૃદયમાં બિરાજેલા છે તેનું દર્શન કરીએ છીએ. હૃદયમાં બિરાજેલા પરમાત્માને નિરંતર હૃદયમાં ધારણ કરીશ. ....................................................... ધ્યાન પૂરું થાય તે સમયની પ્રાર્થના દાદા તારી મુખમુદ્રાને, અમય નજરે નિહાળી રહ્યો, તારા નયનોમાંથી ઝરતું, દિવ્ય તેજ હું ઝીલી રહ્યો; ક્ષણભર આ સંસારની માયા, તારી ભક્તિમાં ભૂલી ગયે, તુજ મૂર્તાિમાં મસ્ત બનીને, આત્મિક આનંદ માણી રહ્યા. મુજ નેત્ર રૂ૫ ચકરને તું, ચંદ્ર રૂપે સાંપડયો, તેથી જિનેશ્વર આજ હું, આનંદ ઉદધિમાં પડ્યો Page #214 -------------------------------------------------------------------------- ________________ જે ભાગ્યશાળી હાથમાં, ચિંતામણિ આવી પડે, કઈ વસ્તુ એવી વિશ્વમાં, જે તેહને નવ સાંપડે ? કલ્પવૃક્ષ અને ચિંતામણિ સમા પ્રભુ આજે મળ્યા, હૃદય મંદિરીએ પ્રભુ પધાર્યા. ૨મજે મુજ મનમંદિરે રે, પ્રભુ પ્રેમ ધરી નિશદિન રે. હૃદયમંદિરમાં પધારી પ્રભુએ પ્રેમપૂર્વક આપણ અંદર તેમની શક્તિઓનું આપણને દાન આપ્યું. (આપણું ભૂલાઈ ગયેલી શક્તિઓનું સ્મરણ કરાવ્યું) અને ક્ષીર નીર પેરે તુમશું મલશું, વાચક યશ કહે હેજે હળશું. આ એકમેક રૂપે મળવાને અનુભવ કરાવ્યું. પ્રભુ! હવે નિરંતર મારા હૃદય મંદિરમાં બિરાજમાન રહેજે. મયણની પૂજા, મયણાના હૃદયના ભાવે અને ધ્યાનની અલૌકિકતાની ભાવના કરતાં કરતાં આપણે જ ભગવાનની ભાવના અને ધ્યાનમાં પહોંચી ગયાં.............. બહુ સારું થયું. નિરંતર આ-રૌદ્ર ધ્યાનથી પીડાઈ રહેલાં આપણને પણ કરૂણસિધુ પરમાત્માએ માર્ગ બતાવ્યું. હવે દરરોજ પૂજા કરીને અગર એગ્ય અનુકૂળ સમયે અને સ્થળે આપણે પણ નિત્ય પ્રભુની કરૂણામાં આ પ્રમાણે સ્નાન કરીશું. અને તે દ્વારા આપણાં ભય, શેક, ચિંતા, અશાંતિ, ટેન્શનમાંથી મુક્ત બનીશું. અને પ્રભુની કરૂણા આપણા આંતરમનને સ્પર્શ થતાં આપણે નિત્ય સુખ, શાંતિ, આનંદ અને નિર્ભયતાને અનુભવ કરીશું. હવે દરરોજ નિયમિત આ રીતે પ્રભુનું ધ્યાન અને ભાવના કરીશું - Page #215 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - ! શ્રીપાળ મહારાજામાં પરમાત્માની શક્તિઓ કેવી II રીતે કાર્યશીલ થતી હતી તેની વાનગી આપણે પણ દરરોજ નિયમિત ચાખીશું. પ્રભુને આપણું હદય મંદિરમાં પધારવા વિનતિ કરીશું અને હદયમાં પધારેલા પરમાત્મા પ્રેમ, આનંદ, સુખ, શક્તિ, ગુણ, સમૃદ્ધિથી આપણને પૂર્ણ કરી દેશે. પરમાત્માની અનંત ગુણશક્તિઓને આપણા જીવનમાં કાર્યશીલ થતી આપણે ઉપર મુજબ પ્રક્રિયા દ્વારા નિત્ય અનુભવીશું અને સામાન્ય મનુષ્યમાંથી આપણે પણ મહામાનવ બનીશું. અને ક્ષીર નીરની જેમ પ્રભુ સાથે એકમેક મળી જઈને આનંદનો અનુભવ કરીશું. ક્ષીરનીર પેરે તુમશું મિલશું, વાચક યશ કહે હેજે હળશુ.” આવું આપણે પ્રભુના સ્તવનમાં ગાઈએ છીએ. તેને પ્રત્યક્ષ અનુભવ ઉપર મુજબની આરાધનાની પ્રક્રિયા દ્વારા આપણે દરરોજ કરીશું. ધન્ય છે શ્રીપાલને, ધન્ય છે મયણાને કે જે સુનિસુવ્રતસ્વામીના વખતમાં થઈ ગયાં, પરંતુ હજી તેમના અદભુત જીવન પ્રસંગે આપણા હદયને સ્પર્શે છે. ધન્ય છે ગૌતમ ગણધર ભગવાનને કે જેમણે શ્રીપાલ અને મયણાનું દષ્ટાંત નવપદનું ધ્યાન કેવી રીતે કરવું તે વિષયમાં પર્વ દાની સમક્ષ કહ્યું કે જે આજે પણ આપણને દિવ્ય પ્રેરણા આપે છે. ધન્ય છે શ્રી રશેખરસૂરીશ્વરજી મહારાજાને કે જેમણે “સિરિ સિરિવાલ કહા” નામનો ગ્રંથ રયે. અને _ . .. ૧ ' -- Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ધન્ય છે. મહાપાધ્યાય વિનયવિજયજી મહારાજાને અને મહેાપાધ્યાય ચશે વિજયજી મહારાજાને કે જેમણે આપણા જેવા બાળજીવા માટે ગુજરાતી ભાષામાં શ્રીપાલને રાસ રચ્યા. જે રાસ આજે પણ આપણું સમ્યગ્દર્શન નિર્માળ કરે છે, આજે પણ આપણું ધ્યાન અરિહંત પ્રભુમાં કેન્દ્રિત કરાવે છે. અને ધન્ય છે અધ્યાત્મયાગી પૂ. પંન્યાસજી ભદ્ર કરવિજયજી મહારાજાને જેમણે શ્રીપાલના રાસના રહ ખુલ્લાં કરીને આપણને માદર્શન આપ્યુ` છે કે *મયાને પૂજામાં આવેલા ભાવ અને શ્રીપાલને ભીડ વખતે થયેલું નવપદનું ધ્યાન આપણને પણ સ્પવુ જોઇએ. શ્રીપાલની જેમ દિનપ્રતિદિન વધુ તન્મયતા શ્રી નવપદજીના ધ્યાનમાં પ્રાપ્ત થાય તે માટે સદા ઉત્સાહિત અનવુ જોઈ એ. અને તન. મન, ધનની જે કાંઈ શક્તિએ પ્રાપ્ત થાય તેના પ્રત્યે અ. મમત્વ ઉડાવી લઈન શ્રી નવપદના શરણે રહેવુ...ોઈ એ. વિશ્વમાં શ્રી નવપદની ભક્તિના નિષ્કામપણે પ્રચાર થાય એ માટે મલતી બધી તકોને સાર્થક કરી કૃતાથ થવુ' જોઈ એ. જગતના જીવા શ્રી નવપદજીના સાચા આરાધક અને એવી આપણી ભાવનાને ફળીભૂત કરવા માટે અને આપણા જીવનમાં શ્રી નવપદજીની સાચી ભક્તિનું પ્રત્યક્ષ * પૂ. પં. ભદ્રંકરવિજયજીએ બાબુભાઈ કડીવાળા ઉપર લખેલા પત્રમાંથી. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ દષ્ટાંત પૂરું પાડવા માટે શ્રીપાલને સમગ્ર રાસ આપણું જીવન બનવું જોઈએ. શ્રી નવકાર અને નવપદની આરાધનાને સંસારમાં સારભૂત માનીને સર્વ (જી)ને શુભના સંકલ્પપૂર્વક જેઓ આરાધે છે તેઓ નિકટભવી બનીને સર્વ અશુભના પારને પામે છે એમાં સંશય નથી. શ્રી નવપદજી તથા અહં–પરમાત્માના ધ્યાન વખતે સદા સર્વદા વિશ્વના જીની સાથે અભેદ અનુભવવાને અભ્યાસ પાડે જઈએ. અને તે દ્વારા ઈર્ષા, અસૂયા આદિ ભાવમળોને સર્વથા નાશ શિધ્રપણે થાય તેવી ભાવના કરવી જોઈએ. શ્રી નવપદજીના ભક્તો સાથે વિશેષ પ્રીતિ, ભક્તિ આદિ ભાવ કેળવવા જોઈએ. ધર્મ મહાસત્તાના ગુપ્ત સંકેતથી નવકાર અને નવપદના સાચા ભાવથી આરાધક બનવા અને બનાવવાના સંગે ગોઠવાતા જાય છે અને અધિકારી (ગ્ય) આત્માને તેના હથિયાર બનાવીને ધર્મ મહાસત્તા પિતાનું નિયત કાર્ય સદા આગળ ધપાવે છે. ધર્મ મહાસત્તાના નમ્ર સેવક બનવાનું બળ અને સત્ત્વ તે લઘુકમી આત્માઓમાં જ પ્રગટી શકે છે. શ્રીપાલ મહારાજાના રાસના ચતુર્થ. ખંડની તાવિક ઢાળનું સુંદર રીતે પરિશીલન થવાથી જરૂરી નમ્રતા અને ભક્તિ આપોઆપ પ્રગટે છે. શ્રીપાલરાજાના રાસના છેલ્લા કળશની ઢાળમાં આપેલે અનુભવ અને તેને મહિમા ખૂબ ખૂબ પરિશીલન કરવા જેવું છે - - Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૦ જૈનસ'ઘ સમ્યક્ત્વપ્રધાન હેાવાથી તેને ઝીલવા હંમેશાં તત્પર છે, ઝીલાવનાર જોઈ એ. પૂર્વ પુરુષના પંથે શ્રી જિનશાસનની સેવા અને આરાધના માટે ચાલવું એ આપણા સૌનુ કર્તવ્ય છે. 6 જાતિ, કુલ, ખળ, બુદ્ધિ, શ્રુત અને સૌભાગ્યશાળીના મથી રહિત અનીને શ્રી સિદ્ધચક્ર ભગવંતની ત્રિભુવનવિજયી આરાધના માટે જે તૈયાર થાય છે, તેને શાસનધ્રુવદેવીએ સદા સહાય કરે છે. “સિદ્ધચક્રને ભજીએ રે, શિવજન ભાવ ધરી; મદ માનને તજીએ રે, કુમતિ દ્વર કરી, સિદ્ધચક્રના ધ્યાને રૈ, સંકટ ભય ન આવે; કહે ગૌતમ વાણી રે અમૃત પદ્ય પાવે.” ઉપરના સ્તવનના ભાવ ખૂબ વિચારવા જેવા છે. શ્રી નવપદજી મહારાજાની સાથે અનંતકાળ સુધી ચાલે તેવા અતૂટ સંબંધ આંધવા માટે આ માનવભવમાં ઉત્તમાત્તમ તક મળી છે એમ માનીને ભક્તિભર હૃદયથી આશધના કરવા અને ખીજાઓને જોડવા માટે ઉન્નસિત થવુ જોઈ એ. બીજાઓને આરાધનામાં જોડવા એ પુણ્યાનુબધી પુણ્ય ક્રમાવવા માટે રત્નના વ્યાપાર તુલ્ય અમૂલ્ય વ્યાપાર છે. નવપદની આરાધના શાશ્વત ગુણરત્નેને કમાથવાનું અપૂર્વ અનુષ્ઠાન છે. નવપદમાં આપણા આત્મા અને આપણા આત્મામાં નવપદા રહેલાં છે એવા નિશ્ચય શ્રીપાહની જેમ આપણને પણ થાય એવું ધ્યેય રાખવુ જોઈ એ. અરિહ'તાદિ પટ્ટાના આલખને આપણા ઉપયાગ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ અરિહંતાદિ સ્વરૂપ થાય છે. અને એ સ્વરૂપની સાથે આપણી એક્તાનું જ્ઞાન જેમ જેમ સ્થિર થતું જાય છે તેમ તેમ મુક્તિ માટેની યેગ્યતા વધતી જાય છે. એ માટે ચિતન્ય અંશથી સર્વ જીવ સાથે મૈત્રીપૂર્ણ સંબંધ રાખવા જોઈએ. ધન્ય છે આવા મહાપુરૂષને ! જેમણે નવપદનું ધ્યાન પોતે સિદ્ધ કરીને આપણને પણ તે માટે પ્રેરણું આપી. આપણું જીવન નવપદની આરાધનામાં સ્થિર બને તે આપણને માગ બતાવ્યો. મયણા પિતાની સાસુ કમળપ્રભાને કહે છે: “હે માતાજી! હે મારા વહાલાં સાસુજી! આજે સંધ્યાકાળે પરમાત્માની પૂજા કરતી વખતે મારા હૃદયમાં આવા અમુતક્રિયાના ભાવે આવ્યા અને તે ભાવમાં મેં પરમાત્માનું ધ્યાન કર્યું અને તે ધ્યાનમાં અદ્દભુત આનંદ અનુભવ્યું. તે સંધ્યાકાળની પૂજાને આનંદ હજી પણ મારા હૃદયમાં ઊભરાય છે. વિના કારણે ક્ષણ ક્ષણ રોમાંચ થાય છે. વળી આ અમૃતક્રિયા તુરત જ ફળવાવાળી છે. તેના ફળમાં આજ અને કાલ જેટલું પણ અંતર નથી. બીજુ રે અમૃતક્રિયા સિદ્ધિરૂપ, તુરત ફળે તિહાં નહિ આતરોજી; કુરકે રે વામ નયન ઉરોજ, આજ મિલે છે વાલિંભ માહોજી. Page #220 -------------------------------------------------------------------------- ________________ વળી મારું ડાબું નેત્ર અને ડાબું અંગ પણ ફરકે છે. તેથી હું માતાજી! તમે ધ્યાન દઈને સાંભળે. મારા પ્રયતમ હમણાં જ અહીં પધારશે. (શ્રીપાલ મહારાજાએ જ નગરને ઘેરો ઘાલ્ય છે. રાત્રે નગરની બહાર છાવણીમાં રહેલા શ્રીપાલના મનમાં વિચાર આવે છે કે નગરના દરવાજા રાજાએ બંધ કર્યા છે. તે ખૂલતાં તે ઘણા દિવસ નીકળી જશે. માતાજી અને મયણાને મળવાની ઇચ્છા છે. તેથી વિમલેશ્વર દેવે આપેલા હારના પ્રભાવથી શ્રીપાલ જે સ્થળે માતાજી અને મયણ | રહે છે ત્યાં આવ્યા અને ઘરના બંધ દરવાજાની પાસે ઊભા રહે છે. ત્યાં અંદર ચાલતો વાર્તાલાપ સાંભળે છે. સાસુ-વહુને વાર્તાલાપ સાંભળી શ્રીપાલ રેમાંચિત થઈ જાય છે. મયણાના હૃદયમાં રહેલી પરમાત્મભક્તિ, મયણાની શ્રદ્ધા, મયણુના સમ્યગદર્શનની નિર્મળતા, સાસુ પ્રત્યેને વિનય અને નેહભાવ જોઈ શ્રીપાલ આનંદવિભોર બની ગયા છે. પોતાની ગેરહાજરીમાં પણ ઘરમાં નવપદના જ ગુણ ગવાય છે.) મયણા એ કહ્યું કે, “મારા પ્રિયતમ હમણાં જ પધારવા જોઈએ ત્યારે સાસુ કમળપ્રભા કહે છે – કમળપ્રભા કહે વત્સ સાચ, | તાહરી જીભે અમૃત વસે સદાજી. તાહરૂં રે વચન હશે સુપ્રમાણ, ત્રિવિધ પ્રત્યય છે તે સાથે મુદાજી. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ ' હે વત્સ! હે મારી વહાલી પુત્રવધૂ! તું જ્યારથી મારા ઘરમાં આવી છે ત્યારથી નિરંતર તારા મુખમાંથી અમૃત કરી રહ્યું છે. જયારે પણ તું કાંઈ બોલે છે ત્યારે સૌને આનંદ આપનારી બને છે. હે પુત્રી ! તું જ્યારે લગ્ન કરીને આવી તે વખતે તારો પતિ કોઢના રોગથી ગ્રસ્ત હતો. તે શ્રીપાલને તે નવપદની આરાધનામાં જોડ. નવપદના પ્રભાવથી શ્રીપાલની આબરૂ સર્વત્ર વિસ્તૃત બની, તેમાં મુખ્ય નિમિત્ત કારણ હે પુત્રી ! તું છે. તું મારા ઘરની પરમ લક્ષ્મી છે. તે આજે મન વચન અને કાયાના યોગ પૂર્વક ત્રિવિધે ત્રિવિધે પરમાત્માની ભક્તિ કરી છે. તારૂં વચન જરૂર પ્રમાણ થશે. તારે પ્રિયતમ તને હમણું જ પ્રાપ્ત થશે. કરવા રે વચન પ્રિયાનું સાચ, કહે રે શ્રીપાલ તે બાર ઉઘાડિયેજી. જાણે પિતાની પ્રિયતમાનું વચન સત્ય કરવા માટે ન હોય! તે રીતે બારણાની બહાર ઊભા રહીને સાસુ-વહુનો વાર્તાલાપ સાંભળી આનંદિત બનેલા શ્રીપાલ કહે છે: બારણું ખોલે” “કમળપ્રભા કહે, એ સૂતની વાણું, મયણા કહે, જિનમત ન મુધા હુયે” તે વખતે અંદર કમળપ્રભા કહે છે: “આ તે મારા પુત્રના અવાજ છે. અત્યારે મધ્યરાત્રીએ તે ક્યાંથી આવ્યો? તે તો પરદેશ ગયેલે હતે.” મયણા કહે છે: “માતાજી! Page #222 -------------------------------------------------------------------------- ________________ __ - - - - ૧૮૪ - - - - - - - - - - - - - - પરમાત્માનું દર્શન કદી પણ નિષ્ફળ જતું નથી ! આજે સંધ્યાકાળે જ પરમાત્માની ભક્તિ કરતાં મારા હૃદયમાં ભાવ આવેલ તેથી મને ખાત્રી હતી કે આજે મારા પ્રિય તમ જરૂર પધારશે. (મચણાની ભક્તિના પ્રભાવે જ રાત્રે શ્રીપાલના મનમાં માતા અને મયણાને મળવા જવાને વિચાર આવેલો.) મયણા બારણું ખેલે છે. શ્રીપાલ અંદર આવી માતાના ચરણમાં નમરકાર કરે છે. માતા આશીર્વાદ આપે છે. મયણ વિશેષ વિનય વડે પતિને પ્રણામ કરે છે. પીપાલ મનહર પ્રેમભર્યો વચન વડે મયણાને બોલાવે છે. ઉઘડીયાં બાર નમે શ્રીપાલ, જનનીનાં ચરણસરેજ સુëકરૂજી; પ્રણમી રે દયિતા વિનય વિશેષ, બેલાવે તેને પ્રેમ મનહરૂજી. ટૂંકમાં હકીકત કહીને શ્રીપાલે માતાને ખભા ઉપર બેસાડી, અને મયણને સ્નેહપૂર્વક પિતાના હાથ ઉપર બેસાડી, હારના પ્રભાવથી આકાશમાગે છાવણીના આવાસમાં પહોંચે છે. છાવણીમાં પહોંચીને માતાને સિંહાસ્તા ઉપર બેસાડે છે અને માતાને પ્રેમપૂર્વક કહે છે: “માતાજી! આ નવપદને પ્રભાવ જુએ. નવપદના પ્રભાવથી આ સઘળું પ્રાપ્ત થયું છે. ” “ વહુ રે આઠે લાગી જાય, સાસુને પ્રથમ પ્રિયા મયણા તણે છે, ન _ - s * _ - - T : - - - - Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ -- તેહની રે શીશ ચઢાવી આશિષ, મયણું રે આગે વાત સકલ ભણે છે. તે વખતે આઠે પુત્રવધૂઓ પ્રથમ સાસુજીને ચરણે પડી અને પછી પોતાની મોટી બહેન મયણાસુંદરીને પ્રણામ કર્યા અને આઠે પુત્રવધૂઓએ શુભ આશીર્વાદ મેળવ્યા. પછી તે આઠે રાજકન્યાઓએ માતા અને મયણાની | આગળ દેશાન્તરની બનેલી બધી હકીક્ત કહી સંભળાવી. | સૌ હર્ષભર આનંદમાં આવી ગયાં. હવે શ્રીપાલ મયણને પૂછે છેઃ “તારા પિતાને (ઉજ્જૈની નગરીના રાજાને) અહીં કેવી રીતે બેલાવવા છે? મચણ કહે છે: “ખભા ઉપર કુહાડે લઈને તમારા શરણે આવે તે રીતે બેલાવો જેથી ફરીથી કોઈ જેન ધમની આશાતના કરે નહીં.” શ્રીપાલે દૂત દ્વારા રાજાને કહેવરાવ્યું. તે સાંભળી પ્રજાપાલ રાજા કોપાયમાન થયું. તે વખતે મંત્રી કહે છેઃ “હે સ્વામિન્ ! સૂર્યની સામે ધૂળ ઉડાડવાથી આંખમાં પડે છે. શત્રુ ઘણો બળવાન છે. આપણી શક્તિનું માપ કાઢીને ચાલવું તે ઉચિત છે, માટે દૂત કહે તેમ કરો. સમય સમય બલવાન છે.” એહવા મંત્રી વયણ સુણી, ધરી કુહાડો કંઠ માલવ નરપતિ આવિયે, શિબિર તણે ઉપકંઠ. (શિબિર એટલે છાવણી) || - - - - - - ન - - - - - - - - Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ - - - માલવ નરપતિ પ્રજાપાલ રાજા (મયણાના પિતા) આ રીતે શરણે આવે છે. ત્યારે શ્રીપાલે તેના ખભા ઉપરથી કુહાડે નીચે મુકાવ્યું અને સભામાં બેસવા માટે આસન આપ્યું. તે વખતે મયણ કહે છે: “પિતાજી! કર્મ કરે તે થાય તે બોલ ઉપર આપે મને જે પતિ આપ્યું હતું તેને આ પ્રભાવ તમે જુઓ.” ત્યારે માલવપતિ શ્રીપાલને કહે છે: “આપના ગુણ || અને પ્રભાવને મેં ઓળખ્યા નહીં. આપ ખરેખર મનુષ્ય નથી, પણ દેવતુલ્ય છો. “ કહે શ્રીપાલ ન મારો, એહો એ બનાવ; ગુરૂ દર્શિત નવપદ તણે, એ છે પ્રબલ પ્રભાવ.” શ્રીપાલ કહે છે: “આવા પ્રકારને આ બનાવ મારાથી બન્યું નથી, પરંતુ ગુરૂ મહારાજે બતાવેલા નવપદને જ આ બધે પ્રભાવ છે.” અઢળક સિદ્ધિઓને પ્રાપ્ત કરનાર શ્રીપાલ કૃતજ્ઞભાવે નવપદને હૃદયમાં ધારણ કરે છે. આ નવપદનો પ્રભાવ સાંભળી પ્રજાપાલ રાજા સમ્યગદર્શન પામે છે. તે વખતે પ્રજાપાલને પરિવાર, સૌભાગ્યસુંદરી, રૂપસુંદરી વગેરે આવી પહોંચે છે. સૌ કોઈ ધર્મને પ્રભાવ જોઈ સમ્યગદર્શન પામે છે. ઘણું વખતે સ્વજનોને મેળાપ થયો છે. સૌ આન. |Hદમાં આવી ગયાં છે. આનંદ આનંદ પ્રવર્તી રહ્યો છે. તે _ _ Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ તે વખતે શ્રીપાલ મહારાજાએ નાટક કરવા નૃત્યકારોને | આદેશ આપ્યો. નાટયકારો તૈયાર થઈ ગયા પણ મુખ્ય નટી સ્ટેજ | ઉપર આવવાની ના પાડે છે. ઘણું પ્રયને મુખ્ય નદીને પરાણે સ્ટેજ ઉપર લાવ્યા ત્યારે મુખ્ય નદી એક દુહો સિંહા માલવ, કિહા શંખપુર, કિંહા બમ્બર, કિંહા નટ્ટ; સુરસુંદરી નચાવિયે, દેવે દયે વિમરદ્દ. કયાં માલવદેશમાં જન્મ? કયાં શંખપુરના રાજપુત્ર સાથે પરણવું? ક્યાં બમ્બર કુળમાં મને વેચવી ? અને ક્યાં નાટક કરતાં શીખવું? હા! હા! ભાગ્યે મારે ગર્વ ગાળી ના ખ્યા અને નાટકમાં નાચતી કરી દીધી. તે વખતે માતાપિતા સૌ વિમયમાં પડી ગયાં કે સુરસુંદરી અહીં કેવી રીતે હોઈ શકે? તે વખતે સુરસુંદરી (મયણાની બહેન) સ્ટેજ ઉપરથી | નીચે ઉતરી માતાના ગળામાં વળગી પડી. માતાપિતાએ દુઃખી સ્થિતિનું કારણ પૂછ્યું ત્યારે સુરસુંદરી બધી II હકીક્ત કહે છે “હે પિતાજી! તમે મને શંખપુર નગરના રાજપુત્ર અરિદમનની સાથે પરણાવી, ધન, સંપત્તિ સાથે મને વિદાય આપી. તે પછી અમે અમારા નગર શંખપુર |પહોંચ્યાં. બીજા દિવસે નગર પ્રવેશનું મુહૂર્ત હોવાથી , Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ પતિની સાથે નગરની બહાર ઉદ્યાનમાં રાત્રી રોકાયાં. સાથેના સુભટ સિનિકો પિતાના કુટુંબીજનેને મળવા માટે નગરમાં ગયા, રાત્રે ત્યાં ધાડ પડી. તમારા જમાઈ તે પિતાનો જીવ બચાવવા નાસી ગયા અને હું તે ધાડપાડુએના હાથમાં પકડાઈ ગઈ. ધાડપાડુઓએ નેપાલ દેશમાં મને ધન લઈને વેચી. ત્યાં એક સાર્થવાહે મને વેચાતી લીધી. પછી તે સાર્થવાહે મહાકાલ રાજાના બમ્બરકુલ નગરમાં વેશ્યાને ત્યાં વેચી અને વેશ્યાએ મને વેચાતી લઈ નૃત્યકળા શિખવાડીને નટી બનાવી. ત્યારપછી નાટકના મહાન શેખીન મહાકાલ રાજાએ નાટકની મંડળીઓ ખરીદી તેમાં મને વેચાતી લીધી. તેમણે મારી પાસે અનેક નૃત્ય કરાવ્યાં. પછી મહાકાલ રાજાએ પિતાની પુત્રી મદનસેનાના લગ્ન કર્યા, તે વખતે નવ નાટક મંડળીઓ દાયરામાં આપી. તેમાં મને પણ આપી. ધ્રુસકે ધ્રુસકે રડતાં સુરસુંદરી કહે છે, મદનસેનાના પતિની સમક્ષ ઘણુ વખત સુધી મેં નાટક કર્યું. મદનસેનાના પતિ તે મારા બનેવી--મયણાના પતિ શ્રીપાલ મહારાજા છે તે આજે જ મને અહીં ખબર પડી. આજે આપણું સર્વકુટુંબનો મને અહીં મેળાપ થયો. પિતાજી! તમે મને પરણાવી તે વખતે મયણને [[ પણ કેઢિયા સાથે પરણાવી ત્યારે મારી મેટાઈનું મેં || - - Page #227 -------------------------------------------------------------------------- ________________ - - - - ૧૮૨ અભિમાન કર્યું. પરંતુ મયણાના પતિની દાસી રૂપે મારે. રોજ નાટક કરવું પડ્યું. તે વખતે સુરસુંદરી નાટકના સ્ટેજ ઉપર આવી અભિનયપૂર્વક મયણાની ચઢિયાતી કળા અને પિતાની ઊતરતી સ્થિતિનું અદભુત વર્ણન કરે છે. હે જી મયણને જિન ધમ, ફલિયે બલિએ સુરતરૂ હે લાલ હેજી મુછ મન મિથ્યા ધર્મ, ફલિયે વિષફળ વિષ તરૂ હે લાલ. મયણાને જનધર્મ કલ્પવૃક્ષની જેમ ફળદાયી થયે અને મને મિથ્યાધમ વિષવૃક્ષના વિષફળોની જેમ ફળે. એક જ સમુદ્રમાં અમૃત અને ઝેર બનને ઉત્પન્ન થાય છે. મયણ પિતાના કુળમાં અમૃતસમાન છે અને હું ઝેર સમાન છું. મયણાસુંદરી પોતાના કુળની લાજ પ્રકાશિત કરવામાં મણિરત્નની દીપિકા જેવી છે અને હું કુલને મલિન કરવામાં અંધારી રાત્રી જેવી છું. મયણાને જેવાથી સમકિતની શુદ્ધિ થાય છે અને મને જેવાથી મિથ્યાત્વની ધષ્ટતા (ધીઠ્ઠાઈ) થાય છે. સેંકડો નાટકે કરવાથી જે રસ પ્રાપ્ત ન થાય તે ધર્મને રસ મયણાસુંદરીના ગુણગાન કરી, જૈનધર્મ અને નવપદજી ભગવાનની પ્રશંસા કરી સુરસુંદરીએ ઉત્પન્ન કર્યો.) .. ના . - -- -- - --- - --- * - ----- - ----------------- - Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ મયણાસુંદરી અને સુરસુંદરીના દૃષ્ટાંતથી અહીં આપણુને પણ કાંઈક સમજવા મળે છે. બન્ને રાજપુત્રીઓને ચેાસઠ કળામાં પ્રવીણ બનાવી હતી. સુંદર શિક્ષણ બન્નેને આપ્યું હતુ.. મયણાને ચેાસઠ કળા ઉપરાંત પાંસઠમી ધર્મની કળા શિખવાડી હતી. ધર્મનું અદ્દભુત શિક્ષણ આપેલુ‘ હતુ. એ વચ્ચે શિક્ષણના ફરક એકમાત્ર પાંસઠમી ધર્મની કળાના જ હતા. છેવટે પિરણામ જોઈ એ ત્યારે જીવનમાં ધર્મની કળા, ધર્મનું શિક્ષણ કેટલું જરૂરી દેખાય છે ! તેના ઉપરથી આપણે એક ક્મ્યુલા નક્કી કરીએ. વ્યાવહારિક શિક્ષણ-ધાર્મિ ક શિક્ષણ=જીવનની સફળતા, Success of life યાને મયણાસુ દરી. વ્યાવહારિક શિક્ષણુ–(બાદ)ધાર્મિક શક્ષણ=જીવનની નિષ્ફળતા Failure of life યાને સુરસુંદરી. આપણા માટે અને આપણાં ખાળકા માટે આ વિષયમાં પુર ધ્યાન રાખવાનું છે. આવશ્યક ક્રિયાનાં સૂત્રેા, જીવવિચાર, નવતત્ત્વ અને કર્મગ્રંથ શીખ્યા પછી જ સાચી ધર્મની સમજ આવે છે. આપણે પણ તે દિશામાં પ્રયત્ન કરીએ. મયણાસુંદરીની શ્રદ્ધાના મૂળમાં જ્ઞાન પડેલું છે. શ્રુતજ્ઞાનનું અધ્યયન તા દીપક છે. મિથ્યાત્વના અંધકારમાં શ્રુતજ્ઞાનરૂપ દીપક સમકિતને પ્રગટાવવામાં ખૂબ જરૂરી છે. તે વખતે પેાતાના લશ્કરમાં અરિદમન નામને સુભટ છે તેને માલાન્યા. તે સુરસુંદરીના પતિ નીકળ્યેા. સુર Page #229 -------------------------------------------------------------------------- ________________ | સુંદરી અને અરિદમનને મેળાપ શ્રીપાલ મહારાજાએ કરાવી આપ્યો. તે વખતે અપૂર્વ ભાવોલ્લાસ, નવપદનો મહિમા, મયણનો ધર્મ અને શ્રીપાલમાં જિનેશ્વર ભગવંતની શ્રદ્ધા જોઈ સુરસુંદરી, અરિદમન, પ્રજાપાલ રાજાને પરિવાર અને ઉજજૈની નગરીના અનેકજને સમ્યગ્દર્શન પામ્યાં. ધન્ય છે શ્રીપાલ અને મયણને : જેમણે નવપદની સાધના કરી પોતાના દૃષ્ટાંતથી જગતને ધર્મ પમાડયો. જગતના જીવો શ્રી નવપદજીને અને અરિહંત પરમાત્માના સાચા આરાધક બને એવી આપણી ભાવનાને ફળીભૂત કરવા માટે આપણું જીવનમાં શ્રી અરિહંત પરમાત્માની અને નવપદજીની સાચી ભક્તિનું પ્રત્યક્ષ : દાંત પૂરું પાડવું જોઈએ. તે સમયે જેમાં શ્રીપાલ પાંચ વરસની ઉંમરથી ઊછરીને માટે થયેલે તે સાતસે કોઢિયાનું છું ત્યાં આવ્યું. સાત કેઢિયાને મયણાએ જેનધર્મ પમાડ્યો અને ધર્મના પ્રભાવથી તે બધા નીરાગી બન્યા. કેઢિયાઓને શ્રીપાલે રાણાની પદવી આપી. તે વખતે મતિસાગર મંત્રી આવ્યું. જ્યારે શ્રીપાલની ઉંમર પાંચ વરસની હતી ત્યારે કાકા અજિતસેને ચંપાનગરીનું રાજ્ય પચાવી પાડવા માટે શ્રીપાલને હણવાનું કાવવું કરેલું. તેની બાતમી મતિસાગર મંત્રીએ આપી [ કહેલું કે, “રાજમાતા ! શ્રીપાલ છવો હશે તે કઈક - ~ Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ દિવસ પણ પિતાનુ રાજ્ય પાછુ' મેળવશે.” તેવી સલાહ આપી રાજમાતા કમળપ્રભા અને શ્રીપાલને ગુપ્ત રસ્તે જંગલમાં નસાડી મૂકયાં હતાં, તે મતિસાગર મત્રી આવી શ્રીપાલ મહારાજાની સેવા કરવા મડયો. શ્રીપાલ મહા રાજાએ તેને મુખ્યપ્રધાન અનાવ્યા. દેશદેશાન્તરના અનેક રાજા શ્રીપાલ મહારાજાને પ્રભાવ જોઈ તેમની પાસે આવી સેવા કરવા લાગ્યા. હાજી ચાથે ખડ ઢાલ ખીજી, એ હુઇ સહામણી હૈ। લાલ; હાજી ગુણ ગાતાં સિદ્ધચક્રના, જસ કીર્તિ વાધે ઘણી હા લાલ. સિદ્ધચક્રના પ્રગટ મહિમા, નવપદના ધ્યાનની શક્તિ અને પરમાત્મા અરિહંત દેવ ઉપરની શ્રદ્ધાનું પ્રત્યક્ષ ફળ જોઈ આપણને પણ અદ્ભુત પ્રેરણા મળે છે. ★ A Key to Radiant Success G જ્વલંત સફળતાની ચાવી – શ્રી નવપદની આરાધના આપણે કાઈ શેઠની સેવા કરીએ, તેા શેઠ આપણને પૈસા આપે છે. ખૂબ ભક્તિપૂર્વક કેાઈ દેવને પ્રસન્ન કરીએ તા દેવ આપણા મનારથ પરિપૂર્ણ કરે છે. કોઈ રાજાની સેવા કરીએ, તા રાજા એક-બે ગામ ઇનામમાં આપે છે. ચક્રવર્તી રાજાની સેવા કરીએ તા કદાચ એકાદ દેશનું રાજ્ય આપણને તે આપી દે છે, પર`તુ તેમાંના કોઈ આપણને પેાતાની ગાદી, સિ’હાસન કે સત્તાના સ્થાને એસાડતુ નથી. શેઠને કદાચ ખબર પડે કે આ મારા હાથ નીચેના Page #231 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાં ૧૯૩ III માણસ મારી ગાદી પચાવવા પ્રયત્ન કરી રહેલ છે, તે તે શેઠ તે માણસને પાણીચું પકડાવી દે છે. રાષ્ટ્રના વડાપ્રધાન, પ્રમુખ કે રાષ્ટ્રપતિને થેડી પણ ગંધ આવે કે અમુક વ્યક્તિ પોતાના સત્તાના સ્થાનને હસ્તગત કરવા પ્રયત્ન કરે છે, તો સત્તાધીશ તેનું અસ્તિત્વ નામશેષ કરી નાખે છે. પરંતુ આપણને એક એવા મહાન શેઠ મળ્યા છે કે જે પિતાના આશ્રિતને પિતાના સમકક્ષ(સમાન) બનાવે છે. એવા આપણા શેઠ છે અરિહંત પરમાત્મા. આપણે તેમની ચરણરજ જેવા આશ્રિત છીએ. એ અરિહંત પરમાત્મા એવા મહાન દાતાર શેઠ છે કે જે પિતાનું રૂપ–પિતાનું સ્થાન (અરિહંત પદ) પિતાના આશ્રિતને-પોતાના ભક્તને ઉદારતાપૂર્વક છાવર કરે છે. અન્ય કોઈ દેવ, પોતાની પૂજા કરનાર ભક્તોના | (ભૌતિક) મનોરથ પૂર્ણ કરે, તેમને સ્વર્ગમાંવૈકુંઠમાં લઈ જાય–તે બધાને ખ્યાલ છે. પણ મારે પિતાને ભગવાન બનવું છે તેવી શક્યતા ત્યાં નથી. તે સંકલ્પ ત્યાં સાકાર થતો નથી-જાગૃત થતું નથી. જ્યારે જૈનશાસનમાં નાનું બાળક પણ “નિજ દાસ જાણ, દયા આણું, આપ સમવડ સ્થાપીએ” તેવી ભગવાન પાસે પ્રાર્થના કરે છે. -- -- કર તાર પેતાને ભાવ-તે જ પી૩ Page #232 -------------------------------------------------------------------------- ________________ १४ જૈનશાસનમાં–જૈનદર્શનમાં નાનું બાળક પણ ભગવાન બનવાનો દાવો કરી શકે છે. જે કોઈ અરિહંત પરમાત્મા પાસે પૈસા-ધન-દોલત સમૃદ્ધિ-સંપત્તિ કે સત્તા માગે, જગતની ભૌતિક વસ્તુઓ માગે, તે ઊતરતી કેરીની માગણી ગણાય છે, જે ભક્ત કહે છે કે “મારે તારા જેવું જ બનવું છે, તારા સિંહાસને બેસવું છે.” તે આરિહંત પરમાત્માને સર્વશ્રેષ્ઠ ભક્ત છે. જેનદન પ્રથમ પંક્તિનું દર્શન ગણાય છે, તેનું મુખ્ય કારણ એ છે કે જૈનદર્શનના અરિહંત પરમાત્મા પિતાના ભક્તને પોતાનું રૂપ-પોતાનું પદ દાનમાં અર્પે છે. તેથી અરિહંત પરમાત્માને “નિજ સ્વરૂપના દાતા” નું બિરુદ મળેલ છે. ગૌતમ ગણધરનું નામસ્મરણ કરનારને નવનિધાન પ્રાપ્ત થાય છે, ઉપરાંત ગૌતમ ગણધરની પૂર્ણ ભક્તિ કરનારને ગણધરપદ પ્રાપ્ત થાય છે. સિદ્ધ ભગવાનની ભક્તિ કરનારને સિદ્ધપદ પ્રાપ્ત થાય છે. અરિહંત અનંત, સિદ્ધો અનંત, ગણધરે અનંત થયા, થાય છે અને થશે. આપણે પણ ગણધર બની શકીએ, અરિહંત બની શકીએ, અરે ! સિદ્ધ તે અવશ્ય બની શકીએ ! આ વિશ્વમાં આવા એકમેવ મહાન ઉદાર દાતાર [ અરિહંત પરમાત્માની ભક્તિ કરવાની, તેમનું નામસ્મરણ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૫ કરવાની, તેમને નમસ્કાર કરવાની. તેમની આરાધના કરવાની અને તેમની આજ્ઞા શિરોધાય કરવાની જે આપણને અનુપમ તક પ્રાપ્ત થઈ તે જ આપણું સર્વોપરી અને શ્રેષ્ઠ સૌભાગ્ય છે. આપણને આવા નિજ સ્વરૂપના દાતા અરિહંત પરમાત્મા મળ્યા. તેની આગળ અમોની મિલકત, ધનસોંપત્તિ કે વૈભવ તુચ્છ છે. તણખલા સમાન છે, ઉપેક્ષાને પાત્ર છે. આવે! આત્મઅનુભવ થવે એ જ નમસ્કાર મહામંત્ર, નવપદ અને સિદ્ધચક્રની આરાધનાનુ' સ`સ્વ છે. કહ્યુ પણ છે કે— 98 અનુભવ રત્ન અનુભવ અનુભવ મારગ અનુભવ સિદ્ધ ચિંતામણિ, કૃપ; મેાક્ષના સ્વરૂપ. એક બુદ્ધિજીવી એક મહાન ઉદ્યોગપતિ પાસે ગયા અને તેમણે કહ્યુ કે શેઠ, આ મારા પ્રોજેક્ટ (યાજના ) લાખ રૂપિયાના છે. એક લાખની મૂડી રૈકવાથી આપને દર વર્ષે લાખ લાખ મળતા રહેશે. રસ તા શેઠે જવાખ આપ્યા, કે ભાઇ, મને આ લાખ-એ લાખની પરચૂરણ કમાણીમાં રસ નથી, કોઇ કરોડોની મહાન યેાજના હાય તે બતાવેા. તેમ આપણી પાસે કોઈ એક કરોડ રૂપિયા કમાઈ જવાના પ્રાજેકટ લાવે તે આપણે તેને કહીએ કે ભાઈ, આ Page #234 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ એક-બે કે પાંચ કરોડની કમાણીવાળા પરચૂરણ પ્રોજેક્ટમાં અમને રસ નથી, પણ અરિહંત બનવાના પ્રેજેટ હાય, ગણધર બનવાને પ્રોજેકટ હાય, તેા લાવેા. સિદ્ધ ભગવાન બનવાના પ્રાજેકટ હાય, તા લાવા, સહર્ષ તે સ્વીકારીશું. આવુ. Conscience-અંતર`ગ માનસ આપણે ઘડવાનુ છે. અતરંગમાં આવા પરિણામ આપણે ભાવિત કરવાના છે. સિદ્ધપદની પ્રાપ્તિ પાસે જગતનું સર્વસ્વ પરચૂરણ છે. વડાપ્રધાનપદ કે રાષ્ટ્રપતિપદની જેને શકયતા કે જેનામાં શક્તિ છે, તેને નાનકડા તાલુકાના-પંચાયતના પ્રમુખ બનવાની દરખાસ્ત મળે તે તેવી પરચૂરણ બાબતમાં તેને રસ નહી પડે. કેન્દ્રના પ્રધાનમડળમાં સ્થાનપ્રાપ્તિની જેને માટે શકતા અને સંભાવના છે, તે કેાઈ ગામના સરપંચ મનવાનું પસંદ નહીં કરે. તે પ્રમાણે અખિલ બ્રહ્માંડના સાર્વભૌમ ચક્રાધીશ્વર અનવાની આપણે માટે શકયતા છે. દેવેન્દ્રોને દર્શનીય, સુરેન્દ્રોને સેવનીય, મુનીન્દ્રોને માનનીય, ચેાગીન્દ્રોને આદરણીય, પ્રાણીમાત્રને પૂજનોય, વિશ્વને વંદનોય, સર્વેશ્વર, જીવેશ્વર, લેાકેશ્વર, સમગ્ર વિશ્વના અધિપતિ તીથ કર અનવાની શકયતા આણામાં છે, આ વાત જાણ્યા પછી ભારતના વડાપ્રધાનપદની આપણને આફર કરવામાં આવે તા તે પદ્મ આપણને ‘ પરચૂરણ ’ લાગશે. પ્રકૃતિનો મહાસત્તા યાને ધમ મહાસત્તા (Nature's Government or Cosmic Government) ના સાર્વભૌમ # Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ પ્રતિનિધિ ( Bonafide representative) બનવાની અને તે દ્વારા વિશ્વના મહાકલ્યાણમાં આપણી સંપૂર્ણ સેવા આપવાની અદ્દભુત તક પ્રાપ્ત થવાની શકચતા જો આપામાં પડી છે, તા તેની આગળ ચક્રવતીની છ ખંડની સત્તા સ`પત્તિ પણ તુચ્છ લાગે છે. ધર્મ મહાસત્તાનું કાર્ય જગતના જીવાને નિગેાદમાંથી કાઢીને મેક્ષમાં માકલવાનુ છે. જિનશાસન શુદ્ધીકરણ અને સંપૂર્ણતાની અનુપમ, અદ્ભુત, અલૌકિક રિફાઇનરી છે. (Refinery of Purification and Perfection) અને તેના કારણે છ મહિને ઓછામાં એછે! એક જીવ માક્ષમાં જાય છે. તેના મૂળમાં “ સિવ જીવ કરુ શાસન રસી ”ની ઉત્કૃષ્ટ ભાવના પડેલી છે. આ ભાવનાના સર્વોચ્ચ શિખર (Climax) ઉપર આરૂઢ થનારા તીર્થંકરા ધમ મહાસત્તાના સર્વોચ્ચ પ્રતિનિધિ છે. ગણુધરા તેમના મુખ્ય પ્રધાના છે. આવા તીર્થંકરાના મુખ્ય પ્રધાન (ગણધર) બનવાનું સૌભાગ્ય જો આપણા પુણ્યમાં હોય તેા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનવાની દરખાસ્ત આપણને પરચૂરણ વાત’ લાગશે. જેના જ્ઞાનમાં એક સમયમાં સર્વ જીવા અને સ પુદ્ગલાના ત્રણે કાળના સર્વ ભાવ જાણી શકાય છે, જે એકાન્તિક, આત્યંતિક, અનંત, અવ્યાબાધ, સ્વતંત્ર, સ્વાધીન એવા સુખના ભંડાર છે, અચિંત્ય શક્તિયુક્ત છે, અનગળ આનંદના દિવ્ય ભંડાર છે અને કેવળજ્ઞાન આદિ અનત ગુણસમૃદ્ધિના સ્વામી છે, અન'ત વી, અનંત દાન, અન’ત B Page #236 -------------------------------------------------------------------------- ________________ पटन ભેગ, અનંત ઉપગ અને અનંત લાભારૂપ સાયિક લબ્ધિના અધિપતિ છે, તેવા સિદ્ધ ભગવાન બનવાની આપણે માટે સંપૂર્ણ શક્યતા છે. તેને project (પ્રોજેકટ) અરિહંત પરમાત્મા જેવા પરમ કરુણાનિધિ, વાત્સલ્યના ભંડાર, દયારસના સાગર, કૃપાના અવતાર પરમાત્માએ આપણે માટે રજૂ કરેલ છે. Perfect and Progressive Master Plan projected by Arihanta Paramatma-the Supreme President of the Cosmic Government. ) આવા અનન્ય પ્રોજેકટ (જના)ની આગળ તાતા, બીરલા કે રોકફેલર બનવાને પ્રોજેકટ અતિ અ૮૫ “પરચૂરણ વાત” લાગે છે. જે અમૂલ્ય પળે જિનશાસનની આ રહસ્યભરી વાત દેવગુરુ કૃપાથી સમજાય છે, ત્યારે આપણે અરિહંત બનવાના, ગણધર બનવાના કે સિદ્ધ ભગવાન બનવાના પ્રોજેકટને આપણી સર્વ શક્તિથી અમલમાં મૂકવા (execute) (એકઝીકયુટ કરવા) તૈયાર થઈશું અને તે જ પળે આપણને ભાન થશે કે આપણે મર્યાદિત વ્યક્તિત્વના (limited personality) કોચલામાં પુરાયેલા પ્રાણી નથી, પરંતુ આપણે અમર્યાદિત વ્યક્તિત્વના (unlimited personality) માલિક છીએ. આપણે અમર્યાદિત આનંદના મહાસાગર છીએ, (We are boundless ocean of joy) sauglia (Infinite Knowledge)આદિ ગુણસંપત્તિના માલિક છીએ. અવ્યાબાધ સુખ અને અનંત શક્તિના સ્વામી છીએ... - - - - - L Page #237 -------------------------------------------------------------------------- ________________ 3 આપણામાંથી પ્રેમ, કરુણ અને વાત્સલ્યને કરે ( Stream of universal love) વહેતે રહે તેવું જીવન આપણે જીવવાનું છે. આ મનુષ્યજન્મ આપણને આપણું જવલંત આત્મસ્વરૂપની પ્રતીતિ (સમ્યમ્ દર્શન), આત્મસ્વરૂપનો અનુભવ (સમ્યગુ જ્ઞાન), આત્મ-રમણતા (સમ્યક્ ચારિત્ર), આત્મ સ્વરૂપ સ્થિરતા (સમ્યફ ત૫)ની પ્રાપ્તિ માટે મળેલો છે. (Discovery of limitless glory of the selt) 240 a માટેના પ્રધાન કારણું સ્વરૂપ શ્રી નવપદ અને સિદ્ધચક્રની ત્રિભુવનવિજયી આરાધનામય આપણું જીવન બનવું જોઈએ. તાપદની પૂજામાં કહ્યું છે કે – ઈમ નવપદ ધ્યાવે, પરમ આનંદ પાવે; નવમે ભવ શિવ જાવે, દેવ નરભવ પાવે. જ્ઞાનવિમલ ગુણ ગાવે, સિદ્ધચક્ર પ્રભાવે; સવિ દુરિત શમાવે, વિધજયકાર પાવે. વિશ્વ જયજયકાર (એટલે Radiant success). તેની ચાવી ( Key) નવપદની, નવકારની અને સિદ્ધચક્રની આરાધના છે. ઈરયા નવપદના ધ્યાનને જેહ ધ્યાવે, સદાનંદ ચિદ્રુપતા તેહ પાવે; વળી જ્ઞાન વિમલાદિ ગુણ-રત્ન ધામા, નમું તે સદા સિદ્ધચક્ર પ્રધાના. આ નવપદના ધ્યાનને જેઓ ધ્યાવે છે તે સચ્ચિ-2 Care Page #238 -------------------------------------------------------------------------- ________________ દાનંદ સ્વરૂપને પામે છે. –આ નવપદનું ધ્યાન કરવાથી આત્મસ્વરૂપ પ્રગટે છે. નવપદના ધ્યાન દ્વારા જેણે આત્મદર્શન કર્યું છે, તે ભવસમુદ્રથી પાર ઊતરે છે, અર્થાત્ મુક્તિને પ્રાપ્ત કરે છે. (Manifestation of Moksha (મોક્ષ). આ રીતે શ્રી નવકાર, નવપદે અને શ્રી સિદ્ધચક્રજી એ Entrance to Innermostઆત્મસ્વરૂપમાં પ્રવેશ કરવા, આત્મસ્વરૂપને અનુભવ કરવાનું દ્વાર છે. નવકાર અને નવપદોમાં જે તનું આરાધન થાય છે, તે સ્વરૂપે પૂર્ણ છે, તેની આરાધનાથી attention towards Absoluteness–પૂર્ણતા પ્રતિ ધ્યાન કેન્દ્રિત થાય છે. પૂર્ણતામાં સ્થિરતા પરિણામ પામે છે-existence in Eternity–થાય છે. નવપદની આરાધના એ (Royal Road to SelfRealisation) આત્મસાક્ષાત્કારનો રાજમાર્ગ છે : ચાગ અસંખ્ય છે જિન કહ્યા, નવપદ મુખ્ય તે જાણે રે; એહ તેણે અવલંબને, આતમ ધ્યાન પ્રમાણે રે. ... –(ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ) જિનેશ્વર ભગવંતની દાતૃત્વ શક્તિ અને તેમના અનંત કરૂણામય સ્વરૂપને વિચાર કરીએ છીએ ત્યારે શ્રીપાલ અને મયણાની જેમ એક ક્ષણ પણ આપણે પરમાત્મને ન ભૂલીએ અને અરિહંત પરમાત્મા અને નવ પદને હદયમાં નિરંતર ધારણ કરી આપણે પણ આપણું Ll પૂર્ણ સ્વરૂપે પ્રગટ કરીએ. == - Page #239 -------------------------------------------------------------------------- ________________ रूप ખંડ ચેાથે (ઢાળ ત્રીજી) શ્રીપાલ મહારાજા નવે રાણીઓ અને માતાજી સાથે નિરંતર નવપદનું ધ્યાન કરે છે. પરમાત્માની ભક્તિ અને આરાધનામાં સ્થિર બન્યા છે. એક દિવસ અતિસાગર મંત્રી આવીને શ્રીપાલને કહે છે-“આપ અત્યારે સર્વ ઋદ્ધિ અને પરિવાર સહિત શેભી રહ્યા છે, અનેક રાજાઓ આપની આજ્ઞા માને છે, પરંતુ આ બધી ઋદ્ધિ-સિદ્ધિ મેળવ્યા પછી પણ પિતાનું ચંપાનગરીનું રાજ્ય પાછું મેળવવું જરૂરી છે. અજિતસેન અન્યાયી રાજા છે. પ્રજાને ખૂબ પીડા આપે છે. વળી બીજાના હાથમાં ગયેલ પિતાના રાજ્યને પાછું મેળવવું તે પણ આપનું કર્તવ્ય છે.” શ્રીપાલે અતિસાગર મંત્રીની સલાહ મંજૂર રાખી અને કહ્યું : “મીઠું બોલવાથી કામ થતું હોય તે દંડ શા માટે કરે ? સાકર ખાવાથી પિત્ત મટી જતું હોય તે કડવી દવા શા માટે લેવી?” . આ રાજ્યનીતિ અનુસાર ચતુર્મુખ દૂતને સુંદર રીતે સમજાવી ચંપાનગરી તરફ મેકલ્યો. તે હૃત અનુક્રમે ચંપાનગરીને વિષે પહોંચે. ચંપાનગરીમાં અજિતસેન રાજાના દરબારમાં જઈ દ્દિત પહેલાં મીઠાં, પછી ખાટાં અને છેવટે કડવાં એમ ભજન જમવાની રીત પ્રમાણે વચને કહેવા લાગ્યું : “તમે તમારા ભત્રીજા શ્રીપાલને બાળક સમજી કળા શીખવા LE Page #240 -------------------------------------------------------------------------- ________________ २०२ માટે પરદેશ મોકલ્યો હતો તે શ્રીપાલ સર્વ કળાઓ શીખી, ચતુરંગ સેના સાથે તમે વૃદ્ધ થયા છે તેથી તમારે રાજ્ય કારભારનો ભાર ઉતારવા આ તરફ આવી રહેલા છે. માટે શ્રીપાલને રાજય સેંપી તમે શ્રીપાલ સાથેના નેહમાં વૃદ્ધિ કરે.” આવાં મીઠાં વચન પહેલાં કહ્યાં. - હવે બીજા ખાટાં વચન કહે છે : “અનેક દેશના રાજાઓ શ્રીપાલ મહારાજાની સેવા કરવા આવ્યા છે. પણ તમે હજુ સુધી આવ્યા નથી તે હકીકત શ્રીપાલ મહારાજના ખ્યાલમાં આવી ગઈ છે.” શ્રીપાલ મહારાજામાં રહેલી શક્તિઓનું વર્ણન કરીને છેવટે દૂતે કહ્યું: “તમે આવા પ્રતાપી શ્રીપાલ મહારાજની સેવા કરો.” - છેલ્લું કડવું વચન કહે છે: “તમે જે શ્રીપાલની સેવા કરવા તૈયાર ન હાવ તે યુદ્ધ કરવા તૈયાર થાઓ. શ્રીપાલનું સૈન્ય સમુદ્ર જેવું વિશાળ છે. માટે હે રાજા! વિચાર કરીને કામ કરો.” આ પ્રમાણે ચતું મુખ દૂતે પહેલાં મીઠાં, પછી ખાટાં અને છેલ્લે કડવાં વચન ભજન કરવાના ક્રમ મુજબ કહ્યાં. તે વખતે અજિતસેન ભૂતની જેમ બોલ્યા : “ભલે બીજા રાજા નમવા આવ્યા. પણ ચંપાનગરીનો રાજા અજિતસેન નમવા નહી આવે. વળી શ્રીપાલ સાથે મારે બાળપણથી જ વૈર છે. શ્રીપાલને જઈને કહે કે, હું યુદ્ધ કરવા તારી પાછળ જ આવી રહ્યો છું.” L Page #241 -------------------------------------------------------------------------- ________________ - : -- ** * * * * --- * * - * * - --- I - - - -- - ---------- ૨૦૩ ચતુર્મુખ તે ઉતાવળે માળવા દેશ જઈ શ્રીપાલને | ખબર આપી. શ્રીપાલ પિતાનું ચંપાનગરીનું રાજ્ય પાછું મેળવવાની પવિત્ર ફરજ બજાવવા માટે ચતુરંગ સેના સાથે ચંપાનગરી તરફ પ્રયાણ કરે છે. અજિતસેન રાજા પણ સૈન્ય સહિત સામે આવ્યું. યુદ્ધની નેબતે વાગી. ભયંકર યુદ્ધ ખેલાયું. અજિતસેનનું સૈન્ય પીછેહઠ કરવા લાગ્યું. તે વખતે અજિતસેન પિતે યુદ્ધના મેદાનમાં આવ્યું. તે વખતે શ્રીપાલના સુભટે સાતસો રાણાએ અજિતસેનને ઘેરી વળ્યા. અજિતસેનને પકડીને બાંધી લીધે. અજિતસેનને બંદીવાન બનાવી સુભટે શ્રીપાલની સમક્ષ લાવી રહ્યા છે. શ્રીપાલ તે વખતે સામે આવી, બંધન છોડાવી, કાકા અજિતસેનને કહે છે: “પિતાજી! રાજ્ય તમે ભેગ. જરા પણ ખેદ ન કરે. મને રાજ્યની ઈચ્છા નથી. તમે સુખપૂર્વક રાજ્ય ભેગ.” આ વચન સાંભળી અજિતસેન મનમાં વિચાર કરે છે: “જ્યાં આ બાળક અને ક્યાં હું? યુદ્ધમાં હારવા છતાં રાજ્ય પાછું આપે છે. અને મેં બાલ્યાવસ્થામાં શ્રીપાલનું રાજ્ય પડાવી લીધું. મેં બાળદ્રોહ કર્યો, નેત્રદ્રોહ કર્યો, રાજ્યદ્રોહ કર્યો. આ ત્રણે ભયંકર ગુના મેં કર્યા. કોઈ નિર્દય માણસ પણ ન કરે તેવું પાપ મેં કર્યું. મારે હવે નરકગતિ સિવાય બીજું કઈ સ્થાન, નથી.” આમ અજિતસેન અત્યંત પશ્ચાતાપ કરે છે અને વિચારે છે. એહવા પણ બહુ પાપને, ઉદ્ધરવા દિયે હથ્થ; પ્રત્રજજા જિનરાજની, છે ઈક શુદ્ધ સમ0. Page #242 -------------------------------------------------------------------------- ________________ २०४ આવા ભયંકર પાપ મે' કર્યો'. તે ભયકર પાપેામાંથી ઉદ્ધાર કરવા માટે એકમાત્ર જિનેશ્વર ભગવંતની ખતાવેલી પ્રવ્રજ્યા(દીક્ષા) જ સમ છે. તે દુ:ખવલ્લી વન દહન, તે શિવસુખ તરૂ કર્યાં; તે કુલઘર ગુણગણતણું, તે ટાલે વિ . જિનેશ્વર ભગવતના શાસનની તે દીક્ષા દુઃખરૂપી વેલડીઆના વનને ખાળનારી છે. તે દીક્ષા મેાક્ષ રૂપ વૃક્ષના મૂળ સમાન છે તથા ગુણૈાના સમૂહને રહેવા માટે મુખ્ય ઘર સમાન છે. તે દીક્ષા સર્વ દુ:ખ અને પાપને દૂર કરવાને સમર્થ છે. પ્રત્રજા ગુણ ઇમ ગ્રહે, દેખે ભવજલ દોષ; માહ મહામદ મિટ ગયા, હુએ ભાવના પેાય. જીવ અનાદિ છે. અનાદિથી જીવ ભવભ્રમણ કરી રહ્યો છે. અનાદિથી જીવ કર્મીના બધનમાં છે. તેના કારણે તેનુ આ સસાર પરિભ્રમણુ છે. સંસાર દુઃખરૂપ છે, દુઃખરૂપ ફળ આપનાર છે, દુઃખની પરંપરાનું કારણ છે. સંસાર દાવાનળ છે. વિશ્વમાં સત્ર સસાર દાવાનળ સળગી રહ્યો છે. આપણે સૌ તેમાં શેકાઈ રહ્યા છીએ. સંસાર કેદખાનું છે, સસાર મુસાફરખાનુ છે, સંસાર કલાલખાનું છે, સંસાર ફૂટણખાનુ' છે, સંસાર પાયખાનું છે, સ'સાર જુગારખાનું છે, સ'સાર શિકારખાનું છે, સ`સાર ચારખાનું છે, સંસાર કતલખાનુ' છે. આવા ભયંકર સ'સારમાં અનંત જીવા પીડાય છે, શેકાય છે, ભૂજાય છે, કુટાય છે અને નિર'તર ભયંકર Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ દુઃખ અનુભવી રહ્યા છે. આવા સંસારનાં ચતુ ગતિ પરિ ભ્રમણનાં દુ:ખામાંથી મુક્ત કરનાર એકમાત્ર જિનેશ્વર ભગવતના ધમ છે. અને તે ધર્મનુ પૂર્ણ સેવન એકમાત્ર પ્રત્રજ્યા-દીક્ષામાં છે. દીક્ષા એ સિદ્ધિપદનું આકર્ષણ છે. જીવનું અનંત આનંદ અને સુખમય સ્વરૂપ પ્રગટ કરવા માટે દીક્ષા એ જ પરમ સાધન છે. વિષયા રૂપ ઝેરને ઉતારવા માટે અને કષાયરૂપ પર્યંતને ભેદવા માટે દીક્ષા વ સમાન છે. જ્યાં જીવમાત્ર સાથે આત્મસમાન ભાવ છે, આત્મસમાન વન છે. તે સાધુ જીવન જ સાચુ' જીવન છે. એ જ મેાક્ષના સાચા પથ છે... અજિતસેન રાજા આવી ભાવનામાં ચઢયા છે. ચારિત્રના ગુણાને ગ્રહણ કરે છે. સંસારના ઢાષાને જુએ છે. ભાવની ધારાએ ચઢયા છે. તેમાં ઘણા પાપકર્મીની સ્થિતિ તૂટી ગઈ. એટલે સમ્યક્ત્વ પામ્યા. ભાવની ધારામાં પૂર્વજન્મનુ જ્ઞાન થયું અને શુભભાવ પૂર્વક ચારિત્ર ગ્રહણ કર્યુ”. કેવુ* અદ્ભુત પરિવત ન ! ખાદ્રોહ, રાજદ્રોહ અને ગોત્રદ્રોહ કરનાર પણ જિનેશ્વરના શાસનના આલ અને જ્યારે સત્યને પ્રાપ્ત કરે છે, ભાવની ધારાએ ચઢે છે, ત્યારે કરેલા પાપના દૃઢ અનુખ ધને પણ તાડી શકે છે. ધન્ય છે જિનેશ્વર ભગવતના ધર્માંને! ધન્ય છે આવા ધર્મને પ્રરૂપનારા જિનેશ્વર ભગવતાને ! ભેદાણી બહુ પાપ થિતિ, કમે વિવરજ દીધ; પૂરવ ભવ તસ સાંભળ્યેા, રંગે ચારિત્ર લીધ. Page #244 -------------------------------------------------------------------------- ________________ २०९ શુભ પરિણામની ધારાએ ચઢેલા અજિતસેન રાજા હવે અજિતસેન મુનિરાજ બન્યા.. હવે અજિતસેન મુનિરાજ ઉત્તમ ગુણોના ભંડાર બન્યા. શ્રીપાલ મહારાજા અંતરંગ ભક્તિપૂર્વક વંદન કરી મુનિરાજી સ્તવના કરે છે. વાચકો! આપણે પણ સૌ સ્તવના કરીએ. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિયુક્ત મુનિરાજના ગુણોની સ્તવના કરી આપણે આપણાં પાપોને નાશ કરીએ. ઉપશમ અસિધારે, ક્રોધને મારે વિશ્વનો તારૂજી તું મદ્રવ વજજે, મદ ગિરિ ભજે મેટકા વારૂજી; માયા વિષ વેલી, મૂલ ઉખેડી, વિશ્વને તારૂજી; તેં અજવ કલે, સહજ સલલે સામટી વારજી. - હે મુનિરાજ ! આપ ઉપશમ રૂપ તલવારની ધાર વડે ક્રોધને હણે છે. ક્ષમા ગુણને ધારણ કરે છે. નમ્રતા રૂપ વજી વડે અભિમાન રૂપ પર્વતને ભેટે છે. સરળતા રૂપ ખીલા વડે માયા રૂપી વેલડીને ઉખેડી નાંખે છે. મૂચ્છજલ ભરીયે, ગહન ગુહરિયે, વિશ્વને તારૂજી; તે તરિયો દરિયે, મુનિ તરીશું, લોભને વારજી. આ સંસાર સમુદ્ર મૂછી રૂપી જળથી ભરેલું છે. અમે સૌ સંસારી જી મૂછ (આસક્તિ)રૂપ જળથી ભરેલા દરિયામાં ડૂબી રહ્યા છીએ. પણ આપ તે સંતોષ રૂપ હેડીને આશ્રય લઈ મૂછ રૂપ જલના સમુદ્રને તરી ગયા. આપે તો ચારિત્ર રૂપી વજ વડે ચાર કષાય જે સંસારના મૂળ છે તેને ભેદી નાંખ્યા. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ આપે સ્વરૂપ રમણતા રૂપી પંડિતવીર્ય વડે કામદેવને પણ હણી નાંખ્યો. સ્વરૂ૫ રમણતારૂપ આપના આત્મામાં થયેલા આનંદને દેખી નવ નોકષાય, સિંહના અવાજથી હાથી જેમ ભાગે તેમ ભાગી ગયા. તે પુગલ અપા બિહુ. ૫ખે થપ્પા, લક્ષણે વારૂજી. ખરેખર, આપે પુદગલનો અને આત્માની લક્ષણ ભેદથી બે જુદી જુદી થપ્પીઓ કરી. (પતપોતાના પક્ષમાં સ્થાપન કર્યા.) પુદગલનું લક્ષણ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ છે. આત્માનું લક્ષણ જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય અને ઉપયોગ છે. આપે તો પુદગલ અને આત્મા બંનેના જુદાં જુદાં લક્ષણાથી બંનેને જુદાં જુદાં અનુભવ્યાં. પુદગલને પરદ્રવ્ય સમજી તેને ત્યજી દીધું અને આ૫ આત્માના સ્વરૂપમાં –આત્માની રમણતામાં સ્થિર બન્યા. પરિસહની કે જે, તું નિજ મોજે, વિશ્વને વારૂજી. ઉપસિગને વર્ગો, તું અપવર્ગો, વિશ્વને તારૂછ. પરિષહ આવે તે સમયે આપ તે આત્માના પૂર્ણ આનંદ સ્વરૂપની મેજમાં સ્થિર હોવાથી પરિષહ પાર કરી ગયા છે. ઉપસર્ગ સમયે પણ આપનું ચિત્ત અપવર્ગ એટલે આત્માના પૂર્ણ શુદ્ધ આનંદના અનુભવમાં લીન હોવાથી ઉપસર્ગને પણ આપ પાર પામી ગયા છો. તમે અનુભવ જોગી, નિજ ગુણ ભેગી, વિશ્વને તારૂછ; તમે ધર્મ સંન્યાસી, શુદ્ધ પ્રકાશી, તત્ત્વના વારૂજી. - - - - Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ - - - - - - - - - - - આ૫ તે આપને શુદ્ધ ચેતન્ય સ્વરૂપના અનુભવમાં લીન છે. આત્માના અનંત ગુણોને ભેગા કરીને નિરંતર પરમાનંદને અનુભવે છે. સ્વરૂપની રમણતાના પરમાનંદમાં સ્થિર છે. શુદ્ધ તત્વને તમે નિરંતર પ્રકાશ કરનાર છે. ઉપશમ રસને વરસાવનારા છે. વળી આત્માના ગુણેની વાડીને સમતાના રસથી સીંચી રહ્યા છે. તે તુમ અગમ અગોચર, નિશ્ચય સંવર, વિશ્વનો તારૂજી; ફરસ્યું નવિ તરસ્યું, ચિત્ત તુમ કેરૂં, સ્વપ્નમાં વારજી. આપ અગમ અગોચર આત્મસ્વરૂપમાં સ્થિર બની નિશ્ચયથી સંવરરૂપ બન્યા છે. અને આત્મા સિવાયના અન્ય પરપદાર્થોની તૃષ્ણા તે સ્વપ્નમાં પણ આપને સ્પશતી નથી. આત્મા સિવાયના અન્ય પદાર્થોમાં વૃત્તિઓને લઈ જવા રૂપ માહના વનમાંથી મુક્ત બની, શુદ્ધ લશ્યાના પરિણામની ધારાએ આપ આત્મસ્વરૂપ રમણતારૂપ ચારિત્રને પરમાનંદ ભોગવી રહ્યા છે. જાણું ચારિત્ર તે આતમાં, નિજ સ્વભાવમાં રમતું રે, લેશ્યા શુદ્ધ અલંકર્યો, મેહ વને નવિ ભમતો રે. | (ચારિત્રપદ પૂજામાંથી) હે પવિત્ર મુનિરાજ! આપ તે રાગરહિત બન્યા છે. ત્યાગથી પરિપૂર્ણ છે. આપ તે ભવસમુદ્રને તરી ગયા છો. આપના ગુણનું સ્તવન કરી આમારાં પાપને અમે નાશ કરીએ.” જીવનભર અન્યાયને વરેલા, રાજદ્રોહી, બાલદ્રોહી, --- - -- - Page #247 -------------------------------------------------------------------------- ________________ २०८ ગાત્રદ્રોહી તથા રાજ્ય માટે યુદ્ધના મેદાનમાં લડતા અજિતસેન રાજાને આ જૈન મુનિપણાએ માક્ષના ઉત્કૃષ્ટ પંથ ઉપર મૂકી દીધા. તેવા જૈન મુનિાને પણ ધન્ય છે! કોટી કોટી નમસ્કાર છે આવા મહાન ચારિત્રધર્મને! શુદ્ધ ચારિત્રધર્મની પરાકાષ્ઠાએ પહોંચેલા અને જગતને આવા સર્વોત્તમ ધર્મના દશક તીથ કરીને ધન્ય છે! શ્રીપાલ મહારાજાએ સ્તવના કરી છેલે કહ્યું : “આપ મારા કાકા હાવાથી પૂજ્ય છે. હવે મુનિવર અન્યા તેથી વધુ પૂજ્ય બન્યા છે.” એમ કહી વિશેષ આદર બહુમાન પૂર્વક વંદન કર્યું. • જે નવપદ મહિમા, માંહમાર્ચ' મુનિ ગાવશે, વિશ્વના તાજી, તે વિનય સુજસ ગુણુ, કમલા વિમલા પામશે, વિશ્વના વારૂજી. જે નવપદના મહિમાને અંતરંગ બહુમાન પરિણતીએ ગાશે, તેમને આત્માના પરમાનન્દની પ્રાપ્તિ રૂપ માક્ષલક્ષ્મી પ્રાપ્ત થશે તેમ ઉપાધ્યાય શ્રી યશેાવિજય મહારાજ કહે છે. ચેથા ખડની પાંચમી ઢાળ અહી” પૂરી થઇ. પેાતાના હૃદયમાં નિરંતર પરમાત્માને ધારણ કરતા, ક્ષણે ક્ષણે નવપદના ઉપકારાને કૃતજ્ઞભાવે યાદ કરતા શ્રીપાલ મહારાજાના હવે ચંપાનગરીમાં પ્રવેશ થાય છે. ૧૪ વિજય કરી શ્રીપાલજી રે લાલ, ચ'પાનગરીયે' કરે પ્રવેશ ૨ સેાભાગી, B Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ટાલ્યા લાકના સકલ કલેશ રે સેાભાગી, ચપાનગરી તે અની સુવિશેષ રે સેાભાગી, જયજય........ભણે નરનારિયા રે લાલ. ચંપાનગરીમાં શ્રીપાલ મહારાજના પ્રવેશ થાય છે, ત્યારે પ્રજાજનાના કલેશ-દુઃખ દૂર થાય છે. ચંપાનગરી અદ્દભુત શાભાને પામી. સર્વાં નગરજના શ્રીપાલ મહારાજાના જયજયકાર કરે છે. સત્ર દુકાના રેશમી અને જરીના વસ્ત્રોથી શણગારવામાં આવી છે. મેાટી ધજાઓ ફરકી રહી છે. સત્ર નૃત્ય અને નાટારભ થઈ રહ્યો છે. નગરમાં ઠેકાણે ઠેકાણે સુવર્ણ ના દરવાજા અને થાંભલા બનાવવામાં આવ્યા છે. ધવલ મગલ ગીતા ગવાઈ રહ્યાં છે. પોતાના મૂળ સ્વામી શ્રીપાલના પ્રવેશ થતાં ચ'પાનગરી સ્વર્ગની અલકાપુરી જેવી શૈાભી રહી છે. આવી ઈન્દ્રની અલકાપુરી જેવી ચંપાનગરીમાં શ્રીપાલ મહારાજા ઈન્દ્રના જેવા શાલે છે. મતીય થાલ ભરી કરી રે લાલ, વધાવે નરનાર रे સાભાગી. સેાભાગી, સેાભાગી, કર કંકણુના રણકાર રે પગ ઝાંઝરના ઝમકાર ૨ કિટ મેખલના ખલકાર ૨ સેાભાગી, વારે માદલના ધો'કાર ૨ સેાભાગી, જયજય........ભણે નરનારિયા રે લાલ, સૌભાગ્યવતી સ્ત્રીએ માતીના થાળથી શ્રીપાલ મહા Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ રાજાને વધાવે છે, તે વખતે હાથમાં પહેરેલાં સુવર્ણ કંકણેના રણકારને અવાજ થઈ રહ્યો છે. પગનાં ઝાંઝરને ઝંકાર થઈ રહ્યો છે. કટિ મેખલાનાં ખલકાર અને માદળિયાના ધીંકારનું મધુર સંગીત સંભળાય છે. તે વખતે સર્વ રાજાઓ ભેગા થઈને શ્રીપાલ મહારાજાને રાજ્યાભિષેક કરે છે. મયણાસુંદરીને પટરાણું તરીકે અભિષેક કરે છે. બાકીની આઠ રાણીઓને રાણી પદે સ્થાપે છે. પ્રજાજને પિતાની જાતને ધન્ય માને છે. શ્રીપાલ જેવા ગુણના નિધાન, પરોપકારી, પુત્રવત્ પ્રજાનું પાલન કરનાર, ન્યાયસંપન્ન અને ધર્મના ધ્વજને ફરકાવનારા રાજા પ્રાપ્ત થતાં પ્રજાજનોના હૃદય આનંદથી ઊભરાઈ રહ્યાં છે. આવા શ્રીપાલ રાજાના પ્રજાજન બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તેથી સૌ પિતાને ધન્ય માને છે. શ્રીપાલ મહારાજાએ તે વખતે મતિસાગરને મુખ્ય મંત્રીપદે સ્થાપન કર્યા. ધવલના જે ત્રણ સુબુદ્ધિ મિત્રો હતા તેમને મંત્રીપદે સ્થાપ્યા. કૌશાંબી નગરીથી ધવલશેઠના પુત્ર વિમલને બોલાવી તેને નગરશેઠની પદવી આપીને વિમલશેઠ નામ રાખ્યું. ઉદારતાપૂર્વક ધન વ્યય કરીને શ્રીપાલ મહારાજા સર્વ પપકારનાં કાર્યો કરે છે. ઉત્સવ ચિત્ય અઠાઈયાં રે લોલ, વિરચાવે વિધિ સાર રે સોભાગી, સિદ્ધચક્રની પૂજા ઉદાર રે સોભાગી, gL Page #250 -------------------------------------------------------------------------- ________________ - - - - - - CCC કરે જાણી તસ ઉપગાર રે ભાગી, તેનો ધમી સહ પરિવાર રે ભાગી, મેં ઉલસે તસ દાર રે સેભાગી. જયજયભણે નરનારિયો રે લાલ. તે વખતે શ્રીપાલ મહારાજા ઉત્તમ વિધિપૂર્વક જૈન ચેને વિષે અઠ્ઠાઈ મહોત્સવ કરાવે છે. સિદ્ધચક્રના મહિમાને-ઉપકારને નિરંતર હદયમાં ધારણ કરતા સિદ્ધચકના મહાપૂજન કરાવે છે. સર્વ નગરજનેને ધર્મ પમાડે છે. મહાન ઊંચાઈવાળાં શિ૯૫ના અદ્દભુત નમૂનારૂપ જિનેશ્વર ભગવંતનાં ચિત્યે બંધાવે છે. જિનચેની ધજાઓ સર્વત્ર લહેરાઈ રહી છે. પિતાના પરિવારમાં અને સર્વત્ર રાજ્યમાં ધર્મને વિજય વિજ લહેરાવ્યો છે. પ્રજાજને પણ ધર્મમાં લીન બનવા લાગ્યા છે. જિનચૈત્યોમાં પૂજા પ્રભાવના નિરંતર ચાલે છે, સિદ્ધચકનાં પૂજને સર્વત્ર ચાલે છે. આખા રાજ્યમાં અમારી પડહ વગડાવી જીવદયાને કે વગડાવ્યા છે. સુપાત્ર દાન, અનુકંપા દાન નિરંતર ચાલુ જ છે. રાજ્યના પ્રજાજને ધર્મને હૃદયમાં ધારણ કરતા માનસરોવર જેવા શોભે છે અને શ્રીપાલ મહારાજા તે માનસરોવરમાં હંસ જેવા શેભે છે. ન્યાયપૂર્વક, પુત્રવત પ્રજાનું પાલન કરે છે. - અત્યારે શ્રીપાલ મહારાજા સાક્ષાત્ જાણે નવપદને પ્રભાવ ન હોય ! તેવા શોભી રહ્યા છે. શ્રીપાલ, મયણું, બીજી આઠ રાણીઓ અને માતાજી નિરંતર નવપદ ભગ - -- - -- -- - -- - Page #251 -------------------------------------------------------------------------- ________________ - - - - ૨૧૩ વાનને હૃદયમાં ધારણ કરે છે. શ્વાસે શ્વાસે પરમાત્માનું સ્મરણ કરે છે. હદયના ધબકારે ધબકારે નવપદનો જાપ કરે છે. શ્રીપાલના હૃદયમાં રહેલા પરમાત્માને દિવ્ય પ્રકાશ શ્રીપાલના શરીરની આસપાસ આભામંડલ રૂપે પ્રકાશી રહ્યો છે. જે કઈ શ્રીપાલની પાસે આવે તે અધમી હોય તે ધમી બને છે, નાસ્તિક હોય તો શ્રી પરમાત્મા ઉપર શ્રદ્ધાવાન બને છે, અશાત હોય તે શાન્ત થઈ જાય છે. શ્રીપાલ અને પરમાત્માને ધ્યાન વડે અભેદ થતું હોવાથી શ્રીપાલનું દર્શન કરનારને શ્રીપાલના હૃદયમાં રહેલા પરમાત્માનું દર્શન થાય છે. ઈહાં ઉક્તિને યુક્તિ સુચંગ રે સેભાગી, નવપદ મહિમાનો રંગ રે, સોભાગી, એકથી લહીએ જ્ઞાન તરંગ રે સોભાગી, વલિ વિનય સુયશ સુખસંગ રે ભાગી. આવા નવપદના મહિમાથી જેનું મન રંગાય છે તેને જ્ઞાનની ઉજજવળતા પ્રાપ્ત થાય છે. વિનય, યશ અને સુખના સંજોગે પ્રાપ્ત થાય છે. ચોખા ખંડની છઠ્ઠી ઢાળ અહીં પૂરી થઈ. એહવે રાજઋષિ ભલે, અજિતસેન જસ નામ; એહિ નાણ તસ ઉપવું, શુદ્ધ ચરણ પરિણામ. શુદ્ધ અને નિર્મળ ચારિત્રના પરિણામથી અજિતસેન મુનિરાજને અવધિજ્ઞાન પ્રાપ્ત થયું છે. તે અવધિજ્ઞાની Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ અજિતસેન મુનિરાજ ચ‘પાનગરીના ઉદ્યાનમાં પધાર્યાં છે, તેવા સમાચાર પ્રાપ્ત થતાં શ્રીપાલ મહારાજા, મયણાસુંદરી, બીજી આઠ રાણીઓ અને માતાજી તથા ચપાનગરીના લાકે વંદન કરવા આવે છે અને વિનયપૂર્વક વંદના કરી પ્રદક્ષિણા લઈ ધમ દેશના સાંભળવા બેસે છે. અવધિજ્ઞાની અજિતસેન મુનિરાજ ધમ દેશના આપે છે આ પ્રાણી વાણી જિનતણી, તુમ્હે ધારી ચિત્ત મઝાર રે; મેહે મૂંઝયા મત ફ્રિા, માહ મૂકે સુખ નિરધાર રે. હે ભવ્ય આત્માએ ! તમે જિનેશ્વર ભગવંતની વાણીને નિરતર હૃદયમાં ધારણ કરે. મેહમાયામાં મૂંઝાઈ ને સ`સારમાં રઝળશે! નહીં, માહદશાના ત્યાગ કરવાથી જ આત્માનું પરમસુખ પ્રાપ્ત થાય છે. હુ પુણ્યવત આત્માએ ! અન’તજ્ઞાનના નિધાન કેવળજ્ઞાની ભગવંતે કહે છે કે, સ`સારથી ઉદ્વિગ્ન બની સ`વેગ એટલે આત્માના પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ રૂપ મેાક્ષને જ ધ્યેય —લક્ષ્ય અનાવા. 66 દશ ષ્ટાંતે હિલેા, માનવભવ તે પણ લન્દ્ર રે; આરજ ક્ષેત્રે જન્મ જે, તે દુલ ભ સુકૃત સંબંધ રે. પ્રાણી વાણી જિન તણી, તુમે ધારા ચિત્ત મઝાર રે, દશ દૃષ્ટાંતે દુલ ભ અવા મનુષ્ય જન્મ તમે પ્રાપ્ત કર્યો છે. આ મનુષ્ય જન્મમાં પણ આ ક્ષેત્ર મળવું દુર્લભ છે. કદાચ પુણ્યના ચેાગે આ ક્ષેત્રમાં જન્મ થાય તે પણ ઉત્તમ ફળ મળવુ' દુર્લભ છે. કદાચ ઉત્તમ કુળ પણ મળી Page #253 -------------------------------------------------------------------------- ________________ પ જાય તા દીર્ઘ આયુષ્ય અને આરાગ્ય મળવું દુલ ભ છે. તે પણ તમને મળી ગયું છે. તે મળ્યા પછી સદ્ગુરૂના ચેાગ મળવા દુર્લભ છે. માટે પુણ્યે પામીએ, જો સદ્ગુરૂ સંગ સુરંગ રે; તેર કાઠિયા તા કરે, ગુરૂદન ઉત્સવ ભંગ રે. મહા પુણ્યાદચે કદાચ સદ્ગુરૂના યાગ મળે તેા તેર કાફિયા ગુરૂદનનેા ઉત્સાહ ભાંગી નાંખે છે. કદાચ સદ્દગુરૂનુ દર્શન પ્રાપ્ત થાય તે પણ સદ્દગુરૂની સેવા ન કરી શકે. ગુરૂ સેવા પુણ્યે લહી, પાસે પણ બેઠા નિત્ત રે; ધ શ્રવણ તાડે ઢોહિલ, નિદ્રાદિક જો દ્વિ ચે ભિન્ન રે. કદાચ સદ્ગુરૂની સેવા મળે, પાસે જઈ ને નિત્ય એસે તા પણ ધર્મ ઉપદેશનું શ્રવણ અત્યંત કુંભ છે. કદાચ ધર્મ ઉપદેશનું શ્રવણુ પણ પ્રાપ્ત થાય, તે પણ તત્ત્વની બુદ્ધિ પ્રાપ્ત થવી ઘણી દુર્લભ છે. તત્ત્વબુદ્ધિ પ્રાપ્ત થાય, તે પશુ ધર્મ' ઉપર શ્રદ્ધા થવી દુર્લભ છે. હે પુણ્યવાના ! તમે અહી સુધી પહોંચ્યા છે. તા હવે ધર્મશ્રદ્ધાને દૃઢ કરી હૃદયમાં ધારણ કરો. ધર્મતત્ત્વને પ્રાપ્ત કરે. ક્ષમાદિક દેશ પ્રકારના ધર્મ તે પરમતત્ત્વ છે. તેને જીવનમાં ધારણ કરે.” (અજિતસેન મુનિરાજની દેશનાના ભાવા ખુબ અદ્ભુત અને જીવનમાં ઘણુા ઉપયાગી છે. તે સદ્દગુરૂ પાસેથી વિશેષ રીતે સમજવા.) આ પ્રમાણે અજિતસેન મુનિરાજે દેશના આપી તે Page #254 -------------------------------------------------------------------------- ________________ सह સમયે શ્રીપાલ મહારાજા અત્યંત વિનયને ધારણ કરતા અવધિજ્ઞાની મુનિરાજને વિનંતીપૂર્વક પૂછે છે – “હે ભગવંત! પૂર્વજન્મમાં મે એવું શું કર્યું હશે જેના કારણે મને બાળપણમાં કેદ્રને રેગ થયો ? વળી તે રેગનાશ પામ્ય, પગલે પગલે ઋદ્ધિસિદ્ધિ અને સંપત્તિ પ્રાપ્ત કરી, વળી દરિયામાં પડવું પડ્યું, ડુંબનું આળ આવ્યું, વગેરે અનેક વિચિત્ર પ્રકારના બનાવો મારા જીવનમાં બન્યા. તે હે પ્રભુ ! પૂર્વજન્મમાં મેં એવું શું કર્યું હશે જેના પરિણામે આ બધું બન્યું ?” તે વખતે અવધિજ્ઞાની મુનિરાજ શ્રીપાલ મહારાજાને પૂર્વજન્મ કહે છે – જીવને સંસારમાં કમને પરવશપણે સુખદુઃખ ભેગવવાં પડે છે. પ્રત્યેક જીવમાં આત્માની અનંત શક્તિ હોવા છતાં કર્મને પરવશપણે જીવન જીવવું પડે છે. આ શરીરમાં વધુ સમય રહેવાની આપણી ગમે તેટલી ઈચ્છા હોય તો પણ આયુષ્ય કર્મનાં દળિયાં પૂરા થાય છે, પછી એક ક્ષણ પણ આપણે તેમાં રહી શકતા નથી. કર્મની પરવશતાથી જીવને ચાર ગતિમાં ગમે ત્યાં જવું પડે છે. આ પ્રમાણે પીઠિકા કરીને હવે શ્રીપાલને પૂર્વજન્મ કહે છે. ભરતક્ષેત્રમાં હિરણ્યપુર નામનું નગર છે. તે નગરમાં શ્રીકાન્ત નામે રાજા રાજ્ય કરે છે. તે રાજાને બાલ્યાવસ્થામાંથી શિકારનું વ્યસન લાગ્યું છે. રાત અને દિવસ Uરાજનું મન શિકાર કરવામાં લાગેલું છે. જિE= - - - - - - - - Page #255 -------------------------------------------------------------------------- ________________ De? - ૨૧૭ - - - રાણી તેની જાણે સુગુણા શ્રીમતી રે, સમકિત શીલની રેબ રે, જિનમેં મતિ રૂડી, કૂડી નહિ મને રે, દાખે દાખે શીખ વિશેષ રે. રાણી શ્રીમતી અનેક ગુણવાળી સમિતિ અને શીલની રેખા સમાન છે. રાષ્ટ્રનું સમ્યગદર્શન અતિ નિર્મળ છે. જિનેશ્વર ભગવંતના તત્વજ્ઞાનની જાણકાર રાણી દરરોજ રાજાને સમજાવે છેપિયુ તુઝને આહેડે જાવું નવિ ઘટે રે, જેહને કેડે છે નરકની ભીતિ રે, ધરણીને પરણી બે લાજે તુઝ થકી રે, માંડી જેણે જીવહિંસાની અનીતિ રે. હે સ્વામીનાથ ! આપને શિકાર કરવા જવું તે || બિલકુલ યોગ્ય નથી. તે શિકારની પાછળ તે સૈરવ નરકની ભીતિ છે. શત્રુ પણ મુખમાં તૃણ લઈને શરણે આવે તે ક્ષત્રિય પુરુષ તેને મારતો નથી, તે પછી આ બિચારા મૃગલાં વગેરે તે ઘાસ ખાઈને જીવે છે. તેને શિકાર માટે મારવાં તે યંગ્ય નથી. શત્રુ પણ દૂઠ બતાવીને ભાગી જાય તે ક્ષત્રિય પુરુષ શત્રુને પણ મારતો નથી. તે આપ ક્ષત્રિય પુરુષ થઈને પૂઠ બતાવીને ભાગી જતાં સસલાં વગેરે નિર્દોષ પશુઓને સંહાર કરે તે આપને શોભતું નથી. આપની આ જીવહિંસાની અનીતિથી તે આ ધરતી લાજે છે અને તમારી પરણેલી સ્ત્રી, તે હું પણ લાજું | છું. માટે સ્વામીનાથ ! જેની પાછળ નરકને ભય છે તે છે - - Page #256 -------------------------------------------------------------------------- ________________ शट શિકાર કરવાનું આપે છેડી દે.” રાણી ઘણું સમજાવે છે પરંતુ રાજાને બાલ્યાવસ્થામાંથી શિકારનું વ્યસન લાગ્યું છે તેથી રાજા શિકાર છોડી શકતા નથી. એક દિવસ સાતસે ઉäઠ સિનિકેથી પરિવરેલે રાજા એક ગહન વનમાં આવ્યું. ત્યાં કાઉસગ્ગ ધ્યાનમાં ઊભેલા મુનિને જોઈને કહેવા લાગ્યોઃ “આ કેઢિયે અહીં ક્યાંથી આવ્યો? તેને મારે મારે.” તે સાંભળી ઉઠ્ઠઠ સિનિકે મુનિને મારવા લાગ્યા. મુનિ તે સમતા રસમાં ઝીલે છે. રાજા હસે છે. ઘેર આવીને રાજા બધી વાત રાણીને કરે છે. રાણી કહે છે: “એક તે તમે નિર્દોષ પશુઓને મારી પાપ બાંધી રહ્યા છે અને ઉપરથી તમે મુનિને ઘાત કર્યો. તે બહુ જ ખરાબ કર્યું.” રાજા ફરીથી મુનિનો ઘાત નહીં કરવાનું કબૂલ કરે છે. વળી એક વખત રાજા જગલમાં શિકાર કરવા જાય છે. ત્યાં નદીના કિનારા ઉપર એક મુનિરાજ ધ્યાનમાં ઊભેલા છે. વળી પાછો મનમાં દ્વેષ આવ્યો. મુનિને કાન પકડી પાણીમાં ઝબેન્યા, અને પાછા બહાર કાઢયા. રાજા પાછે મહેલમાં આવી રાણીને વાત કહે છે ત્યારે રાણી કહે છેઃ “મુનિનો ઘાત તો ભવોભવ દુઃખ આપનાર છે, સ્વામીનાથ ! પ્રતિજ્ઞા કરે કે હવે મુનિને ઘાત નહીં કરું.” રાજાએ પ્રતિજ્ઞા કરી કે મુનિને ઘાત હવે કદી નહીં કરું. ઘણા દિવસ પછી એક દિવસ રાજા મહેલના ઝરૂખામાં || - - Page #257 -------------------------------------------------------------------------- ________________ २१८ બેઠા છે. બે જુદી જુદી દિશામાં ઝરૂખા પડે છે. એક ઝરૂખે રાજમાર્ગ ઉપર પડે છે ત્યાં રાજા બેઠા છે. બીજી દિશામાં ઝરૂખે પડે છે ત્યાં રાણું બેડી છે. મધ્યાહ્નને સમય છે. એક મુનિરાજ ગોચરી લઈને રાજમાર્ગ ઉપરથી પસાર થઈ રહ્યા છે. રાજાએ તેમને જોયા અને મનમાં પાછા દેષ ભભૂકી ઊઠ. પાસે રહેલા સૈનિકોને હુકમ કરે છે“આ ડુંબ જે માણસ આખા નગરને વટલાવી રહ્યો છે. તેને ગળચી પકડીને નગરની બહાર કાઢી મૂકો.* સિનિકે મુનિને ગળચી પકડીને લઈ જઈ રહ્યા છે. બીજી દિશાના ઝરૂખામાંથી રાણીએ આ દશ્ય જોયું અને વિચારે છે-રાજાના હુકમ સિવાય નગરમાં મુનિને ગળચી પકડીને કેઈ લઈ જઈ શકે નહીં. રાણી રૂઠી રાજાને કહે શું કરે રે, પિતાનું બધું પાળે ન વચન્ન રે; મુનિ ઉપસર્ગે સગે જાવું દેહિલું રે, - નરકે જાવા લાગ્યું છે તુજ મન્ન રે. રાણીને પ્રકોપ એકદમ પ્રગટી ઊઠ. કે પાયમાન થયેલી રાણી રાજાને કહે છે-“ક્ષત્રિય પુરુષો પ્રાણ જાય પણ પિતાનું બોલેલું વચન જવા દેતા નથી. આપ ક્ષત્રિય પુરુષ થઈને પ્રતિજ્ઞાનો ભંગ કરે છે ? વળી મુનિને ઘાત કરી તમને નરકમાં જવાનું મન થયું લાગે છે.” આ સાંભળી રાજાના મનમાં તીવ્ર પશ્ચાતાપ થયો. રાણીએ અવસર જોઈને સેનિકને જંગલમાં મેકલ્યા.. Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ “ગેાચરી કરી મુનિવર કોઈ ઝાડ નીચે બેઠા હશે. તેમને ખેલાવી લાવેા.” “સૈનિકોએ જગલમાં મુનિવરને શેષી કાઢયા અને કહે છે-અમારા રાજા અને રાણી આપને ચાદ કરે છે. સજ્જન જે ભૂંડું કરતાં ડ્ડ કરે રે, તેહનાં રહેશે જગમાં નામ પ્રકાશ રે, આંખે પત્થર મારે તેને ફૂલ ક્રિસે રે, ચંદન આપે કાપે તેને સુવાસ રે. ભૂંડુ' કરનારનુ પણ જે સારુ' કરે તે સજ્જન છે. તેના જ નામ જગતમાં વિખ્યાત રહે છે. આંખે પથ્થર મારે તેને ફળ આપે છે, ચંદન કાપે તેને પણ સુવાસ આપે છે. સજ્જનની પણુ આ જ રીત છે. છ મહિના સુધી ઉપસર્ગ કરનાર સંગમદેવ જ્યારે થાકીને જાય છે ત્યારે કણુાસાગર પ્રભુ મહાવીરની આંખમાંથી આંસુ પડે છે. બિચારા અશુભ કમ બાંધી દુગ'તિમાં જશે. ઉત્તમ પુરુષાનાં હૃદય દયાના ભંડાર સમા હોય છે. પેાતાને નુકસાન કર્યુ છે તે વિચાર પણ તેમને સ્પર્શીતા નથી. તે તેા બધાનું સારું કરવા જ તૈયાર હોય છે. આવા યાના સાગર મુનિરાજ રાજમહેલમાં પધારે છે. બંનેએ મુનિને નમસ્કાર કર્યા. રાણી કહે છે : “રાજાએ અજ્ઞાન પરવશ ઘણાં પોપ કર્યો છે અને નિર્દોષ પશુઓનો સંહાર કર્યા છે. ત્રણ વખત તા મુનિના ઘાત કર્યો છે. આ પાપમાંથી છૂટકારા મેળવવા આપ કોઈ ઉપાય બતાવા, પ્રાયશ્ચિત આપેા.” રાજા પદ્માતાપમાં ડૂબી ગયે છે. Page #259 -------------------------------------------------------------------------- ________________ - - ૨૨૧ હા, પસ્તા વિપુલ ઝરણું, સ્વર્ગથી ઊતર્યું છે; પાપી તેમાં ડૂબકી મારી, પુણ્યશાળી બને છે. પશ્ચાતાપના પવિત્ર ઝરણામાં ડૂબકી મારીને પાપી મનુષ્ય પણ પુણ્યશાળી બને છે. મુનિભગવંત પ્રાચશ્ચત આપતાં કહે છે – નવપદ જપતાં તપતાં તેહનું તપ ભલું રે, આરાધે સિદ્ધચક્ર હોય અઘનાશ રે. અહીં એક અદ્દભૂત વસ્તુ આપણને સમજવા મળે. છે. જિનશાસનમાં ભયંકર કૃત્ય કરનારા, અઢારે પાપસ્થાનકનું સેવન કરનારા માટે ઉદ્ધારનાં દ્વાર ભગવાને ખુલ્લા રાખ્યાં છે. દઢપ્રહારી અને અર્જુન માળીને પણ જૈન શાસન તે જ ભવે મોક્ષમાં મોકલી આપે છે. તીર્થકર ભગવતે સર્વેશ્વર, જીવેશ્વર, લેકેશ્વર, અખિલ બ્રહ્માંડના સાર્વભૌમ ચકાધીશ્વર છે. વિશ્વમાં સર્વતંત્ર સ્વતંત્ર તીર્થકરે છે. જગતના જુદા જુદા દેશ પર જુદા જુદા પ્રમુખ કે વડાપ્રધાન કે સરમુખત્યારની સત્તા ચાલી રહી છે અને બદલાઈ પણ રહી છે, પરંતુ તે સર્વ ઉપર કેઈની સર્વોપરી સત્તા છે કે કેમ? હા, છે. જગતનાં બધાં જ સામ્રાજ્ય ઉપર તીર્થકર ભગવંતેની આજ્ઞાનું મહાસામ્રાજ્ય ચાલી રહ્યું છે. ચક્રવર્તી પણ તીર્થકર ભગવંતની આજ્ઞાને આધીન રહે છે તે ઊંચે જાય છે, તેના વિરુદ્ધ જાય છે તે નરકમાં ફેંકાઈ જાય છે. રાજસત્તા હોય ત્યાં હંમેશાં ન્યાયતંત્ર હોય છે. અને - ---- -- -- --- -- --- કાન - - - Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ તે ગુનેગારને સજા કરવાનું અને કાયદાને વફાદાર રહેનારનું રક્ષણ કરવાનું કાર્ય કરે છે. કર્મને નિયમ” તીર્થંકર પરમાત્માના સામ્રાજ્યનું ન્યાયતંત્ર” (Law of Justice) છે. એક મનુષ્ય એક ખૂન કરે છે તે તેને ફાંસી થાય છે, હજાર ખૂન કરનારને પણ એક જ વખત ફાંસી થાય છે. પરંતુ કર્મસત્તા તે બધાની નોંધ રાખી, તેને દંડ આપે છે. કેઈ માણસે ખૂન કર્યું પણ તે પકડાય જ નહિ. તો વર્તમાન ન્યાયતંત્ર તેને કાંઈ કરી શકતું નથી. પરંતુ તીર્થ કર પરમાત્માના ન્યાયતંત્રમાં તેની નોંધ થાય છે. મનમાં કરેલા સૂક્ષ્મ વિચારની પણ કમસત્તા નોંધ રાખે છે અને અને તેનાં શુભ કે અશુભ ફળ આપે છે. જગતનું સૌથી મોટું ન્યાયતંત્ર જિનેશ્વર ભગવતેએ બતાવેલો કમનો નિયમ (Law of Justice) છે, જેમાંથી કેઈ છટકી શકે તેમ નથી. જેવી રીતે રાજસત્તા નીચે ન્યાયતંત્ર હોય છે, તેવી રીતે દયાતંત્ર પણ હોય છે. કઈ ગુનેગારને ફાંસીની સજા થઈ હોય અને રાષ્ટ્રપતિને દયાની અરજી કરે, તે રાષ્ટ્રપતિ તેને માફી આપી શકે છે. તીર્થકર ભગવતના સામ્રાજ્યનું દયાતંત્ર (Law of Mercy) સર્વોપરી છે. ગમે તેવા પાપીઓ પણ જ્યારે પરમાત્માના શરણે આવે છે ત્યારે તેનાં સર્વ પાપ નષ્ટ થઈ જાય છે. એસે પંચ નમુક્કારે, સવ્વ-પાવ-૫ણસ.” પંચ પરમેષ્ટિ ભગવંતને નમસ્કાર કરનારનાં ર - પાપ નાશ પામે, Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ છે. પરમાત્માને શરણે આવેલો આત્મા સર્વ પાપ, દુઃખ, ભય, શાક, ચિંતાથી મુક્ત થાય છે. કર્મસત્તાના પંજામાંથી છૂટવા માટે ધર્મ સત્તાના શરણે આવ્યા સિવાય બીજો કોઈ માગ નથી. પંચ પરમેષ્ટિઓ ધર્મના ભંડાર છે. એમની શરણાગતિ એ જ કર્મ સત્તાના પંજામાંથી છૂટવાનો ઉપાય છે. સર્વ પાપને પ્રણાશ કરવાનો અને પુણ્યના પ્રકર્ષને પહોંચવાનો ઉપાય નવપદની આરાધના અને નમસ્કારભાવ છે. નવપદનું આરાધન સર્વ સુવિધાઓનું સર્જન કરનાર છે, દુઃખ દર્ભાગ્યનો વિચ્છેદ કરનાર છે. તે નવપદની આરાધના દ્વારા પરમ મંગલનું મંડાણ થઈ મોક્ષનું મંગલ ગીત આત્મામાં ગૂંજતું થઈ જાય છે. જગતનું સર્વોત્કૃષ્ટ રાજકીય દષ્ટિબિંદુ (Political view point)નું વિજ્ઞાન “નમે અરિહંતાણું અને નવપદમાં છે. તીર્થંકર પરમાત્મા જ સર્વેશ્વર, વેશ્વર, લેકેશ્વર, અખિલ બ્રહ્માંડના સાર્વભૌમ ચકાધીશ્વર છે. અખિલ બ્રહ્માંડ તેમની આજ્ઞાને આધીન પ્રવર્તી રહ્યું છે. તે જ Cosmic Rular છે. અને તે જ તેમની આજ્ઞા Cosmic Order છે. એક વખત સાચા ભાવથી, અનન્ય ભાવથી જીવ જે પરમાત્માના શરણે ચાલ્યો જાય છે, તો તેના સર્વ પાપ નાશ થઈ તેને ઉદ્ધાર થાય છે. મુનિ ભગવંતે પ્રાયશ્ચિતમાં કહ્યું: “નવપદને જાપ અને તપ કરવાથી અને વિધિપૂર્વક કરેલી સિદ્ધચક્રની આરાધનાના પ્રભાવથી સર્વ પાપનો નાશ અવશ્ય થાય છે. માટે તમારા પાપના પ્રાયશ્ચિત રૂપે નવ Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ પદની આરાધના કરે.” શ્રીપાલ મહારાજાએ પૂર્વજન્મમાં જે પાપ કર્યું, તેવું તે કદાચ આપણે આ જીવનમાં નથી કર્યું. પરંતુ નાનાં મોટાં અનેક પાપ આપણું જીવનમાં થાય છે. જે તેમાંથી પાછા ફરવું હોય તે નવપદની આરાધના કરવાને અદ્દભુત ઉપાય આપણને મળી ગયા છે. અહીં સુધી કમની શક્તિનું વર્ણન આવ્યું. આ પ્રાયશ્ચિતરૂપ આપેલી નવપદની આરાધનામાં ધર્મશક્તિનું વર્ણન આવે છે. કરેલું કર્મ અવશ્ય જોગવવું પડશે તેમાં આપણને શ્રદ્ધા નથી. કરેલું કર્મ અવશ્ય ભોગવવું પડશે તે વિચાર આપણને અશુભ કર્મ કરતાં રેકે છે. તે ખૂબ જ ઉપયોગી છે. સાથે સાથે કરેલ ધર્મ અવશ્ય ફળશે તેવી શ્રદ્ધા આપણને ધર્મ કરવાની અદભુત પ્રેરણા અને ઉત્સાહ આપે છે. પ્રભુ મહાવીર સ્વામીને પણ કમેં છોડ્યા નથી તેમ આપણે કહીએ છીએ. એક દષ્ટિબિન્દુથી તે બરાબર છે. બીજું દષ્ટિબિન્દુ કહે છે-અનંત કમ ભગવાન મહાવીરના આત્મામાં રહેલાં હતાં. પરંતુ ભગવાનમાં જયારે ધર્મ પ્રગટ થયે ત્યારે સાડાબાર વર્ષના ટૂંકા ગાળામાં તે સઘળાં કર્મ બળીને ભસ્મ થઈ ગયાં. કર્મનું કાંઈ ચાલ્યું નહીં અને ભગવાન મહાવીર| સ્વામીને કેવળજ્ઞાન પ્રગટ થયું. જ્યારે આત્મા બળવાન થાય છે, જિન કથિત સાચા ધર્મને જીવનમાં ધારણ કરે છે, ત્યારે કર્મને પણ ત્યાંથી ભાગવું પડે છે. કર્મ રૂની વખાર છે. ધર્મ અગ્નિને કણિ છે. અગ્નિને કણિયે રૂની વખારને બાળીને ભસ્મ કરવાને સમર્થ છે. શ્રીકાંત રાજાએ પૂજા, Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ તપની વિધિ અને સિદ્ધચક્રની આરાધનાની વિધિ મુનિ ભગવત પાસેથી જાણું. પૂજા તપ વિધિ શીખી આરાધ્યું નૃપે રે, રાણી સાથે તે સિદ્ધચક્ર વિખ્યાત રે. શ્રીકાંત રાજાએ શ્રીમતી રાણે સાથે નવપદની આરાધના શરૂ કરી. સાડા ચાર વર્ષ સુધી નવ ઓળીની આરાધના કરી. આ રીતે વિધિપૂર્વક આરાધના અને નવપદનું ધ્યાન કરતાં રાજાના મોટા ભાગનાં કર્મો ખપી ગયાં. પુણ્યાનુબંધી પુણ્યની વૃદ્ધિ થઈ. તપ પૂરું થતાં ઉજમણું કર્યું. રાણીની આઠે સખીઓ રાજા અને રાણીના તપની ખૂબ અનુમોદના કરે છે. સાતસો ઉઠૂંઠ સિપાઈએ પણ અનુ. મોદના કરે છે. એક દિવસ એક વિચિત્ર બનાવ શ્રીકાંત રાજાના જીવનમાં બની ગયો. બાજુમાં એક ગામ હતું. તેને ઠાકર સિંહરાજ હતું. તેનું નામ શ્રીકાંત રાજા અને સાત ઉઠૂંઠ માણસેએ ભાંગી નાંખ્યું. સિંહરાજાએ પાછળથી આવીને સાતસો માણસોને મારી નાંખ્યા. તે પછી ઘણે પશ્ચાત્તાપ થવાથી સિંહરાજાએ દીક્ષા લીધી અને એક માસનું અનસન કર્યું. શ્રી અજિતસેન અવધિજ્ઞાની મુનિરાજ શ્રીપાલ મહારાજાને પૂર્વજન્મ પર્ષદાની આગળ કહી રહ્યા છે. હવે શ્રીપાલને ઉદ્દેશીને કહે છે : “પૂર્વ જન્મને શ્રીકાંત રાજા તે શ્રીપાલ તું પોતે જ છે અને શ્રીમતી ૧૫ - - . Page #264 -------------------------------------------------------------------------- ________________ gr ૨૨૬ -- -- રાણ તે મયણાસુંદરી છે. પૂર્વ જન્મમાં શ્રીમતી રાણીની પ્રેરણાથી પ્રાયશ્ચિત કરી સિદ્ધચક્રની આરાધના કરી. તેથી આ જન્મમાં પણ મયણાની પ્રેરણાથી શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ તમને સિદ્ધચક્રની આરાધના બતાવી. તે સિદ્ધચક્રની આરાધના અને નવપદના ધ્યાનના પ્રભાવથી આ સર્વ વિશેષ પ્રકારની ઋદ્ધિ તમને પ્રાપ્ત થઈ છે. જે સિંહરાજાનું ગામ તમે ભાંગી નાંખેલું તે અજિતસેન હું પોતે જ છું. પૂર્વજન્મમાં શ્રીપાલના જીવે સિંહરાજાનું ગામ ભાંગી નાંખેલું; તેથી અજિતસેન કાકાએ શ્રીપાલનું ચંપાનગરીનું રાજ્ય પચાવી પાડયું.” અહીં Law of \[ultiplication-ગુણાકારના નિયમ લાગુ પડ્યો. ગામ ભાંગી નાંખ્યું અને બદલામાં આખું રાજ્ય ગયું. આ ગુણાકારને નિયમ લાગુ પડ્યો. કઈ પણ શુભ કે અશુભ કર્મ બાંધ્યા પછી અનુમોદના કરવાથી તેના ગુણાકાર થાય છે, અને કોઈ પણ શુભ કે અશુભ કર્મ બાંધ્યા પછી પશ્ચાત્તાપ થાય તે ભાગાકારને નિયમ લાગુ પડે છે. શાલીભદ્રના છ પૂર્વ જન્મમાં ભરવાડની અવસ્થામાં મુનિરાજને ખેર વહોરાવી અને અનુમોદના કરી તેથી બીજે જન્મ શાલીભદ્રનો થે. મમ્મણ શેઠે પણ પૂર્વ જન્મમાં સિંહ કેસરિયે લાડ મુનિ ભગવંતને વહેરાવ્યો. વહેરાવતાં ખૂબ સારા ભાવ હતા, પણ પછીથી ભાવ પલટાયા. લાડ ખાવા જેવી ચીજ હતી, તે મુનિવરને | વહેરાવ્યો તે સારું ન કર્યું....લાડ વહોરાવતાં સારા Page #265 -------------------------------------------------------------------------- ________________ २२७ ભાવ કરવાથી નવ્વાણું કેડ સોનૈયાને માલિક મમ્મણ બન્યો. પણ વહોરાવ્યા પછી પશ્ચાત્તાપ કરવાથી નવ્વાણું ક્રોડમાંથી કાંઈ જ વાપરી શક્યા નહીં, ભેગવી શક્યો નહીં, બીજાને પણ વાપરવા ન દીધું અને આસક્ત બની સાતમી નરકમાં ગયો. શ્રીપાલ અને મયણાનું જીવન આપણને કયાં ઉપએગી છે તે આપણે શોધીએ છીએ. કેઈ શુભ કાર્ય થાય ત્યારે હંમેશાં તેની અનુમોદના કરવી જેથી શુભકામને ગુણાકાર થાય છે. અશુભ કાર્ય થઈ જાય ત્યારે પશ્ચાત્તાપ કરવા જેથી અશુભ કર્મને ભાગાકાર થઈ જાય. મુનિવરને પૂર્વ જન્મમાં કેઢિયા કહેવાથી શ્રીપાલને પાંચ વર્ષની ઉંમરે કઢનો રોગ થયે. સવારથી સાંજ સુધી આપણે જે કાંઈ બોલીએ છીએ તેનું જે આ રીતે ફળ મળવાનું હોય તે ઘણું મુશ્કેલી આવી પડે. એટલે આપણે જે કાંઈ બેલીએ તે ઉપર અંકુશ રાખવો જોઈએ. દુઃખકારક, બીજાને પીડાકારક વચન કદી પણ બોલવા નહીં. શરીરથી જે કાંઈ કરીએ તેના ઉપર ચેકીંગ રાખવું, જેથી કોઈને હાનિકારક આપણાથી કાંઈ ન થઈ જાય. મનથી જે કાંઈ વિચારીએ તેના ઉપર ચેકીંગ રાખવું. જેથી કોઈનું પણ અશુભ ચિંતન ન થઈ જાય. સૌના ભલાને જ વિચાર કરે. મુનિવરને પૂર્વ જન્મમાં ડુંબ કહેવાથી થાણ બંદરે ડુંબનું આળ આવ્યું. જે વખતે શ્રીપાલને દરિયામાં ફેંકી) Page #266 -------------------------------------------------------------------------- ________________ અનેક નાના ૨૨૮ દેવા માટે ધવલના મનમાં વિચાર આવ્યું, તે વખતે શ્રીપાલનું પણ મુનિવરને પાણીમાં ઝબોળ્યા હતા તે પૂર્વજન્મનું કર્મ ઉદયમાં આવ્યું હતું. આપણે ધવલ બહુ ખરાબ હતા તેટલું જ જાણીએ છીએ. ચક્કસ ધવલ ખરાબ હતે. સાતમી નરકમાં ગયા. પરંતુ ધવલે જ્યારે માંચડાનું દોરડું કાપ્યું તે વખતે શ્રીપાલે પૂર્વજન્મમાં મુનિવરને પાણીમાં ઝબળેલા તે કમ ઉદયમાં આવ્યું હતું જ્યાં સુધી આપણું અશુભ કર્મ ઉદયમાં ન આવે ત્યાં સુધી આપણું અનિષ્ટ કેઈ કરી શકતું નથી. જેના હૃદયમાં ધર્મ છે, જેના હદયમાં ભગવાન છે તે કોઈને પણ ગુનેગાર ગણતા જ નથી. કેઈ કદાચ આપણા અનિષ્ટમાં નિમિત્ત બની શકે છે; પરંતુ આપણું અનિષ્ટ તે આપણા અશુભ કર્મના ઉદયથી જ થાય છે. માટે કેઈની પણ સાથે-આપણું નુકશાનમાં નિમિત્ત બને તેની સાથે પણ વરને પરિણામ કદી ન કરી શકાય. આપણે તે જીવ માત્ર સાથે મૈત્રીથી જ ભાવિત રહેવાનું છે. સર્વ જીવનું શુભ અને કલ્યાણ ચિંતવવાનું છે. - - પૂર્વ જન્મની આઠ સખીઓએ રાજા અને રાણીના તપની ઘણી અનુમોદના કરી, તે વખતે આઠ સખીઓને મયણા અને શ્રીપાલ સાથે મેક્ષ પયતની સેબત થાય તે બંધ પડયો. આ એક બહુ જ અદભુત ઘટના છે. સખી એ પિતે કઈ ધર્મ કર્યો નથી, પણ રાજા અને રાણીની અનુમોદનાએ મોક્ષ પયતની સબત થઈ અને તે આઠ l[ સખીઓ જુદા જુદા દેશની રાજકન્યાઓ થઈ અને શ્રીપા-, Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ લની આઠ બીજી રાણીએ મની. આપણા ઘરમાં પાંચદસ માણસનું આપણુ` કુટુમ્બ છે. તેમાં સામાન્ય રીતે વ્યવહારના સ્તર (લેવલ) ઉપર આપણુ જીવન ચાલે છે. પરંતુ કૌટુબિક સંબંધને જો આપણે આધ્યાત્મિક સ્તર (લેવલ)માં રૂપાંતર કરીએ તે ઘરનાં બધાં એકબીજાની આરાધનામાં પ્રેરક અને પૂરક અને, સાચા આરાધક ભાવ આવે તે બીજા જન્મામાં તે જ પાત્રો પાછાં સંબધમાં આવે, બીજા જન્મમાં પણ સાથે જ આરાધના કરે અને સંભવ છે કે મેાક્ષ પર્યંતની સાખત પણ શુભનિષ્ઠા હોય તા થઇ જાય. આ પ્રમાણે અવધિજ્ઞાની અજિતસેન મુનિરાજે શ્રીપાલ મહારાજા અને મયણાસુંદરીને પૂજન્મ કહ્યો. તે સાંભળી શ્રીપાલ મહારાજાને ઘણુ જ આશ્ચર્ય થયું. તે વખતે શ્રીપાલ કહે છે : “હું મુનિ ભગવંત ! હમણાં મારામાં ચારિત્ર ગ્રહણ કરવાની શક્તિ નથી, તે મારે શે। ધર્મ કરવા ’ ત્યારે મુનિ ભગવંત કહે છે: “હે રાજન ! તારે હજી સા કમ બાકી છે. આ ભવમાં ચારિત્ર ઉદયમાં નથી.” એમ કહી મુનિ ભગવંત હવે મુક્તિના ઉપાય કહે છેઅરિહંત સિદ્ધ તથા ભલા, આચારજ ને ઉવજ્ઝાય રે; સાધુ નાણુ દ ́સણુ ચરિત્ત, તવ નવપદ મુક્તિ ઉપાયે રે. - પ્રાણી ! વાણી જિનતણી તુમે ધારા હૃદય માઝાર રે. અરિહંત, સિદ્ધ, આચાય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ આ નવપદે મુક્તિના ઉપાય છે. B Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ એ નવપદને ધ્યાતાં થકાં, પ્રગટે નિજ આતમરૂપ રે; આતમ દરિસણ જેણે કર્યું, તેણે મુંઘો ભવ ભય ફૂપ રે. પ્રાણી ! વાણી જિનતણ તમે ધારે હૃદય મઝાર રે. આ નવપદનું ધ્યાન કરવાથી આત્મસ્વરૂપ પ્રગટ થાય છે. નવપદનું ધ્યાન કરવાથી આત્મદર્શન-આત્મઅનુભવ થાય છે. નવપદના આલંબને જેને આત્મદર્શન–આત્મઅનુભવ થાય છે, તે ભવસમુદ્રથી પાર ઊતરી જાય છે. ક્ષણ અધે જે અઘ ટલે, તે ન ટલે ભવની કેડી રે; તપસ્યા કરતાં અતિ ઘણી, નહીં જ્ઞાનતણ છે જોડી રે. અઘ=પાપ વળી નવપદના આલંબને જેણે આત્મધ્યાન અને આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે અડધી ક્ષણમાં જે પાપનો નાશ કરે છે, તે પાપોને અજ્ઞાની માણસે કરોડો ભવ સુધી ઘણી તપશ્ચર્યા કરીને પણ નાશ કરી શકતા નથી. માટે આત્મજ્ઞાનની તુલનામાં બીજી કોઈ વસ્તુ આવી શકે નહીં. આત્મજ્ઞાનમાં જ મગ્ન છે તે સંસારના સુખને પુદગલના ખેલ જેવાં, ઈન્દ્રજાળ જેવાં સમજે છે. ઈન્દ ચંદાદિ પદ રોગ જાણે, શુદ્ધ નિજ શુદ્ધતા ધન પીછા. (અધ્યાત્મ ગીતા) જેને આત્મજ્ઞાન દ્વારા પિતાના આત્માના શુદ્ધ ચિતન્યT Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ સ્વરૂપની, આત્મામાં રહેલ અનંત સુખ અને આનંદના નિધાનની જાણકારી થઈ અનંત શક્તિના ભંડાર એવા પિતાના આત્માની ઓળખાણ થઈ, તેણે ઈન્દ્ર, ચન્દ્ર, ચકવતી, વાસુદેવ આદિ પદવીને રેગ જાયે. કમરૂપી રોગના ઈન્દ્ર, ચન્દ્ર આદિ પદવી તે વિકારે છે. આત્માના અનંત સુખની પાસે પદગલિક સુખે તે ઈન્દ્રજાળ જેવાં દુર્બળ છે. જાણે ધ્યાએ આતમા, આવરણ રહિત હોય સિદ્ધ રે; આતમજ્ઞાન તે દુઃખ હરે, એહિ જ શિવ હેતુ પ્રસિદ્ધ રે. જેણે આત્માને જાણ્યો અને નવપદના આલંબને જેણે આત્માનું ધ્યાન કર્યું તે મનુષ્ય કર્મના આવરણને તોડી નાંખી સિદ્ધ સ્વરૂપ બને છે. ખરેખર ! આત્મજ્ઞાન તે દુઃખને નાશ કરનાર છે. અજ્ઞાની મનુષ્ય જગતના પદાર્થો. માંથી સુખ શોધે છે. જગતના પદાર્થોમાં સુખ નથી. છતાં તેમાં શેધેિ છે અને મળતું નથી તેથી તે મનુષ્ય આનંરૌદ્રધ્યાનથી પીડાય છે. જ્યારે તેને ખ્યાલ આવે છે કે સુખનો ભંડાર આત્મામાં છે અને સુખનો પ્રગટ પરમ ભંડાર પરમાત્મામાં છે અને સુખના પ્રગટ પરમ ભંડાર પરમાત્માની ભક્તિ દ્વારા પોતાની અંદર રહેલા સુખના પરમ ભંડાર આત્મસ્વરૂપના પરમ આનંદને અનુભવ થાય છે. ત્યારે પરમાત્મા તેનું સર્વસ્વ બની જાય છે. અને પરમામ ભક્તિ અને ધ્યાન દ્વારા તે પિતાના આત્મામાં રહેલા પરમ આનંદને આસ્વાદ કરે છે. પાયે આજે પરમ પદને, પથ તારી કૃપાથી, મટયાં આજે શ્રમણ ભવનાં, દેવ! તારી કૃપાથી Page #270 -------------------------------------------------------------------------- ________________ - - - २२ દુઃખે સર્વે ક્ષય થઈ ગયાં, દિવ્ય તારી કૃપાથી, ખુલ્યાં ખુલ્યાં સકલ સુખનાં, દ્વારા તારી કૃપાથી. દુઃખનું મૂળ છે જગતના પદાર્થોમાં સુખ શોધવાની પ્રવૃત્તિ. જ્યાં સુખ નથી ત્યાં સુખ શોધવાથી દુઃખ મળે છે, ભય, ચિંતા, અશાન્તિ થાય છે. પરંતુ જયારે મનુષ્ય પ્રભુ ભક્તિ દ્વારા પ્રભુની કૃપાને પાત્ર થાય છે, ત્યારે આત્માની અંદર રહેલા પરમ આનંદના દ્વાર ખુલ્લાં થઈ જાય છે, સર્વ દુઃખ નાશ પામી જાય છે. પરમાત્મા અને નવપદના ધ્યાન દ્વારા પિતાના આત્મામાં રહેલા પરમ આનંદરૂપ અમૃતને તે આસ્વાદ કરે છે – અનુભવ કરે છે. સર્વ દુઃખને નાશ અને સુખની પ્રાપ્તિ નવપદના ધ્યાનથી થાય છે. નવપદના ધ્યાનથી પાપને પ્રણાશ અને પુણ્યનો પ્રકર્ષ થાય છે, સુખનું સર્જન અને દુઃખનું વિસર્જન થાય છે, વિનોને વિછેદ અને મંગલનું મંડાણ થાય છે, સુવિધાઓનું સંવર્ધન અને દુર્ભાગ્યનું કુરીકરણ થાય છે, ઈછાઓનું ઉર્ધ્વગમન અને સત્યનું સંશોધન થાય છે. નવપદનું ધ્યાન એ ધર્મધ્યાનને ધેધ છે; જેથી ચિંતાનું શ્રા, મતિ ઉમૂલન અને સૌભાગ્યની સંપ્રાપ્તિ થાય છે.નવપદના ધ્યાનથી આત્મસિદ્ધિનું આયે જન અને આત્માના અવિનાશીપણાના આદર્શ પ્રાપ્ત થાય છે. નવપદના ધ્યાનથી પરમેષ્ટિઓ સાથે તન્મયતા–તદ્રુપતા આવે છે. તેથી આપણે આત્માને પરમેષ્ટિ સ્વરૂપ બનાવી શકાય છે. સર્વ સિદ્ધિઓનું સે પાન નવપદ અને સિદ્ધચક છે. નવપદની આરાધનાથી પરમાત્માની -- - - Page #271 -------------------------------------------------------------------------- ________________ ર૩૩ --- ---- --- -- - કરૂણાના પાત્ર બની, અનંતને આશીર્વાદ મેળવી, ત્રિભુવનેશ્વરમાં તમયતા દ્વારા આત્મસ્વરૂપના અનુભવ સુધી પહોંચી શકાય છે. અજિતસેન મુનિરાજની દેશના સાંભળી શ્રીપાલ મહારાજા રોમાંચિત થઈ ગયા. નવપદ એ મુક્તિને ઉપાય છે તે ભાવથી ભાવિત બની ગયા. ત્યાં છેલ્લે અજિતસેન મુનિરાજ કહે છે – એ નવપદ આરાધતાં, પામીશ નવમું સ્વર્ગ; નરસુર સુખ કમે અનુભવી, નવમે ભવ અપવગે. આ નવપદની આરાધના કરવાથી તુ નવમા દેવલોકને પ્રાપ્ત કરીશ. પછી અનુકમે મનુષ્ય અને દેવપણાના સુખ અનુભવીને નવમા ભવે મોક્ષ પ્રાપ્ત કરીશ. આ સાંભળી શ્રીપાલ મહારાજા નવપદની આરાધનામાં લીન બન્યા. આપણે પણ હવે નવપદને જીવનમાં પધરાવીએ. નવપદની ભક્તિ અને નવપદનું ધ્યાન કરીએ. શ્રીપાલનું ચરિત્ર આપણને પણ નવપદની આરાધના માટે અદ્દભુત પ્રેરણ આપે છે. અન્યત્ર પણ મહાપુરુષોએ નવપદની સર્વ વિધિપૂર્વકની આરાધના સાથે નવપદના ધ્યાનના વિષયમાં અદભુત પ્રેરણા આપી છે. ઈમ નવપદ ધ્યાવે, પરમ આનંદ પાવે, નવમે ભવ શિવ જાવે, દેવ નરભવ પાવે; Page #272 -------------------------------------------------------------------------- ________________ २३४ જ્ઞાનવિમલ ગુણ ગાવે, સિદ્ધચક્ર પ્રભાવે, સવિ દ્વરિત સમાવે, વિશ્વ જયકાર પાવે. ઈમ નવપદ ધ્યાનને જેઠુ ધ્યાવે, સદાનંદ ચિદ્રુપતા તેહ પાવે; વળી જ્ઞાનવિમલાદ્વિ ગુણરત્ન ધામા, નમું તે સદા સિદ્ધચક્ર પ્રધાના. ( નવપદની પૂજામાંથી ) એ નવપદ ધ્યાન કર'તા, નવનિધિ ઋદ્ધિ ઘર આવે. (નવપદની પૂજા–પદ્મવિજયજી કૃત) પહેલે દિન અરિહંતનુ, નિત્ય કીજે ધ્યાન.... (પડિત શાન્તિવિજયજી) સુલલિત નવપદ ધ્યાનથી, પરમાનંદ લહીએ; ધ્યાન અગ્નિથી કર્મનાં, ઈંધણ પૂણ દહીએ. (શ્રી માહનવિજયજી મહારાજ) નવપદ ધરજો ધ્યાન, ભવિ તુમે નવપદ ધરજો ધ્યાન. એ નવપદનું ધ્યાન કરતા, જીવ પામે વિશ્રામ; વિ તુમે નવપદ ધરજો ધ્યાન. (શ્રી માહનવિજયજી શિષ્ય હેમવિજયજી) ચાર વર્ષોં ને ષટ્દ્ર માસ, ધ્યાન ધરો વિ ધરી વિશ્વાસ; ધ્યાયે રે મયણાસુંદરી શ્રીપાલ, તેહને રાગ ગયા તત્કાલ. (પૂ. કાન્તિસાગરજી મહારાજા) B Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ અહો ! ભવિ પ્રાણી રે સેવે, સિદ્ધચક ધ્યાન સમ નહીં મેવો. જે સિદ્ધચકને આરાધે, તેહની કીતિ જગમાં વાધે; પહેલે પદે રે અરિહંત, બીજે સિદ્ધ બુદ્ધ ધ્યાન મહંત. (રામવિજયજીના શિષ્ય) એ સિદ્ધચકના ધ્યાનથી, ફલે શુભ વાંછિત કામ રે. વીરવિજય કહે મુજ હોજ, શ્રી સિદ્ધચક પ્રણામ. | (વીરવિજયજી મહારાજ) શ્રી સિદ્ધચક્રની સેવના રે, નવપદ જેમાં પ્રધાન, પુછાલંબન એહ છે રે, કીજે નિર્મળ થાન, ભાવિકજન થાઈએ રે, ધ્યાતા ધ્યાન પ્રમાણ, અનુભવ પામીએ રે. (જિનઉત્તમવિજયજીના શિષ્ય રત્નવિજ્યજી) નવપદ એ ધ્યાન માટેનું પુછાલંબન છે. તેનું ધ્યાન કરવાથી થાતા પિતે ધ્યેયસ્વરૂપ બને છે-આત્મસ્વરૂપને અનુભવ પ્રાપ્ત કરે છે. અનુપમ નવપદ ધ્યાન ધરીએ, રેગાદિક દુઃખ દૂર હરીજે, મુક્તિવધૂ પરણીજે; નવપદ મહિમા મોટે કહીએ, તેહને ધ્યાને અહનીશ રહીએ, શિવસંપત્તિ લહીએ. (વિજયપ્રભસૂરીશ્વરના શિષ્ય કાતિવિજયજી) અરિહંત સિદ્ધ વંદે, આચારજ ઉવજઝાય, મુનિ દરિસણ નાણુ, ચરણ તપે એ સમુદાય; - - Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ એ નવપદ સમૂહિત, સિદ્ધચકે સુખદાય, એ ધ્યાને ભવિનાં, ભવ કેટિ દુઃખી જાય. (સુમતિવિજયજીના શિષ્ય રામવિજયજી) નવપદ ધ્યાન ધરીને દિ, શ્રી સિદ્ધચક આરાધેજી; પહેલે અરિહંત, સિદ્ધ ગણે બીજે, આચારજ ગુણ વંદજી. (રંગવિજયજી મહારાજ) આ રીતે જિનશાસનના સર્વ મહાપુરુષોએ નવપદની સર્વ આરાધના કરવા સાથે નવપદનું ધ્યાન કરવા માટે અદ્દભુત પ્રેરણા આપી છે. સર્વ મહાપુરુષોના હૃદયમાં નવપદની આરાધના અને નવપદના ધ્યાનનો અદ્દભુત મહિમા વસી ગયા છે. શ્રીપાલ અને મયણનું કથાનક તે નવપદના ધ્યાન ઉપર જ છે. આપણે પણ યથાશક્તિ નવપદનું ધ્યાન કરીએ. - શ્રીપાલ મહારાજા અવધિજ્ઞાની અજિતસેન મુનિરાજ પાસેથી “પતાને પૂર્વજન્મ અને નવપદ એ જ મુક્તિનો ઉપાય છે તે દેશના સાંભળી ભાલ્લાસપૂર્વક સિદ્ધચક્રની આરાધના કવ્વા વિચાર કરે છે. તે વખતે મયણાસુંદરી કહે છે - - મયણાસુંદરી ત્યારે ભણે, પૂર્વે પૂછ્યું સિદ્ધચક; ધન તે ત્યારે થે ડું હતું, હવણાં તું અધે શકે. પૂર્વે આપણે સિદ્ધચક્રની આરાધના ઉજજેની નગરીમાં કરી ત્યારે આપ તે કઢના રાગથી ગ્રસ્ત હતા. આપણી LL. પાસે કાંઈ સાધનસામગ્રી ન હતી. પરંતુ અત્યારે તે આપ -- - - — — ——— — — —- - - - - - Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ - - - - - - - - - - - ઈન્દ્રના જેવા રોભી રહ્યા છે ! માટે આપણે એવી આરાધના કરીએ જેના પ્રભાવે આખું જગત ધર્મ પામે. મયણનું જવલંત સમ્યગદર્શન, મયણાની અપૂર્વ શ્રદ્ધા, અને મયણાને જિનકથિત તત્વ ઉપરને આદર તે વખતે બેલે છે – વિસ્તારે નવપદ તણી, તિણે પૂજા કરે સુવિવેક, ધનને લાહો લીજીયે, રાખે મોટી ટેક. મયણાની પ્રેરણાથી શ્રીપાલ મહારાજા રાણીઓ, માતાજી તથા સઘળા પરિવાર સાથે સાડા ચાર વર્ષ સુધી નવ આયંબિલની ઓળીપૂર્વક, અપૂર્વ રીતે સિદ્ધચક્રનું નિરંતર આરાધન કરે છે જે જે રીતે નવપદની ભક્તિ કરી શકાય તે સર્વ રીતે નવપદની ભક્તિ કરે છે. નવાં મંદિર બંધાવ્યાં, જીર્ણોદ્ધાર કરાવ્યા, જિનબિંબ ભરાવ્યાં વગેરે રીતે અરિહંત પદની આરાધના કરી. એમ સિદ્ધતી પ્રતિમા તણું, પૂજન વિહુંકાલ પ્રણામ તન્મય ધ્યાને સિદ્ધનું, કરે આરાધન અભિરામ. સિદ્ધભગવંતની ત્રણે કાળ પૂજા નમસ્કાર કરે છે, તન્મયપણે સિદ્ધભગવંતનું ધ્યાન કરે છે. સિદ્ધપદના ધ્યાનમાં સ્થિર બને છે. ઉપગ નિરંતર સિદ્ધપદમાં એટલે કે શુદ્ધઆત્મામાં જ જાગૃતપણે રાખે છે. સિદ્ધ ભજ ભગવત પ્રાણી પૂર્ણાનંદી. પૂર્ણ સ્વરૂપ સિદ્ધપદમાં ઉપગની જાગૃતિ છેવટે પૂર્ણતામાં એકત્વ Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ - અને સ્થિરતારૂપે પરિણમતાં આત્મસાક્ષાત્કારને પરમાનંદ પ્રગટાવે છે, માટે નિરંતર જાગતા રહેવું જરૂરી છે. પણ ક્યાં જાગવું ? શામાં જાગવું? શા માટે જાગવું ? બજારોમાં ભાવની મેટી વધઘટ છે, તેમાં જાગતા રહેવું ? કારખાનામાં બોયલર ફાટીને ધડાકે ન થાય તે માટે જાગતા રહેવું? છોકરા-છોકરી માટે કોઈ સારી ઑફર આવે અને તે ચૂકી ન જવાય તે માટે જાગતા રહેવું ? રાજકીય ક્ષેત્રે મોટા ફેરફાર થઈ જાય તો તે માટે જાગતા રહેવું ? વિશ્વમાં આયુદ્ધ થઈ જાય તો આપણું શું થશે, તે માટે જાગતા રહેવું ? શામાં જાગવું અને ક્યાં જાગવું ? જ્ઞાની પુરુષે એકી અવાજે કહે છે કે, આત્માના ઉપગમાં જાગવું. જે આત્મામાં જાગતે છે, તે જ સાચા જાગતે છે. બાકી જગત તે મોહનિદ્રામાં પિઢેલું છે. કરુણાસાગર અરિહંત પરમાત્મા, તેમનું શાસન, તેમનું બતાવેલું તત્વજ્ઞાન, તેમને કહેલો ધમ જીવનમાં પરિણામ પામ્યો ત્યારે કહેવાય કે સદા આપણે આત્મસ્વરૂપ અને પરમાત્મસ્વરૂપમાં જાગતા રહીએ. આને જ Art of Awareness in Absoluteness-21474293441 342/10111 જાગૃતિની દિવ્ય કળા કહેવાય. સમ્યગદર્શન પદની પૂજામાં કહેવું છે કે – આતમજ્ઞાનિકો અનુભવ દર્શન, સરસ સુધારસ પીજીએ.” “પ્રકૃતિ સાત ને ઉપશમે ક્ષય તે હવે, તિહાં આપરૂપે સદા આપ જે.” Page #277 -------------------------------------------------------------------------- ________________ २उट સ્વરૂપની પ્રાપ્તિના એટલે મેક્ષના લક્ષ્યપૂર્વક અર્થાત્ નિશ્ચયના લક્ષ્યપૂર્વક વ્યવહારનું પાલન કરીએ છીએ, તે શીવ્ર આત્માના અનુભવની દિશામાં આગળ વધી શકીએ છીએ. કહ્યું છે કે – “નિશ્ચય દષ્ટિ હૃદય ધરીજી, પાળે જે વ્યવહાર; પુણ્યવંત તે પામશેજી, ભવસમુદ્રને પાર.” (સવાસો ગાથાનું સ્તવન) નેધ - આ પુસ્તકમાં જ્યાં આત્મસ્વરૂપને ઉલ્લેખ છે, ત્યાં ખાસ ખ્યાલ રાખવો કે જે જે ગુણસ્થાનકમાં આપણે હાઈએ, તે ગુણસ્થાનકને અનુરૂપ વ્યવહારમાં -ક્રિયામાં રત રહેનાર જ આગળ વધી શકે છે. પહેલા ગુણસ્થાનકે રહેલ સાધક માર્ગાનુસારીના ગુણોમાં, ચોથે ગુણસ્થાનકે રહેલ સાધક સમ્યગદર્શનને ગ્ય આચારમાં, પાંચમે ગુણસ્થાનકે રહેલ સાધક શ્રાવકચિત કર્તવ્યમાં, છઠ્ઠા ગુણસ્થાનકે રહેલા સાધુ ભગવંત સાધુને ગ્ય સમાચારીના પાલનમાં સ્થિર હોય તે જ આત્માના અનુભવની દિશામાં આગળ વધી શકે છે. કહ્યું છે- “શુદ્ધનાં ધ્યાન તેહને સદા પરિણામે, જેહને શુદ્ધ વ્યવહાર હડે રમે.” (ઉપાધ્યાય યશોવિજયજી કૃત ૩૫૦ ગાથાનું સ્તવન) શ્રીપાલ મહારાજા નવપદને નિરંતર હૃદયમાં ધારણ કરી તેના આલંબને આમધ્યાન કરે છે, તદાકાર ઉપયોગ Page #278 -------------------------------------------------------------------------- ________________ २४० લીન રહે છે. વળી આચાર્યપદને વિષે અંતરંગ બહુમાન, ભક્તિ, વંદન, વૈયાવચ્ચ, સેવા, શુશ્રુષા વગેરે દ્વારા આચાય પદ્મની આરાધના કરે છે. ઉપાધ્યાયપદ અને સાધુપદની વૈયાવચ્ચ વગેરે કરવા પૂર્વક અનેક રીતે આરાધના કરે છે. તી યાત્રા, સંઘપૂજા, રથયાત્રા વગેરે શાસન પ્રભાવનાનાં અનેક કાર્યો કરવા પૂર્ણાંક સમ્યગ્રંદનની આરાધના કરે છે. આગમા લખાવે છે. પેાતે પણ સ્વાધ્યાય વગેરે દ્વારા જ્ઞાનપનું આરાધન કરે છે. નિર તર સાધુધની અભિલાષાપૂર્વક તનિયમ જીવનમાં ધારણ કરીને ચારિત્રપદની આરાધના કરે છે. આલેક અને પરલાકના સુખની ઈચ્છાના ત્યાગ કરી આત્માનુભવ અને આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે જ છ બાહ્ય અને છ અભ્યંતર એમ આર પ્રકારે તપપદની આરાધના કરે છે. આ રીતે દ્રવ્ય અને ભાવપૂર્વક નવપદની ભક્તિ કરીને સિદ્ધચક્રને આરાધે છે, ઇમ સિદ્ધચક્રની સેવના, કરે સાડા ચાર તે વ; હવે ઉજમણા વિધિ તણા, પૂરે તપ ઉપન્યાહુ . આ પ્રમાણે સાડાચાર વર્ષ સુધી સિદ્ધચક્રજીનુ` સ વિધિ સહિત આરાધન કર્યું. ચાથે ખડે પૂરી થઇ, ઢાળ નવમી ચઢતે રંગ; વિનય સુજસ સુખ તે લડે, સિદ્ધચક્ર છુણે જે ચંગ. Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ હવે શ્રીપાલ મહારાજા તપનુ ઉજમણું કરે છે. તપ ઉજમણુ રે એણી પેરે કીજીએ, જિમ વિરચે ૨ શ્રીપાલ; તપ ફળ વાધે રે ઉજમણે કરી, જેમ જલ પંકજ નાલ. શાસ્ત્રકાર મહર્ષિ આપણને બધાને કહે છે-જે પ્રમાણે શ્રીપાલ મહારાજાએ તપનુ' ઉજમણું કર્યુ, તે પ્રમાણે હે ભવ્ય આત્મા ! તમે પણ ઉજમણું કરી. ઉજમણાથી તપના ફળમાં વૃદ્ધિ થાય છે. જેમ પાણી વડે કમળની નાળ વૃદ્ધિ પામીને કમળ જળની બહાર આવે છે, તે રીતે ઉજમણાથી તપના ફળમાં વૃદ્ધિ થાય છે. શ્રીપાલ મહારાજા ઉજમણામાં સિદ્ધચક્ર મહાપૂજન કરે છે. જિનમદિરના વિશાળ મંડપમાં ત્રણ વેદિકા બનાવે છે અને તેમાં બિરાજમાન પરમાત્માની આગળ ચિદ્ધચક્રના મડલની રચના કરે છેઃ પાંચ વરણના રે શાલિ પ્રમુખ ભલા, મોંત્ર પવિત્ર કરી ધાન્ય; સિદ્ધચક્રની રે રચના તિહ કરે, સંપૂરણ શુભ ધ્યાન. તપ ઉજમણુ રે એણી પેરે કીજીએ. પંચવણના ધાન્ય વડે શ્રીપાલ મહારાજા શુભ ધ્યાનપૂર્વક સિદ્ધચક્રના માંડલની રચના કરે છે. અરિહ'તાકિ નવપદને વિષે, શ્રીફલ ગેાલ વત, અરિહતા ક્રિક નવપદના વિષે ઘી અને ખાંડથી ભરેલા. શ્રીફળના ગાળા મૂકે છે. Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ અરિહંતપદની પૂજા ૩૪ હીરા વડે, સિદ્ધપદની પૂજા ૮ માણેક વડે, આચાર્યપદની પૂજા ૩૬ ખિરાજનાં રત્નો વડે, ઉપાધ્યાયપદની પૂજા ૨૫ નીલમ રત્ન વડે, સાધુપદની પૂજા ૨૭ અરિષ્ટ રત્ન વડે, દર્શનપદની પૂજા ૬૭ મોતી, જ્ઞાનપદની પૂજા ૫૧ મોતી. ચારિત્રપદની પૂજા ૭૦ મોતી અને તપપદની પૂજા ૫૦ મોતી વડે કરે છે. સિદ્ધચક્રજીનાં બીજા વલયોમાં જે જે પદે જે જે ફળ, ફૂલ વગેરે મૂકવાતાં હોય છે તે મૂકે છે. જે જે ઠામે રે, જે ઠવવું ઘટે, તે તે હવે રે નરિંદ; ગ્રહ દિકપાલ પદે ફલ ફૂલડાં, ધરે સવરણ આનંદ. નવ ગ્રહ, દસ દિપાલ વગેરે સિદ્ધચક્રના દરેક પદોમાં જે જે સ્થાને જે મૂકવા યોગ્ય ફળ, ફૂલ વગેરે હોય તે તે મૂકીને પૂજા કરે છે. તે પછી સ્માત્ર અભિષેક કરે છે, અને આરતી, મંગળદિી અને શાન્તિકળશ કરે છે. તે માંગલિક અવસરે સંઘ શું કરે છે? સંઘ તિવારે રે તિલકમાળાતળું, મંગળ નૃપને કરે; શ્રી જિન માને રે સંઘે જે કર્યું, મંગલ તે શિવ ઈ. તપ ઉજમણું રે એણી પેરે કીજીએ. તે વખતે સકલસંઘ શ્રીપાલ મહારાજાને મંગળ તિલક કરી. તેમના કંઠમાં ઈન્દ્રમાળ પહેરાવી મંગળ કરે [ છે. કારણ કે શ્રી સંધ જે કરે છે તેને તીર્થકર ભગવંતે, Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ પણ માન્ય કરે છે. વળી મંગળ કાર્યાં તે મેાક્ષને આપનાર થાય છે. તપ ઉજમણે રે વીય* ઉલ્લાસ જે, તેહ જ મુક્તિ નિદાન; સ' અભળ્યે હૈ તપ પૂરાં કર્યા.. પણ નાળ્યુ. પ્રણિધાન. તપના ઉજમણા વખતે જે વીચલ્લાસ પ્રગટ થાય છે તે જ ખરેખર મુક્તિનુ' કારણ છે. અભવ્ય જીવા પણ તપ પૂરો કરે છે પરંતુ પ્રણિધાન આવતું નથી, શુદ્ધ આશય સાવતા નથી. મેાક્ષની પ્રાપ્તિ, શુદ્ધ આત્મસ્વરૂપનુ' પ્રગટીકરણ તે શુદ્ધ આશય છે. આવા આશય અભવીને આવતા નથી, તેથી તેની ક્રિયા ફળદાયી થતી નથી. આપણે પણ શુદ્ધ આશય, શુદ્ધ ધ્યેય-લક્ષ્યપૂર્વ ક આરાધના કરીએ તેા જ સપૂર્ણ ફળદાયી ખની શકે. જીવની પાંચ મુખ્ય ઈચ્છાએ છેઃ (૧) જીવનીપહેલી ઈચ્છા જીવવાની છે. એક સે વર્ષની ઉ‘મર થઈ હાય, છતાં થાડુ` વધારે જીવવા માટે મનુષ્ય પ્રયત્ન કરે છે. દેવલાકમાં પલ્યોપમ સાગરાપમનાં આયુષ્ય હાય છે, છતાં મૃત્યુ આવે છે તે ગમતુ નથી. સૌથી માટુ આયુષ્ય અનુત્તર વિમાનવાસી દેવાને હોય છે, છતાં ત્યાં પણ મૃત્યુ આવે છે. જીવની સૌથી પ્રખળ ઇચ્છા ‘જીવવાની છે', છતાં તે કદી પૂરી થતી નથી. મૃત્યુ કયારે પણ ન આવે અને શાશ્વત જીવન મળે તે માટે આપણુ મૂળભૂત આત્મસ્વરૂપ પ્રગટ કરવું જરૂરી છે. આપણું આત્મ સ્વરૂપ પ્રગટયા પછી જ અજરામર શાશ્વત જીવન Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ મળે છે અને આપણી શાશ્વત જીવનની ઈચ્છા પૂરી થાય છે. (૨) જીવની બીજી ઈચ્છા જ્ઞાન મેળવવાની છે. આપણે આખું ભારત ફરી આવીએ, છ ખંડની પૃથ્વીની પ્રદક્ષિણા કરી આવીએ, તે પણ નવું જાણવાની (જ્ઞાન મેળવવાની ઈચ્છા પૂરી થતી નથી. અખિલ બ્રહ્માંડ ખૂંદી વળીએ તે પણ જ્ઞાન મેળવવાની ઈચ્છા પૂર્ણ થતી નથી. આપણી અંદર એક જ્ઞાન એવું બેઠું છે કે જેના વડે સર્વ જીવ અને સર્વ પુદ્દગલના ત્રણે કાળના સર્વ પર્યાને એક સમયમાં જાણી શકાય. આ લેકાલેક પ્રકાશક જ્ઞાન પ્રગટ થયા સિવાય જીવની જ્ઞાન મેળવવાની ઈરછા કદી પણ પૂરી થતી નથી. માટે “જ્ઞાન મેળવવાની ઈચ્છા પરિપૂર્ણ કરવા માટે કેવળજ્ઞાન પ્રાપ્ત કરવું જરૂરી છે. (૩) જીવની ત્રીજી ઇચ્છા સુખ મેળવવાની છે. જીવને એવા સુખની ઈચ્છા છે કે મારા કરતાં કેઈની પાસે અધિક સુખ ન હોવું જોઈએ. આપણી પાસે એક કોડ છે, પણ બાજુવાળા પાસે સવા કોડ છે; તે આપણે એક કોડનું સુખ ભેગવી શક્તા નથી. વળી આપણે એવું સુખ જોઈએ છે કે જે મળ્યા પછી કદી પણ જાય નહીં અને જેમાં જરા પણ દુઃખનું મિશ્રણ ન હોય. આવા સુખની પ્રાપ્તિની તીવ્ર ઈચ્છા જીવને હોય છે, પણ તે કદી પૂરી થતી નથી. અનંત અવ્યાબાધ સુખનો પરમ ભંડાર આત્મામાં પરિ. પૂર્ણ રહેલો છે. સિદ્ધના જીવને કેઈને ઓછું કે અધિક - - - - - - - Page #283 -------------------------------------------------------------------------- ________________ - - - ૨૪૫ - સુખ હેતું નથી. બધાને સરખું હોય છે. તે મળ્યા પછી કદી પણ જતું નથી, તેની વચ્ચે કદી પણ દુઃખ આવતું નથી. સિદ્ધભગવંતના જેવું જ અનંત સુખ આપણું આચામાં રહેલું છે. આવું આપણું આત્મસ્વરૂપ પ્રગટ કરીએ તે જ સુખ મેળવવાની ઈચ્છા પરિપૂર્ણ થાય છે. (૪) જીવની ચેથી ઈચ્છા સ્વતંત્ર બનવાની છે. આપણે પરતંત્રતામાંથી છૂટવા રાતદિવસ પ્રયત્ન કરીએ છીએ. બધી જ બાહ્ય સ્વતંત્રતા મેળવ્યા પછી પણ આ શરીરનું બંધન એવા પ્રકારનું છે કે શરીર માટે રોટલી જોઈએ. તે માટે અનાજ જોઈએ. તે માટે પૈસા જોઈએ. ઘઉ પકવનાર જઈએ. રોટલીને બનાવનાર જોઈએ. આમ શરીર છે ત્યાં સુધી પરતંત્રતા રહેવાની જ. માટે આપણું અશરીરી મૂળ સ્વરૂપે પ્રગટ કરવાનું છે. આપણે અ-શરીરી બનીએ તે જ સ્વતંત્રતાની ઇચ્છા પરિપૂર્ણ થાય. (૫) જીવની છેલ્લી ઇચ્છા–“બધા મને આધીન રહેવા જોઈએ. આ ઈછાની તૃપ્તિ માટે જગતમાં વિશ્વયુદ્ધ ખેલાયાં છે, પણ તે કદી પૂરી થતી નથી. એક કેવળજ્ઞાનની અવસ્થા જ એવી છે કે કેવળજ્ઞાનીએ પોતાના જ્ઞાનમાં એક હજાર વર્ષ પછી આવો બનાવ બનશે કે અમુક જીવાત્મા એક હજાર વર્ષ પછી આ કાર્ય કરશે એમ જોયું હોય -તે તે પ્રમાણે જ બનાવ બને છે અને તે જીવાત્મા તે LL પ્રમાણે જ કરે છે. એટલે હકીકતમાં સમગ્ર વિશ્વ અપેક્ષાએ = - -- - એ Page #284 -------------------------------------------------------------------------- ________________ - - - - रद કેવળજ્ઞાનીએ એમના જ્ઞાનમાં જોયું છે તે પ્રમાણે ચાલે છે. તેમના જ્ઞાનને આધીન સમગ્ર વિશ્વ છે, એવું એક નયથી કહી શકાય. એટલે આપણે કેવળજ્ઞાન પ્રગટ કરીએ. તો આપણું જ્ઞાનને આધીન સમગ્ર વિશ્વ ચાલે. આ રીતે આપણું મૂળ રૂપ જે અનંતજ્ઞાન, અવ્યાબાધ સુખ, અનંત આનંદ, અનંત શક્તિમય અને શાશ્વત છે, તે પ્રગટ થાય ત્યારે જ સર્વ પ્રયજન સિદ્ધ થાય છે. માટે આત્મસ્વરૂપે પ્રગટ કરવું તે જ પરમ ધ્યેય-લક્ષ્ય છે. પૂર્ણપણે આત્મસ્વરૂપ પ્રગટ કરવા માટે આજે આપણી પાસે પરિપૂર્ણ સામગ્રી નથી. માટે વર્તમાન જીવનનું ધ્યેય – લક્ષ્ય આત્મઅનુભવ કરે અને હવે પછીના જન્મનું લક્ષ્યાંક પૂર્ણ આત્મચેતન્ય પ્રગટ કરવું તે છે. આટલું લક્ષ્યાંક નક્કી કરીને સાધના થાય તેને પ્રણિધાન કહેવાય. આવા આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવાના લક્ષ્યાંક વગર દુન્યવી સિદ્ધિઓ માટે અનેક અભવીએ પણ સાધના કરી છે, પરંતુ તેમનું ભવભ્રમણ મટતું નથી. માટે શુદ્ધ લક્ષ્યપૂર્વક આરાધના કરનાર આ જન્મમાં પણ શુદ્ધ આત્મસ્વરૂપના અનુભવને પરમાનંદ પ્રાપ્ત કરી શકે છે અને છેવટે સર્વ કર્મ ક્ષય કરી મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. સફળ હુએ સવિ નૃપ શ્રીપાલને, દ્રવ્ય ભાવ જસ શુદ્ધ મત કઈ રાચે રે કાચો મત લેઈ, સાચે બિહુ નય બુદ્ધ. રાસના રચનાર ઉપાધ્યાય થશેવિજયજી મહારાજા I કહે છે : આ સર્વ આરાધના શ્રીપાલ રાજાને સફળ થઈ. Page #285 -------------------------------------------------------------------------- ________________ કારણ કે તેમની દ્રવ્યથી અને ભાવથી શુદ્ધિ હતી. હે ભવ્ય પ્રાણીઓ ! (કા મત એટલે દ્રવ્ય મત.) ફક્ત દ્રવ્ય કિયાથી ખુશી ન થાઓસાચા આરાધકો દ્રવ્યથી અને ભાવથી બંને રીતે સાધે છે. વ્યવહાર અને નિશ્ચય બને નય એક, રંથનાં બે પૈડાં છે. પિતાના સ્થાને બનેની જરૂર છે. એટલા માટે કહ્યું છે કે – નિશ્ચય દષ્ટિ હદયે ધરી, પાળે જે વ્યવહાર; પુણ્યવંત તે પામશે, ભવસમુદ્રને પાર. ચોથે ખંડે રે દશમી ઢાળ એ, પુરણ હુઈ સુપ્રમાણ; શ્રી જિન વિનય સુજશ ભક્તિ કરી, પગ પગ હેય કલ્યાણ. વિનયપૂર્વક જિનેશ્વર ભગવંતની ભક્તિ કરનારનું પગલે પગલે કલ્યાણ થાય છે. શ્રી પાલ મહારાજા પ્રજાનું પાલન પુત્રવત્ અને ન્યાય નીતિપૂર્વક કરે છે. સંઘપૂજા, સ્વામિવાત્સલ્ય વગેરે કરીને જૈન શાસનની પ્રભાવના કરે છે. - હવે શ્રીપાલ મહારાજાનું મન નવપદજી સિવાય | બીજે કયાંય લાગતું નથી. રાત અને દિવસ પરમાત્મા જ શ્રીપાલના હૃદયમાં વસી ગયા છે. મંત્રીઓની અને રાજ્યના ઉત્તમ પ્રજાજનેની સલાહ લઈ શ્રીપાલ મહારાજા સર્વ રાયકા સ્મારમાંથી નિવૃત્ત થાય છે. તે વખતે શ્રીપાલ મહારાજા પાસે નવ હજાર હાથી, નવ હજાર રથ, નવ લાખ ઘોડા, નવ કોડ પાયદળ, નવ મેટા દેશનું રાજ્ય, LI[ અને મયણ વગેરે નવ રાણીએ તથા નવ પુત્રને પરિવાર L Page #286 -------------------------------------------------------------------------- ________________ - - - છે. છતાં તેમનું મન પરમાત્મા સિવાય બીજે કયાંય લાગતું નથી. કે અદ્દભુત અનાસક્ત એગ છે શ્રીપાલ મહારાજાને! મયણના પુત્ર ત્રિભુવનપાલને રાજ્યગાદી સંપીને શ્રીપાલ મહારાજા નિવૃત્ત થયા. તે પછી તેઓ નવપદના ધ્યાનમાં લીન થઈ ગયા. નવે રાણીઓ અને માતાજી પણ નવપદમાં લીન થઈ ગયાં. ઉત્તરજીવનમાં નવપદના ધ્યાનમાં અંતર્ધાન બની ગયાં. આપણે ખરેખર તે સાધુ જ બનવું જોઈએ. છતાં ન બની શકે તેને પણ જીવનમાં નિવૃત્તિને કોઈ દિવસ તે આવવો જ જોઈએ. કોઈ એવે એક પોઈન્ટ તો જીવનમાં હોવો જ જોઈએ. આયુષ્યનો કોઈ ભરોસો નથી, છતાં અમુક ઉમ્મર થશે ત્યારે, અગર તે છાક કામ સંભાળ થશે ત્યારે, અગર અમુક પૈસા થશે ત્યારે નિવૃત્ત થઈ આરાધના કરીશ તેવું આપણે પણ શ્રીપાલના જીવન ઉપરથી વિચારવાનું છે. શ્રીપાલ મહારાજા રાજકાજમાંથી નિવૃત્ત થયા પછી નવપદના ધ્યાનમાં લીન થઈ ગયા. નમસ્કાર કરે એહવા, હવે ગંભીર ઉદાર; યેગીસર પણ સુણી, ચમકે હૃદય મઝાર. હવે શ્રીપાલ મહારાજા ગંભીરતાપૂર્વક ઉત્તમ ભાવથી શ્રી સિદ્ધચક ભગવંતને ભક્તિપૂર્વક નમસ્કાર કરે છે, જે સાંભળીને થેગી પુરૂષે પણ ચમત્કાર પામે છે. ત્રણ પ્રકારે સિદ્ધચક્રનું ધ્યાન શાસ્ત્રકારોએ બતાવ્યું છે. (૧) કળશાકારે - - - Page #287 -------------------------------------------------------------------------- ________________ माप्यानल मा ३४ा अहूँ नमः सर्वलब्धिसंपवाय हैं हैं श्री गौतमगणधराय नमोनमः दी क्ली श्री अँह असिग्राउसा नाम ल चक्र महायन्त्रमा व्यलयपरिचयमरदलबलयमा -अनारतमाही -जयरामनवमी बादललार्म -धनाथम्यानिने - परमेचिण्डो निमियजयमा मठमनारों ने -धिपदो -रमकायारका जागरयौमी सरING बलयपरिचयः अपमारियलय जिमी - योदयायो 3.विद्यादेयोनी यस यक्षिणा .विशपर्न कारणले बार गोरो -कामनमाविक कलयाने जाया सदाशिनार्दिक प्रणे नमः Bugrapy इन्ट्राय नमः ३ माणिभदाय नमः कुमुदाय नमा जया CE RADIN 0 :. EX विनाय नम कृरिवारका l RRCTREAT परम्पयानमा मनोजम PAमोबामाशार्ण मोदिततवाणYA Bो रसपुब्धोणं जी वारमधुची अपनी 3GEOMANASTY BROTHERSIT600ather बीजमन्नानन्दम्परम STORIES ALREPAREDiredtysan HINTER Durta NARArCAR Applantar ECEPOKS Ramaaaarak AnicianR जो निमार्ण 4 जोजिणाम जमावIRE SALA REPOILE EARSHAN डे ओपिमध्यराय नमः ) E MARRIDHILES SHARMER AROKHEEP TAG3 । 10 श्रीचकेश्वर्यै नमः KAMAirpdate मोमबोरियता 1 मनन्तगम्यादसम्बाक Apnian STMilariaTREEmai HAAGIZER281 PARENSharma x YASHMILDIAS RAORDER क 4GERAN सोमवमहान -TAPUR अपमस्कार AASEASE Leature504 intक पराNिST HAIRATuuuN HAILERaubara कृमिरवादकाम्या नम मो महातवाण मौतनतात CICLETE daunluny आचायन्यस्वार LAजाइनिजकाल NACOMयायम सज्जनापनम पूर्णभदाय नमः यमाय नम ROMAN InZinik SAlimitraa AULANATILBAR HAARRELae1 सीमा मममी ME-PurKES ENTERTAINMENT 3ERel TRASADIO समारोप marate AURANDAR MAZEDAP JallatinA261 ITमारता ROM suicennai :: అనF Samarpa 3:. FEAKERSATजम्मानकारक आजीनिमाण' भूमी तीनो रिमिक्षा MAMBAR मजीप्पयामीर Salme LATEDigamutte AAR ना नभए RAMERIसमायाना MaratUES तो भापता मोहाय नम SKTele GHAR NEERaaratapgaiME %BESRAJ Neeraan agropap Maurpcare5AR MATLATE Harpal %3DGEN s तामामा परमगुरुया et KUMARE श्री श्रीपाल राजा RAKSSEUR 1यायये नमः मोमवणामुंदरी OURISMADARA HINGirplan R AVACAE वार ADIO अजययन ile biti thRIAN वरुणायन steNDA AAAAAA TimiMMI बाद जोभायमान RSIO क्षेत्रपाळायनमा RAK MAHA लेबाविधायकम्यनमा 30SONमा ध्यागसंघाहित तथा विहार रमजिमनाडिमाध्यानाध्यास त्यात यत्र यी उपरीत शारदामाता Page #288 -------------------------------------------------------------------------- ________________ Page #289 -------------------------------------------------------------------------- ________________ (૨) કલ્પવૃક્ષ આકારે (૩) ચક્રાકારે સિદ્ધચક્રનું ધ્યાન કરાય છે. (૧) કળશ આકૃતિથી સિદ્ધચકનું ધ્યાન :– ચિત્રમાં આપેલ આકૃતિ મુજબ પ્રથમ વલયમાં આઠ પાંખડીવાળા કમળની કર્ણિકામાં વચ્ચે અરિહંત અને ચાર દિશાની ચાર પાંખડીમાં સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ તથા ચાર વિદિશાની ચાર પાંખડીમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર, અને તપ-આ પ્રમાણે નવપદની સ્થાપના કરવી. બીજા વલયમાં અષ્ટ વર્ગ, ત્રીજા વલયમાં અડતાલીસ લબ્ધિપદો અને ચોથા વલયમાં આઠ ગુરૂ પાદુકો. તે પછીના વલયોમાં જયાદિ આઠ દેવીએ,અઢાર અધિષ્ઠાયક દેવો, સોળ વિદ્યાદેવીઓ, વીસ અક્ષયક્ષિણીઓ ગેળાકારમાં લેવાં. તે પછી ચાર દિશામાં ચાર દ્વારપાળ, ચાર વીર ગોઠવવા. દશ દિશામાં દશ દિપાલ, કંઠમાં નવ નિધિ અને નીચે મૂળમાં નવ ગ્રહ-આ રીતે કળશની આકૃતિમાં જગતનાં સર્વ ઉત્કૃષ્ટ પદ-અમૃતમય પદે રહેલાં છે, તે વિચારી કળશાકાર આકૃતિથી સિદ્ધચક્રનું ધ્યાન કરવું. અગર ઉપરના બધાં પદોની ધારણ અનુકૂળ ન લાગે તો કળશ આકૃતિમાં જગતનાં સર્વ અમૃતમય ઉત્તમ પદે રહેલાં છે, તે વિચારી કળશાકાર આકૃતિથી સિદ્ધચક્રનું ધ્યાન કરવું. (ર) કલ્પવૃક્ષની આકૃતિથી સિદ્ધચક્રનું ધ્યાન :– “જે પૂરિ સિરિ અરિહંત, મૂલ દઢ પીઠ પઈઠ્ઠિયો” Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦. કલ્પવૃક્ષના મૂળમાં અરિહંત પદ . સિદ્ધ, આચાર્ય, ઉપધ્યાય અને સાધુ-આ ચાર પદે કલ્પવૃક્ષની મુખ્ય શાખાઓ || છે. દાન, જ્ઞાન, ચારિત્ર અને તપ તેની પ્રશાખાઓ છે. અષ્ટવર્ગ, અડતાલીસ લબ્ધિપદો, આઠ ગુરૂ પાદુકા કલ્પવૃક્ષનાં પાંદડાં છે. જયાદિ આઠ દેવીઓ, અઢાર અધિષ્ઠાયક, સોળ વિદ્યાદેવીઓ, ચોવીસ યક્ષ, ગ્રેવીસ યક્ષિણ, ચાર દ્વારપાળ, ચાર વીર, દશ દિપાલ, નવ ગ્રહ અને નવ નિધિ–ા તે વૃક્ષનાં ફૂલ છે. મોક્ષ એનું ફળ છે. સો સિદ્ધચક ગુરૂ કમ્પતરૂ, અસહ મન વંછિય ફલ દિયે” આવું સિદ્ધચકરૂપ કલ્પવૃક્ષ અમારા સકલ મનવાંછિત પૂર્ણ કરે. આમ કલ્પવૃક્ષ આકૃતિથી સિદ્ધચક્રનું ધ્યાન કરવું. (૩) ચક્રાકાર આકૃતિ દ્વારા સિદ્ધચકનું ધ્યાન – તિજય વિજય ચક્ક સિદ્ધચક્ક નમામિ.” તીર્થ કર ભગવાનની આગળ ધર્મચક હોય છે, ચક્રવર્તી આગળ ચક્રરત્ન હોય છે, તેમ સિદ્ધચક્રના આરાધક ચક્રાકારે સિદ્ધચક્ર યંત્રને પોતાની આગળ રાખી સિદ્ધચક્રજીનું ધ્યાન કરે છે. આવી આકૃતિવાળા સિદ્ધચકનું ધ્યાન કરવાથી જેમ ચક્રવતી રાજાને છ ખંડનું સામ્રાજ્ય મળે છે. તેમ સિદ્ધચક્રના આરાધકને ત્રણ ભુવનનું સામ્રાજ્ય પ્રાપ્ત થાય છે. ચક્રો ચક્ર ને રથ બલે, સાધે સયલ છ ખંડ લાલ રે, તેમ સિદ્ધચક પ્રભાવથી, તે જ પ્રતાપ અખંડ લાલ રે ! a Page #291 -------------------------------------------------------------------------- ________________ श्प મયણા ને શ્રીપાલજી, જપતાં બહુ ફલ લીધ લાલ રે, ગુણ જશવંત જિતેન્દ્ર, જ્ઞાન વિનેદ પ્રસિદ્ધ લાલ રે.. આમ ત્રણ પ્રકારે સિદ્ધચક્રનું ધ્યાન કરવાથી ગૌતમ ગણધર ભગવત કહે છે કે – સિદ્ધચક્રના ધ્યાને રે, સંકટ ભય ન આવે, કહે ગૌતમ વાણી રે, અમૃત પદ પાવે. સિદ્ધચકને ભજીયે રે, કે ભવિયણ ભાવ ધરી. ઈમ નવપદ ધૃણતે સિંહા લીને, હુએ તન્મય શ્રીપાલ, સુજસ વિલાસે ચોથે ખંડે, એહ અગિયારમી ઢાળ રે; ભવિકા ! સિદ્ધચક્ર પદ વંદે. જિમ ચિરકાલે નંદે રે, ભવિકા ! ઉપશમ રસને કંદો રે, ભ૦ આ પ્રમાણે અરિહંતાદિ પદની સ્તવના કરતાં શ્રીપાલ મહારાજા નવપદમાં તમય બની ગયા. નવપદના ધ્યાનમાં સ્થિર થયા. આપણે પણ હવે નવપદનું ધ્યાન કરીએ. નવપદની આરાધનામાં વિકાસ સાધીએ. * Supramental Seminar of Supreme * Authorities-Shree Navpad. વિશ્વની સર્વોત્કૃષ્ટ શક્તિઓનો ભંડાર : નવપદ” સુપ્રિમ ઓથેરિટી વિશ્વમાં એક જ છે અને તે પંચ પરમેષ્ટિ છે. જગતની સર્વોત્કૃષ્ટ વિભૂતિઓ પંચ પરમેષ્ટિમાં આવી જાય છે, - - - - L Page #292 -------------------------------------------------------------------------- ________________ श्पर અરિહંત ભગવંતે ઉપકારના ભંડાર છે. સિદ્ધ ભગવંતે સુખના ભંડાર છે. આચાર્ય ભગવંતે આચારના ભંડાર છે. ઉપાધ્યાય ભગવંતે વિનયના ભંડાર છે. સાધુ ભગવંતે સહાયના ભંડાર છે. પાંચેય પરમેષ્ટિઓ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપમય છે. સમ્યગદર્શન ( Real and Creative Faith) સદ્દભાવનાઓનો ભંડાર છે. 274347014 (Real and Creative Knowledge) સદ્દવિચારોનો ભંડાર છે. સમ્યગુચારિત્ર (Real and Creative Character) સદવર્તનનો ભંડાર છે. સમ્યગ્રતા સંતોષને ભંડાર છે. આ નવે પદે જગતનાં ઉત્કૃષ્ટ મહાનિધાનો છે. છેલ્લાં ચાર પદે પંચ પરમેષ્ઠિઓમાં ઉત્કૃષ્ટ રીતે રહેલાં છે. જગતની સર્વોત્તમ મહાવિભૂતિઓનો સત્સમાગમ, સત્સંગ કરવાનું સ્થાન નવપદો છે. નવપદની આરાધના વખતે જગતના ત્રણે કાળના અનંત અરિહંત ભગવંતે, અનંત સિદ્ધ ભગવંતે, અનંત આચાર્ય ભગવંતે, અનંત ઉપાધ્યાય ભગવંતે અને અનંત સાધુ ભગવંતનો સત્સમાગમ થાય છે. આવી અનંત ઉપકારી મહાન વ્યક્તિઓને મેળાપ નવપદ અને નમસ્કાર મંત્રમાં થાય છે. Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ સના સંગ વિના તત્ત્વની પ્રાપ્તિ થતી નથી. સના સંગ વિના અંતની વાતને તંત કદી મળતું નથી. સત્સંગ વિના વિવેક નથી. વિવેક વિના ભક્તિ નથી. ભક્તિ વિના મુક્તિ નથી. મુક્તિ વિના સુખ નથી. પરમ સુખ મુક્તિમાં છે. સુખ માટે મુક્તિ જોઈએ. મુક્તિ માટે ભક્તિ જોઈએ. ભક્તિ માટે વિવેક જોઈએ. વિવેક માટે સંતોનો સમાગમ જોઈએ. જગતના સર્વોત્કૃષ્ટ સંતને સમાગમ નવકાર અને નવપદમાં થાય છે. "एतदाराधनात् सम्यगाराध्यं जिनशासनम् यतः शासनसर्वस्वमेतदेव निगद्यते । एभ्यो नवपदेभ्योऽन्यत् नास्ति तत्त्वं जिनागमे ततो नवपदी ज्ञेया सदा ध्येया च धीधनैः ॥" (સિદ્ધચક્ર પૂજન વિધિ) આ નવપદનું આરાધન કરવાથી સમગ્ર જિનશાસનનું આરાધના થાય છે, કારણ કે આ નવપદે એ જ જિનશાસનનું સર્વસ્વ છે. સમગ્ર જિનાગમમાં નવપદ સિવાય બીજું કઈ પણ તત્ત્વ રહેલું નથી. માટે બુદ્ધિમાન જનોએ Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ - - - - *- મારા જ ર = * - * *** * * * - * * - - - - - નવપદોનું સમ્યગ પ્રકારે જ્ઞાન મેળવીને, નિરંતર તેનું ધ્યાન કરવું તે જ સમ્યગ્ર બુદ્ધિનું પરમ ફળ છે. આવા નવપદમાં આપણે શ્રીપાલ અને મયણાની જેમ કેવી રીતે લીન બનવું તે વિશે વિચારણા કરીએ. નવપદની આરાધના અને ધ્યાન વિષયક આપાણી સાધના વિશે :-- નવપદની આરાધનાની પ્રથમ ભૂમિકા : નવપદની આરાધના જિનશાસનમાં ખૂબ જ પ્રચલિત છે. જેની શરૂઆત પ્રથમ ભૂમિકામાં આ રીતે કરીએ. દરરોજની આરાધના : () નવપદ (દેરાસરમાં નવપદનો ગઠ્ઠો-મૂર્તિ હોય છે તે)ની અષ્ટપ્રકારી પૂજા. (૨) નવપદના નવ સાથિયા. (૩) નવપદનાં નવ ખમાસમણ. (‘અરિહંતપદ ધ્યાને થકો” વગેરે દુહા બેલીને). (૪) નવપદની નવ માળાનો જાપ. » હી નમે અરિહંતાણું % હી નમે સિધ્ધાણું » હી નમે આયરિયાણું હી* નમે ઉવઝાયાણું » હી નમે લોએ સવ્વસાહૂણ » હી નમે દંસણસ ! - : - * * * - - * * * * * * * * * - - - - #MANT NIKira Awwww - -* ** , % - ** Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ ૐ હ્રી નમા નાણુસ્સ ૐ હી નમા ચારિત્તસ ૐ હી તમા તવસ્સ (૫) નવપદ આરાધના કાઉસગ્ગ કરૂ? એ રીતે નવપદની આરાધના નિમિતે નવ લોગસ્સના કાઉસગ્ગ, (૬) નવપદનું' ચૈત્યવંદન. અનુકૂળતા ડ્રાય તા સ્તવનમાં ઉપાધ્યાય યોવિજયજી વિરચિત નવપદની એક પૂજા ગાવી. બીજા દિવસે સિદ્ધપદની પૂજા. આ રીતે દશમા દિવસે ફરીથી અરિહંત પદ્મની પૂજા આવશે. (૭) શ્રાવકાચિત નવકારશી, ચાવિહાર, અભક્ષ્ય ત્યાગ આદિ નિયમિત કરવા. (૮) આય ખલની ઓળી આવે ત્યારે ઓળી કરવી. (૯) નવપદનું ધ્યાન નિયમિત કરવુ. (૧૦) આળી સિવાયના દિવસેામાં ઉપરના સ્ટેજની આરાધના નિયમિત ચાલુ રાખવી. કારણ કે એક પથ્થરને આપણે ઊંચે ઊંચકીએ, તેવી રીતે આયંબિલની ઓળીમાં આરાધના દ્વારા આપણા આત્માને ઊંચે ઊચકીએ છીએ; પરંતુ આળી પૂરી થાય એટલે પાછા નીચે હતા ત્યાં જ મૂકી દઈએ છીએ. તેથી બીજી ઓળીમાં આત્માને ફરીથી પાછે નીચેથી ઊચા પડે. પરંતુ ઊંચે ઊંચકેલ પથ્થરની નીચે જો ટેકા મૂકી દઇએ તા બીજી વખત ત્યાંથી આગળ ઊંચે લઈ જવાય. તે રીતે આળી પૂરી થયા પછી દરરોજના B Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ જીવનમાં ઉપરની આરાધના ચાલુ રાખીએ તે બીજી આની આવે ત્યારે ત્યાંથી આગળ ઊચે જવાય. આ રીતે નવપદની આરાધના નિયમિત રાજના જીવનમાં ચાલુ રાખવી. નવપદના ધ્યાનના વિષયમાં હવે વધુ વિચારીએ :-- જૈન સ’ઘમાં નવપદની આળીની આરાધના માટા પ્રમા ણમાં થઈ રહી છે. હજારાની સંખ્યામાં ઓળીની આરાધના સત્ર થાય છે. આપણા સઘના ચુવાન વર્ગમાં પણ એનીની આરાધના માટે અદ્ભુત આ ણુ વધી રહ્યું છે. તે આપણું ભાવી શુભ છે તેનું સૂચક છે. હવે આટલે સુધી પહેાંચ્યાં પછી આ નવપદજીની આરાધના ઉપયેાગ જોડવાપૂર્વકની કરીએ તેા વધુ ઉદ્યોતના ૫થે આપણે આગળ વધી શકીશું, તે નિઃસ ́શય છે. ઉપયાગ જોડવાપૂર્વકની ક્રિયા કરવી તે ધ્યાન છે. ઉપયાગ અન્યત્ર ફરતા હાય અને ખમાસમણાં પશુ લેવાતાં હોય અને માળા પણ ગણાતી હોય, તેનુ ફળ અલ્પ છે. સંપૂર્ણ ફળ મેળવવા ઉપયાગની સ્થિરતાપૂવ ક ક્રિયા કરવી જરૂરી છે. નવપદના ધ્યાનની બીજી ભૂમિકા: અરિહંતપદ :-- - અરિહંત પરમાત્મા આપણા પરમ ઉદ્ધારક છે. આપણા પ્રત્યે પૂર્ણ પ્રેમ અને કરુણાથી ભરેલા છે. જે પરોપકારની પરિસીમાને પહેાંચી ગયા છે તેમના પ્રત્યે જેટલી કૃતજ્ઞતા આપણા હૃદયમાં ભાવિત થાય છે, તેટલા આપણે વધારે તેમની કરુણાના પાત્ર બનીએ છીએ. વરસાદ પડતા હાય - Page #297 -------------------------------------------------------------------------- ________________ - - - - - ૨૫૭ ત્યારે જેનું પાત્ર ઊંધું હેય, તેનું પાત્ર ખાલી રહે છે. જેનું પાત્ર સીધું હોય, તેનું પાત્ર ભરાય છે; પછી તે પાત્ર વાટકા જેવડું હોય કે થાળી જેવડું હોય કે પછી સરેવર જેવડું હોય બધું જ ભરાઈ જાય છે. પરમાત્માની કરુણું તે સર્વ જીવો પર એકસરખી–એકધારી રહેલી છે. જે જીવાત્મા તે કરુણુને પિતાના હૃદયમાં ઝીલે છે, તેને તે કરુણાને પૂણ લાભ મળે છે. પ્રભુની તે કરુણાને આપણા હૃદયમાં ઝીલવાને મંત્ર છેઃ “નમે અરિહંતાણું.” તે મંત્ર દ્વારા પરમાત્માની કરુણને આપણા હૃદયમાં ઝીલવાની ચેગ્યતાને વિકાસ થાય છે. Receptive attitude (ગ્રહણશીલ વૃત્તિ) જેને પ્રાપ્ત થાય છે, તે પ્રભુની કરુણાના સંપૂર્ણ પાત્ર બને છે. તેને જીવનમાં પરમાત્માની કરુણ કાર્યશીલ બની જાય છે. આ રીતે પરમાત્માની કરુણુ એ મહાન શક્તિ છે. તે નિરંતર આપણને સહાય કરી રહી છે. પરમાત્મા અરિહંત દેવ આપણી સમક્ષ બિરાજમાન છે. કરુણાના પૂર્ણ નિધાન છે. તેમના નેત્રમાંથી કરૂણાની સફેદ દૂધ જેવી ધારા વહી રહી છે. તેમાં આપણે સ્નાન કરીએ છીએ. પરમાત્માની કરૂણ આપણા મસ્તકમાંથી આપણું શરીરમાં પ્રવેશ કરે છે. આપણું હૃદય પૂર્ણ ભરાય છે. આખા શરીરમાં કરુણા વ્યાપક બની જાય છે. તેના પ્રભાવથી આપણું શેક, દુઃખ, ભય, ચિંતા નાશ પામે છે. આપણે સુખશાંતિ અને આનંદને અનુભવ કરીએ છીએ. - -- - ૧૭ - - - Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ આવું દશ્ય નજરની સામે રાખી “જી હી નમે અરિહં. તાણું' પદનો જાપ કરો. જાપની એક માળા થયા પછી પણ ઉપરનું દૃશ્ય નજર સામે રાખી પ્રભુની કરુણામાં થોડો | સમય સ્નાન કરવું. વિશેષ વિગતવાર પ્રયોગ આ પુસ્તકમાં પાના નં. ૧૬૮ થી ૧૭૧ ઉપર છે. સિદ્ધપદ :– સિદ્ધ ભગવંતો સર્વ કર્મ આવરણથી મુક્ત બનેલા છે. તેઓ અનંત, અવ્યાબાધ, સ્વતંત્ર, સ્વાધીન એવા સુખમાં સદા નિમગ્ન છે, નિષ્કલંક છે; નિરામય છે અને અનર્ગળ આનંદના દિવ્ય ભંડાર છે. સ્વરૂપમાં રમનારા, સ્વરૂપના ભેગી અને સ્વરૂપસ્થિરત્વવાળા સચિદાનંદ રૂપ છે. - અનંત સિદ્ધ ભગવંતે તેમના કેવળજ્ઞાનમાં વિશ્વના સર્વ જડ-ચેતન્યના ત્રણે કાળના સર્વ પર્યાયોન જુએ છે અને જાણે છે. પરંતુ જગતના માણસોની જોવાની રીત જુદી છે, અને પરમાત્માની લેવાની રીત જુદી છે. પરમાત્મા કઈ દષ્ટિથી જગતને જુએ છે. તે શ્રી દેવચંદ્રજી મહારાજ સુવિધિનાથ ભગવાનના સ્તવનમાં આ પ્રમાણે કહે છે : “તુમ પ્રભુ જાણંગ રીતિ સર્વ જગ દેખતા, નિજ સત્તાએ શુદ્ધ સહુને લેખતા, પર પરિણતિ અષપણે ઉવેખતા.” અનંત સિદ્ધ ભગતે અત્યારે જ આપણને જોઈ રહ્યા છે, પરંતુ તે આપણું વિભાવદશા, દોષભરી હાલત, ચરપરિણુતિઓ વગેરે પાપથી ખરડાયેલી આપણી વર્તમાન | - - - Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ અવસ્થાની ઉપેક્ષા કરે છે અને ‘નિજ સત્તાએ શુદ્ધ સહુને લેખતા.' પ્રત્યેક જીવમાં સત્તાએ રહેલું જે શુદ્ધ સ્વરૂપ છે, તેનુ મૂલ્યાંકન કરે છે. દલતયા પરમાત્મા એવ જીવાત્મા. સત્તાથી દરેક જીવાત્મા પરમાત્મા સ્વરૂપ છે. અર્થાત્ આપણી અંદર સત્તાથી તેમના જેવું જ જે પૂર્ણ રૂપ રહેલુ છે, તે રૂપમાં અનંત સિદ્ધ ભગવંતા આપણને જોઇ રહ્યા છે. એટલે તેમના ઉપયેાગમાં આપણું શુદ્ધ રવરૂપ છે અને જિનાગમના આલ'ખનથી જ્યારે આપણા ઉપયાગમાં તેમનુ શુદ્ધ સ્વરૂપ આવે છે, ત્યારે આપણા અને તેમના એક વૈજ્ઞાનિક સંબધ થાય છે. તેમના ઉપયેગમાં આપણુ શુદ્ધ સ્વરૂપ અને આપણા ઉપયાગમાં તેમનુ શુદ્ધ સ્વરૂપ આવતાં એક વિશિષ્ટ સબંધ થાય છે, જેમાંથી આપણી અંદર રહેલા તેમના જેવા જ શુદ્ધ સ્વરૂપની સભાનતા ઉત્પન્ન થાય છે. 66 શુદ્ધ સ્વરૂપની સભાનતા (Awareness in Absoluteness) થતાં શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવાની તીવ્ર ઝંખના ઉત્પન્ન થાય છે; અને તેના ઉપાય પરમાત્માનું દર્શન, વંદન, સ્વતન, ધ્યાન અને આજ્ઞાપાલન જ છે, તેથી પરમાત્મા આપણું સર્વસ્વ ખની જાય છે. પરમાત્મા જ આપણાં પ્રાણુ, ત્રાણ, શરણ, આધાર બની જાય છે, તે જ આપણા માતા, પિતા, નેતા અને બધું છે. "" Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ त्वं मे माता पिता च नेता, देवो धर्मो गुरुः परः । મા: स्वर्गोऽपवर्गश्च सत्त्वं तत्त्वं गतिर्मतिः ॥ શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી કૃત શક્રસ્તવ. વિશ્વમાં દર્શન કરવા લાયક, વંદન કરવા લાયક, પૂજન કરવા લાયક કોઈ હોય તેા તે અરિહત અને સિદ્ધ ભગવ'તા જ છે, તેવા ભાવથી સાધકનું હૃદય જ્યારે પરિપૂર્ણ થાય છે, ત્યારે સાધકની સ વૃત્તિ અને પ્રવૃત્તિ પરમાત્મા ભણી ખેંચાય છે, તથા પર વસ્તુ પ્રત્યે જે આદર અને બહુમાન ડતું તે પરમાત્મા પ્રત્યે ઉત્પન્ન થાય છે. રૂચિ પરમાત્માના સ્વરૂપમાં, રમણુતા પરમાત્માના ગુણામાં, તન્મયતા-ત-પતા અને એકત્વ પરમાત્મામાં સધાય છે; અને છેવટે Absorption in Atmaswarup—સ વૃત્તિએ પરમાત્મામાં અને ઉપલક્ષણથી આત્મસ્વરૂપમાં વિશ્રાંતિ પામે છે-Relaxation in Reality( in real self) જેને આ માનવ જીવનનું પરમ અમૃત કહેવાય છે. સાકરને દૂધમાં નાખવાથી તે ઓગળી જાય છે, તેમ મન આત્મા કે પરમાત્મામાં આગળી જાય, મન આત્મ ઉપયેગે. આત્મારૂપે પરિણમે તે જ સિદ્ધપદની પ્રાપ્તિના ઉપાય છે. આપણે સિદ્ધપદની પ્રાપ્તિના પરમ હેતુભૂત અનંત ગુણુના નિધાન સિદ્ધભગવંતાની ઉપાસના કરવાની છે. સિપદના પ્રયાગ ઃ— - સિદ્ધ ભગવતા અનંતગુણના નિધાન છે. Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૧ આપણી સમક્ષ પરમાત્મા બિરાજમાન છે............ આપણે અનંતગુણુના ભંડાર પરમાત્માનું દન કરીએ છીએ.... 2006 .... હે કરુણામય પ્રભુ ! આપ તા અનંત ગુણના પરમ નિધાન છે. મને અનંત ગુણાથી ભરી દેવા કૃપા કરી.... પરમાત્માના સર્વ અંગેામાંથી ગુણાના વરસાદ પડવા શરૂ થયા છે....... ........ આવુ. દૃશ્ય જોવુ. ) 8005 પ્રભુના ગુણરૂપી ગંગાજળના ધેાધ આપણા ઉપર પડી રહ્યો છે....... ...(આવુ. સવેદન કરવુ.) તુમ ગુણુગણુ ગંગાજળે, હું' ઝીલીને નિર્મળ થાઉ રે; અવર ન ધંધા આદરું, નિશદિન તારા ગુણુ ગાઉ ́ રે. ગીરુઆરે ગુણ તુમ તા.......... પ્રભુના ગુણરૂપી ગગાજળમાં આપણે સ્નાન કરીને નિર્માળ અનીએ છીએ............(થડો સમય સ્થિર અન આવુ. સંવેદન કરવું. ) પ્રભુના ગુણરૂપી ગ’ગાજળ આપણા મસ્તકમાંથી આપણી અંદર પ્રવેશ કરે છે............આપણે ઉત્તમ ગુણાથી ભરાઈ રહ્યા ... છીએ.......... ...........આવુ દૃશ્ય જોવુ. ) પ્રભુના ગુણુ ગંગાજળમાં સ્નાન કરતાં કરતાં હી” નમા સિદ્ધાણું” પદને મંત્ર જાપ કરવેા. ક્ષમા, નમ્રતા, સરળતા, સંતેષ, અહિ'સા, સત્ય, અચૌય, બ્રહ્મચય, અપરિગ્રહ, દયા, દાન, પરાપકાર, કૃતજ્ઞતા, મૈત્રી, પ્રમાદ مان Page #302 -------------------------------------------------------------------------- ________________ रहर કરૂણા, માધ્યસ્થ આદિ ઉત્તમ ગુણેથી આપણે ભરાઈ ગયા છીએ................ આપણે અનંત ગુણેથી પૂર્ણ ભરાઈ ગયા... (સંકલ્પપૂર્વક આવું અનુભવવું.) આચાર્યપદનું ધ્યાન – પંચાચારનું પાલન કરનારા અને કરાવનારા, જિનેશ્વર ભગવંતના શાસનનો જગતમાં વિસ્તાર કરનારા, છત્રીસ ગુણના ભંડાર આચાર્ય ભગવંતની આરાધના આપણે કરવાની છે. આચાર્ય ભગવંતની આરાધના કરવાથી આચારપાલનનું બળ આપણને પ્રાપ્ત થાય છે. પ્રવેગ :-- | સર્વ આચાર્યોના પ્રતિનિધિ ગૌતમ ગણધર ભગવંત આપણી સમક્ષ બિરાજમાન છે. પીળા વર્ણવાળા (સોના જેવા વર્ણવાળા) ગૌતમ મહારાજાનું ધ્યાન કરવું. ગૌતમ મહારાજામાંથી પીળા વર્ણને પ્રકાશ નીકળે છે...................... ............(આવું દશ્ય જોવું.) તે પ્રકાશને આપણા અંતરાત્મામાં ઝીલીએ છીએ. તે પ્રકાશ આપણા આખા શરીરમાં અને આત્મપ્રદેશમાં ફેલાય છે............. તેમાંથી આપણને આચારપાલનનું બળ પ્રાપ્ત થઈ રહ્યું છે તેવો સંકલ્પ કર. આચાર્યપદનો મંત્ર “ હી નમો આયરિયાણું અને જાપ ઉપરના દશ્યના દર્શન અને Uસંવેદન પૂર્વક કરે. Page #303 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ તે પછી અન ત લબ્ધિના નિધાન ગૌતમ મહારાજાના પીળા વના પ્રકાશથી આપણને આચારપાલનનુ ખળ પ્રાપ્ત થઈ રહ્યુ છે તેવા સકલ્પ ઘેાડી ક્ષણ માટે સ્થિર કરીને ધ્યાન કરવુ. ( આપણે કોઈ નિયમ લીધા હોય અને નિયમ પાળવા માટે આપણુ' મન જ્યારે ડામાડાળ થાય તે સમયે ઉપર મુજખને પ્રયોગ કરવાથી આપણા નિયમમાં સ્થિરતા આવે છે.) બીજી રીતે પણ આ પ્રયેાગ કરી શકાય. રીત ત્રીજી:— શ્રી ગૌતમ ગણધર ભગવંત આપણા હૃદયમાં બિરાજમાન છે. હૃદયમાં બિરાજમાન ગૌતમ મહારાજાનું ધ્યાન કરવુ..... હૃદયમાં બિરાજમાન ગૌતમ મહારાજામાંથી પીળા વણુ ના પ્રકાશ નીકળે છે............તે પ્રકાશ આપણા આત્મપ્રદેશેામાં ફેલાય છે.......... ( આવું સવેદન કરવું. ) તે પ્રકાશના કિરણેાના દિવ્ય પ્રભાવથી આપણને આચારપાલનનું ખળ પ્રાપ્ત થાય છે..... (આવા સંકલ્પપૂર્વક સવેદન કરવું.) આવુ· ધ્યાન થાડે સમય અનુકૂળતા મુજબ કરવું. આ પ્રયાગથી આચારપાલનનુ ખળ પ્રાપ્ત થાય છે. ઉપાધ્યાયપદ :-- ઉપાધ્યાય ભગવંતા વિનય ગુણના ભંડાર છે. દ્વાદ Page #304 -------------------------------------------------------------------------- ________________ શાંગી – શ્રતજ્ઞાનનું અધ્યયન કરનારા અને કરાવનારા છે. ઉપાધ્યાય ભગવંતેના હૃદયમાં એવા પ્રકારને કરુણભાવ હોય છે કે મૂખ એ મનુષ્ય પણ જે ઉપાધ્યાય ભગવંતને શરણે જાય તે પંડિત બને છે. પથ્થર જે જડ મનુષ્ય પણું ઉપાધ્યાય ભગવંતની ઉપાસના કરે તો તેનામાં પણ જ્ઞાનરૂપી અંકુરા ઊગે છે. “જે વિક્ઝાય સદા તે નમતાં, નાવે ભવભય રોગ”, આવા ઉપાધ્યાય ભગવંતને નમસ્કાર કરવાથી ભવભયને શોક અને ચિંતા ચાલ્યાં જાય છે. સંસારના આધિ, વ્યાધિ અને ઉપાધિથી પીડાતા જીવ જ્યારે ઉપાધ્યાય ભગવંતના શરણે જાય છે ત્યારે બાવનાચંદનની જેમ શીતળતાનો અનુભવ કરે છે. આથી ઉપાધ્યાય ભગવંતેની આપણે ઉપાસના કરવાની છે. તેનો મંત્ર છે-“» હી નમે ઉવજઝાયાણું.” ઉપાધ્યાય ભગવંતની ઉપાસના કરવાથી જ્ઞાનની પરિણતિ પ્રાપ્ત થાય છે. જ્ઞાન આપણે પુસ્તકમાંથી, શિક્ષકો પાસેથી અગર બીજે ગમે ત્યાંથી મેળવી શકીએ છીએ, પરંતુ તે જ્ઞાન મેક્ષહેતુક બની શકતું નથી. ઉપાધ્યાય ભગવંતની ઉપાસના દ્વારા તેમને જે અનુગ્રહ પ્રાપ્ત થાય છે, તે અનુગ્રહ દ્વારા જે થે ડું પણ જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે તે પરિણત જ્ઞાન થાય છે અને મેક્ષહેતુક બને છે. ઉપાધ્યાયપદનું ધ્યાન — નીલમ રત્નના વર્ણવાળા ઉપાધ્યાય ભગવાન આપણી! Page #305 -------------------------------------------------------------------------- ________________ प સમક્ષ બિરાજમાન છે.. (આવું દશ્ય આંખ બંધ કરીને નજર સામે જેવું.) તે ઉપાધ્યાય ભગવંતમાંથી લીલા વણને પ્રકાશ નીકળે છે........... -- -- -- -- તે પ્રકાશ આપણે ઝીલીએ છીએ......... તે પ્રકાશ આપણા આત્મપ્રદેશોમાં ફેલાય છે... તે પ્રકાશના પ્રભાવથી આપણને જ્ઞાનની પરિણતિ પ્રાપ્ત થાય છે..............(આવો સંકલ્પ કરીને અનુભવ કરે.) (આપણું હૃદયમાં લીલા વર્ણવાળા ઉપાધ્યાય ભગવંત બિરાજમાન છે. તેમાંથી પ્રકાશ નીકળી આપણી અંદર ફેલાય છે તે રીતે પણ કરી શકાય.) સાધુપદ : જેઓ જિનેશ્વર ભગવંતની આજ્ઞાને અનુરૂપ જીવન જીવવાવાળા છે, જે કંચન-કામિનીના ત્યાગી છે, પાંચ મહાવ્રતોને જે ધારણ કરનારા છે એવા સાધુ ભગવંતોની આપણે આરાધના કરવાની છે. સકલ વિષય વિષ વારીને, નિકામી નિઃસંગીજી; ભવ દવ તાપ શમાવતા, આતમ સાધન રંગીજી. (શ્રી દેવચંદ્રજી કૃત સાધુપદની પૂજામાંથી) વિષયોના ઝેરનું જેમને નિવારણ થઈ ગયું છે, જે નિષ્કામી એટલે આત્માનું શુદ્ધસ્વરૂપે પ્રગટ કરવા સિવાય જેમને કઈ ઈચ્છા બાકી નથી, સકલ મુદ્દગલ સંગનો ત્યાગ કરવા જેમણે નિર્ણય કર્યો છે, જેમનો ભવરૂપી દાવાનળ || Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ શાંત થઈ ગયા છે અને જેમની પાસે જનારના ભવ દાવાનળ પણ શાંત થઈ જાય છે, જે આત્મસાધનામાં સદા રક્ત છે તેવા સાધુ ભગવંતાની આપણે ઉપાસના કરવાની છે. મુનિરાજ કરૂણાસિંધુ ત્રિભુવન—ખ' પ્રણમું હિત ભણી, (સાધુ પદની પૂજા.) મુનિરાજ કરૂણાના સિંધુ છે. ત્રણુ જગતના પરમ આંધવ છે. સૂરિ પુર'દર હરિભદ્રસૂરિ મહારાજા લલિત વિસ્તરા” ગ્રંથમાં ‘ ધમ્મદયાણ‘’ પાઠની ટીકામાં સાધુપદની વ્યાખ્યા કરે છેઃ ઃઃ सामायिकादिगत विशुद्धक्रिया अभिव्यंग्य सकल सत्त्वहिताशय अमृत लक्षण स्वपरिणाम एव साधुधर्मः । સર્વ જીવાના હિતના આશયરૂપ આત્મામાં ઉત્પન્ન થયેલા ( અજરામર પદને અપાવવાવાળા) અમૃતલક્ષણ પરિણામને સાધુ ભગવંતા સામાયિક આદિ વિશુદ્ધ ક્રિયા દ્વારા અભિવ્યક્ત કરે છે. તેવા સાધુભગવંતા સાધુધનું પાલન કરનારા, અઢાર હજાર શીલાંગરથને ધારણ કરનારા અને દશ પ્રકારના યતિધર્મનું વહન કરનારા છે. ક્ષમા, નમ્રતા, સરળતા, સંતાષ, સત્ય, શૌચ, અકિંચન, તપ, સંયમ, બ્રહ્મચય –આ દશ પ્રકારના ધર્મોને સાધુ ભગવંતા જીવનમાં ધારણ કરે છે. દશ પ્રકારના ધર્મના પ્રભાવનુ વર્ણન કરતાં કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિજી મહારાજા યોગશાસ્ત્રના ચાથા પ્રકાશમાં ધમ ભાવનાના અધિકારમાં કહે છે : “ આ પૃથ્વી નિરાધાર ટકી રહી છે, સૂર્ય, Page #307 -------------------------------------------------------------------------- ________________ ar ચંદ્ર નિયમિત ગતિ કરે છે, સમુદ્ર પિતાની મર્યાદા મૂત નથી. વિશ્વનું આ બધું તંત્ર દશ પ્રકારના યતિધર્મના પ્રભાવથી વ્યવસ્થિત ચાલે છે.” આવા સાધુ ભગવંતે આપણુ આરાધનામાં સહાય કરનારા છે. આપણને પણ આવું સાધુપણું ક્યારે પ્રાપ્ત થાય? તેવો સંકલ્પ કરવો જોઈએ. “» હી નમે લોએ સવ્વસાહૂણું.” આ પ્રમાણે માળા ગણવી. માળા ગણતી વખતે નીચેનું દશ્ય નજર સામે રાખવું. પ્રયેાગ – સકલસત્ત્વહિતાશય રૂ૫ અમૃત પરિણામ જેમને નિરંતર છે એવા સાધુભગવંતને નીલ-આકાશ જે વર્ણ ક૯૫. એવા સાધુભગવંત આપણી સમક્ષ બિરાજમાન છે. તેમનામાંથી નીલ વર્ણને પ્રકાશ નીકળે છે. તે પ્રકાશ આપણા અંતરાત્મામાં ઝીલીએ છીએ.... તે પ્રકાશ આપણા આત્મપ્રદેશમાં ફેલાય છે.... તેમાંથી સકલસર્વહિતાશય અમૃત પરિણામ પ્રાપ્ત | થાય છે. તે પરિણામથી સમિતિ, ગુપ્તિનું પાલન, મહાવ્રતનું પાલન તથા દશ યતિધર્મની પ્રાપ્તિની તીવ્ર ઈચ્છા ઉત્પન્ન થાય છે. સમ્યગ્રદશન :– જે જિનેશ્વર ભગવંતોએ કહેલું છે તે જ સત્ય અને | શંકા વગરનું છે-આવી શ્રદ્ધાને પરિણામ તે સમ્યગ- 1 Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ દશન છે. સમ્યગ્ગદર્શન ગુણના અધિકારી બનવા માટે આપણને આ જીવનમાં જે જ્ઞાન અને શ્રદ્ધા મળ્યાં છે તેનું માપ કાઢવું જોઈએ. મેટા ભાગે મનુષ્ય પોતાને મળેલાં જ્ઞાન અને બુદ્ધિના અહંકારમાં રાચતો હોય છે. ચાર દિવસ પહેલાં બપોરે કહ્યું ભોજન કર્યું હતું ? ભીંતની પાછળ શું છે? ક્ષણ પછી શું બનવાનું છે? પોતાના ઘરની સીડીનાં કેટલા પગથિયાં છે? આટલું પણ જેને જ્ઞાન નથી, તેવો મનુષ્ય આ બુદ્ધિવાદના જમાનામાં પિતાને મળેલ અલ્પ જ્ઞાન અને બુદ્ધિ ઉપર મુસ્તાક હોય છે. પરંતુ બીજ બુદ્ધિના ધણી ગૌતમ ગણધર ભગવંતની બુદ્ધિ પાસે આપણી બુદ્ધિ કેટલી ? અતિ અ૫. કેવળજ્ઞાની ભગવંતના જ્ઞાનની પાસે આપણું જ્ઞાન કેટલું? અતિ અલ૫. આવી આ પણ અલ્પ બુદ્ધિ અને અ૫ જ્ઞાનના મદમાંથી છૂટવા માટે શું કરવું? અતિ નિર્મળ બુદ્ધિ અને પરિપૂર્ણ જ્ઞાનને વરેલા પરમાત્માનું આલંબન લેવું અને તેમના પરિપૂર્ણ જ્ઞાન પાસે પોતે કેટલે અલ૫ જ્ઞાનવાળે છે તથા પોતાની બુદ્ધિ કેટલી વિચિત્ર વાસનાઓથી ખરડાયેલી છે તેનું ભાન થતાં પરમાત્મા તીર્થકર દેવનું કથન એ જ તેની શ્રદ્ધાનું કેન્દ્ર બને છે. “તક જ ના ૪ કિર્દિ ?” એ ભાવ પ્રગટ થવ શરૂ થાય છે. પિતાની બુદ્ધિ અને જ્ઞાનને અહંકાર છેડીને મનુષ્ય જ્યારે વીતરાગ સર્વજ્ઞ તીર્થકર પરમાત્માએ કહેલાં તત્તવને સમજવા માટે પોતાની બુદ્ધિ Page #309 -------------------------------------------------------------------------- ________________ २९ અને જ્ઞાનને ઉપગ કરે છે, ત્યારે તે સમ્યગદર્શન ગુણ પ્રાપ્ત કરવાને અધિકારી બને છે. સમ્યગદર્શનની બીજી ભૂમિકા પણ એટલી જ સહેલી છે. “શુદ્ધ દેવ ગુરૂ ધર્મ પરીક્ષા સહણું પરિણામ.” સુદેવ, સુગુરૂ, સુધર્મ ઉપર પૂર્ણ શ્રદ્ધા તે સમ્યગદશનની બીજી ભૂમિકા છે. સમ્યગદર્શનની ત્રીજી ભૂમિકા આત્મ અનુભવરૂપ સમ્યગ્ગદર્શન છે. આતમજ્ઞાનકે અનુભવ દર્શન, સરસ સુધારસ પીજીએ.” (પદ્મવિજય કૃત સમ્યગદર્શનની પૂજા.) આ આત્મ અનુભવરૂપ સમ્યગદર્શનની પ્રાપ્તિ માટે મોહનીય કર્મની સાત પ્રકૃતિને સોપશમ થવું જરૂરી છે. ( પશમ સમકિત વખતે સમકિત મોહનીયને ઉદય અને બીજી છ પ્રકૃતિને પશમ હેય છે.) તે માટે જડ અને ચૈતન્યના ભેદવિજ્ઞાનની જરૂર પડે છે. પુદ્ગલ વિનાશી છે, હું અવિનાશી છું. પુદ્ગલનું લક્ષણ શબ્દ, રૂપ, રસ, ગંધ, અને સ્પર્શ છે, મારું લક્ષણ જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય અને ઉપયોગ છે. પુદ્ગલ જડ છે, હું ચિતન્ય સ્વરૂપ છું. આવું જડ-ચેતન્યનું ભેદવિજ્ઞાન દર્શન મોહિનીયના ક્ષયપશમનું કારણ છે. તેમાં પુદ્ગલથી ભિન્નતા ભાવિત થાય છે. પુદ્ગલથી લક્ષણભેદે ભિન્ન છું, એમાં ચિતન્યથી એકતા ભાવિત થાય છે. જેવું પરમાત્માનું સ્વરૂપ છે, તેવું જ Lમારું સ્વરૂપ સત્તાએ છે અને મારી અંદર જેવું ચેતન્ય || Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ >> છે, તેવું જ ચતન્ય જગતના જીવમાત્રમાં છે. તેવી ભાવનાથી સર્વ જીવ સાથે આત્મસમાન ભાવ ઉત્પન્ન થાય છે અને મત્રી આદિ ભાવાથી ભાવિત મનાય છે, જેનાથી અનતાનુબંધી કષાયના ક્ષયે પશમ થઈ આત્મ અનુભવરૂપ સમ્યગ્દર્શન ગુણના અનુભવ થાય છે. આ રીતે સમ્યગ્દર્શનની આરાધનાથી સર્વ સર્વ જીવ સાથે આત્મસમાન મૈત્રીભાવથી ભાવિત મનાય છે, અને આપણી અંદર રહેલા પરમાત્માના જેવા જ શુદ્ધ આત્મ ચૈતન્યની સહણા, પ્રતીતિ અને કિંચિત્ અનુભવ પણ થાય છે. આપણી અંદર રહેલા શુદ્ધ આત્મસ્વરૂપની પ્રતીતિ અને અનુભવ માટે જિનભક્તિ એ તેનુ' અનુષ્ઠાન છે; અને સ જીવ આત્મ સમાન છે, તે માટે જીલમૈત્રી એ અનુન છે. આવું આત્મઅનુભવ રૂપ સમ્યગ્દર્શન આપણને પણ પ્રાપ્ત થાય તે માટે સમ્યગ્દર્શનની આરાધના કરવાની છે. સમ્યગ્જ્ઞાન, સમ્યગૂચારિત્ર, અને સમ્યગ્રતપ-હવે પછીના આ ત્રણે પદને। પાયા સમ્યગૂદન છે, તેનું ધ્યાન કેવી રીતે કરવુ તે જોઈ એ. આ ધ્યાનપ્રક્રિયાથી વિકસિત સમ્યગ્ દ ́ન છેવટે સમ્યાત્રમાં પરિણામ પામે છે. અને આ પ્રક્રિયાથી શમ, સવેગ, નિવેદ, અનુક'પા, અને આસ્તિકય આદિ સમ્યગ્દર્શનના લક્ષણા અનુભવાય છે. मैत्री प्रमोद कारुण्य माध्यस्थानि नियोजयेत् । धर्मध्यान मुपस्कर्तुं तद्धि तस्य रसायनम् ॥ (યાગશાસ્ત્ર ચાથેા પ્રકાશ. હ Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૭૧ મૈત્રી, પ્રમાદ, કરૂણા, માધ્યસ્થ આ ચાર ભાવનાઓ આત્માની સાથે પ્રયજવી. કારણ કે આ ભાવનાઓ ધ્યાનને રસાયણની માફક પુષ્ટ કરે છે. આ દષ્ટિએ આપણે જે ધ્યાન કરવા ઈચ્છીએ છીએ તેના પ્રારંભમાં મિત્રી આદિ ભાવથી ભાવિત બનવું જરૂરી છે. મિત્રોની પરાકાષ્ટાએ કઈ પહોંચ્યું હોય તે તે તીર્થ કર શ્રી અરિહંત પરમાત્મા છે. અરિહંત પરમાત્માના આત્મા અનાદિકાલીન વિશિષ્ટ કોટિન તથા ભવ્યત્વને ધારણ કરનાર હોય છે. કૃતજ્ઞતા પતયઃ | પરાર્થ વ્યસનિનઃ | કૃતજ્ઞતા ગુણના સ્વામી અને પરાર્થના વ્યસનવાળા હોય છે. છેલેથી ત્રીજા ભવે સમ્યગદર્શનની અસાધારણ નિર્મળ કક્ષાએ પહોંચતાં તીર્થકરનો આત્મા ભવસંસારમાં દુઃખી થઈ રહેલા જગતના જીવોને જોઈને કરૂણાભાવની પરાકાષ્ઠા (climes) ઉપર પહોંચે છે. “જિનેશ્વર ભગવંતનો ધર્મરૂપી ઉદ્યોત જગતમાં વિદ્યમાન હોવા છતાં, મિથ્યાત્વ આદિ મોહાંધકારના કારણે જગતના જીવો ભવસમુદ્રમાં દુઃખી થઈ રહ્યા છે. જે મને કોઈ એવી શક્તિ પ્રાપ્ત થઈ જાય તો જગતના સર્વ જીવોને જિનશાસનની આરાધના કરાવવા દ્વારા નિસર્ગથી જ જ્યાં અનંત સુખ છે એવા મોક્ષની પ્રાપ્તિ કરાવનાર બનું.” આ ભાવનાની પરાકાષ્ઠાએ પહોંચી અરિહંત પરમાત્માને આત્મા તીર્થંકર નામકર્મ નિકાચિત કરે છે; અને છેલ્લા ભવે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી જગતને ઉદ્ધારક એવું ધમતીર્થ સ્થાપન કરે છે. Page #312 -------------------------------------------------------------------------- ________________ -- -- - ક- --- - -- . - . . , - પ્રવેગ :– આવા મહાકરૂણાના નિધાન, કૃપાના અવતાર, દયાન સમુદ્ર, વાત્સલ્યરસના ભંડાર પરમાત્માની કરૂણ જગતન જીવ માત્ર ઉપર સિદ્ધશિલાથી છેક નીચે સાતમી નારક સુધી વરસી રહી છે. ચૌદ રાજલોક પરમાત્માની કરૂણાથી પરિપ્લાવિત થઈ રહ્યું છે... ... ... ... ... ... ... (આવું દશ્ય આપણે જોઈએ છીએ.) અતિ અદ્દભુત અને આનંદમય દશ્ય આપણે જોઈએ | છીએ...............તેનાથી આપણા હૃદયમાં ભાવલાસ ઉત્પન્ન થાય છે. આપણું હૃદયમાં પણ સર્વ જીવ સાથે મૈત્રીભાવ ઉલ્લસિત થાય છે. આપણું જગતના જીવમાત્રના કલ્યાણની ભાવના પણ પરમાત્માની કરૂણુ સાથે મળે છે............. અદભુત ભાવોલ્લાસ આપણામાં પ્રગટે છે................. સર્વ જીવોનું કલ્યાણ થાઓ.......... સર્વ જીવ દુઃખ મુક્ત બને...... ... સર્વ જીનાં પાપ નાશ પામે... સર્વ જીવોને પરમાત્માનું શાસન મળે...... બધા જ બેલિબીજને પામે.... •••• સર્વને મોક્ષ મળે..... ..... સર્વ જીવ મારા આત્માની સમાન છે.... મને સર્વ પ્રત્યે મૈત્રી છે............ મને સર્વ પ્રત્યે સ્નેહભાવ છે. સર્વ જી સત્તાએ પરમાત્મતુલ્ય છે.... + + : : s + u ન is નન it . . . . . . . . . . . . કે' , . To CLA 8 ---- -- Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૭૩ પરમાનંદના કંદ છે અને અનંત ગુણના વૃંદ છે. સર્વ જીવ પ્રત્યે મને પૂર્ણ પ્રેમ છે................. .... સર્વનું કલ્યાણ-મંગળ થાઓ. સૌને આનંદ થાઓ. સર્વ જીવો પ્રભુની કરૂણાના પાત્ર છે, તેથી મારા પરમ બાંધવ છે. | સર્વ જીવ ઉપર કરૂણાને વરસતી જેવી.....પ્રભુની કરૂણામાં આપણે કરૂણાભાવ ભેગો ભળ્યો છે. પ્રભુની કરુણાના મહાસાગરમાં આપણે બિન્દુરૂપ ભાવ ભળી જાય છે. ઉદક બિન્દુ સાયર ભર્યો.” (In tune with Infinite ) આવી અવસ્થા છે.................(આવું સંવેદન કરવું.) આપણું અલગ વ્યક્તિત્વ એગળી ગયું છે...... સમષ્ટિમાં આપણે ભળી ગયા છીએ............. વિશ્વમય પરમાત્મા એ આપણું સર્વસ્વ છે. મિત્રીભાવને પરમ આનંદ આપણે અનુભવીએ છીએ... નોંધ –આ રીતે મિત્રીભાવનાનું ધ્યાન કરવાથી જગતના જીવ પ્રત્યે સ્નેહપરિણામ – સર્વના હિતની બુદ્ધિ વધતી જાય છે. તેનાથી જીવનમાં અનુકંપા, દયા, દાન, પરોપકાર આદિ ગુણે ખીલે છે. છેવટે તે જગતના જીવે પ્રત્યેને આત્મસમાન ભાવ, અહિંસાદિ વતે, ક્ષમાદિ ધર્મો, સમિતિ, ગુતિના પાલનમાં પરિણમવા રૂપ ચારિત્રધર્મને ખેંચી લાવે છે. ## Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ આ આરાધના નિત્ય કરવાથી સર્વ જીવા પ્રત્યે પ્રેમ, કરૂણા, મૈત્રી વિકસિત થાય છે. ક્રોધ, માન, માયા આદિ કષાયા પાતળા પડે છે અને સાધના સમયે દિવ્ય આનંદુ અને સુખનેા અનુભવ થાય છે. જેના સાથે વર, અમત્રી થઈ હાય તેના ઉપર કરુણા ખાસ વરસાવવી; તેથી સામાના ભાવા બદલાઈ જશે. પરસ્પર મૈત્રી ઉત્પન્ન થશે. આ મૈત્રીભાવનાની આરાધના – ધ્યાનથી સમ્યગ્રંદનનાં શમ અને અનુકંપા ગુણેા વૃદ્ધિ પામે છે. શમ અને અનુકૃપા સમ્યગ્રંદનનાં લક્ષણેા છે. મૈત્રીભાવના ધ્યાનને! પ્રયાગ આ પ્રમાણે અનંત તેજોમય પરમાત્મા આપણી સમક્ષ બિરાજમાન છે... આપણે પરમાત્માનું દર્શન કરીએ છીએ.......... માત્ર દુનથી વિકલ્પા શાંત થાય છે..... અસત્યા માંહેથી, પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા, ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા; મહા મૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ ! લઈ જા, તું હીણેાહું છું તેા, તુજ દર્શનનાં દાન દઈ જા. હું મહા મિથ્યાત્વના અસત્ પંથ પર વિચરી રહ્યો છું. હે પ્રભુ ! મને સમ્યગ્દર્શનનું દાન આપીને સત્યના પંથ બતાવેા. હું અજ્ઞાનના ભયંકર અંધકારમાં અટવાઈ રહ્યો છું, તા હે પ્રભુ ! સમ્યજ્ઞાનનું દાન આપીને :-- Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૭૫ આત્માના પરમ પ્રકાશના માર્ગ બતાવેા. અવિરતિના પાપથી હુ' ક્ષણે ક્ષણે મૃત્યુના મુખમાં ધકેલાઈ રહ્યો છું, તા હું પરમાત્મા ! સમ્યગ્રચારિત્રપદનુ દાન આપી આત્માના અનુભવનું પરમ અમૃત આપેા. હું આપના દર્શીન વગર મૂઝાઈ રહ્યો છુ', તે દર્શન આપી તૃપ્તિના પરમ આનંદમાં લઈ જાઓ........ પ્રભુએ આપણી પ્રાર્થના સાંભળી.............. સૂના બિબમાંથી નીકળતા પ્રકાશની જેમ પરમાત્મામાંથી દિવ્ય તેજ પુ જ નીકળી આપણી તરફ આવી રહ્યો છે........ ...આવુ' દૃશ્ય આપણે જોઈ રહ્યા છીએ. પરમાત્મામાંથી નીકળેલે પ્રકાશ આપણી ચારે તરફ વીટળાઇ વળ્યેા છે........... પરમાત્માના દિવ્ય પ્રકાશમાં આપણે બેઠેલા છીએ.... પરમાત્મામાંથી નીકળતા દિવ્ય પ્રકાશ આપણને ભેટ્ટીને પસાર થાય છે........... આપણી આરપાર તે પ્રકાશ પસાર થઇ રહ્યો છે..... તે પ્રકાશમાં આપણા આત્માના એકસ-રે લેવાય છે. તેમાં શરીરના કેાઈ ફાટા નથી પડતા. આત્માને લાગેલાં કમના ફોટો નથી પડતા. રાગદ્વેષાદ્રિ ભાવકના ફોટા નથી પડતા. પરમાત્માના દિવ્ય પ્રકાશમાં શુદ્ધ આત્માને એકસ-રે લેવાય છે. BRs Page #316 -------------------------------------------------------------------------- ________________ તેમાં આપણે આત્માના સ્વરૂપનું આપણે દર્શન કરીએ છીએ................ ........................(અહીં સ્થિર બનવું.) પરમાત્માના જેવું જ વિશુદ્ધ આત્મચૈતન્ય આપણું અંદર રહેલું છે. તેના દર્શનમાં સ્થિર બનીએ છીએ...... (દર્શન સામાન્ય ઉપયોગરૂપ હેવાથી વિક૯૫ રહિત હોય છે.) પરમાત્માની દિવ્ય વાણું સંભળાય છે............. “હે વત્સ ! દેહ (શરીર) તારું સ્વરૂપ નથી. તું તે દેહથી ભિન્ન ચેતન્ય સ્વરૂપ આત્મા છે..... .... જગતનાં દશ્યમાન પુદ્ગલ પદાર્થો તારું રૂપ નથી, પણ તું તેનાથી ભિન્ન ચિતન્ય સ્વરૂપ આત્મા છે.................. પુદ્ગલ (જડ)નું લક્ષણ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ છે. પુદ્ગલને સંગ તારે છેડવાને છે. તારું - ચિતન્યનું લક્ષણ જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય અને ઉપગ છે... ... ... ... મુદ્દગલ તે રૂપી છે અને તું તે અરૂપી છે....... જ્ઞાનાવરણીય આદિ કર્મ પુદ્દગલ છે. તેનાથી ભિન્ન તું || ચૈતન્ય સ્વરૂપ આત્મા છે.... ... તું જે ભાષા બોલે છે તે પણ ભાષાવણાનાં પુદગલે છે. તું તે તેનાથી ભિન આત્મારૂપ છે.” મનથી તું જે વિચાર કરે છે તે મનોવગણાનાં પુદ્ગલ છે. તું તે તેનાથી ભિન્ન ચિતન્ય સ્વરૂપ આત્મા છે.. સખ જગતના પદાર્થોમાં નથી, તારી અંદર પૂર્ણ Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૭૭ ભરેલું પડયું છે. તું બહાર જોઈ રહ્યો છે, જરા અંદર જે. તારી અંદર (તારા આત્મામાં) તો અનંત આનંદ અને સુખનો મહાસાગર ઉછાળા મારે છે. જેવું મારૂં સ્વરૂપ છે તેવું જ સત્તાએ તારૂં સ્વરૂપ છે. તારા અંદરના આનંદના મહાસાગરમાં ડૂબકી માર ! પરમાનંદનો અનુભવ થશે. પ્રભુની વાણી સાંભળીને આપણે આનંદના મહાસાગરમાં લીન બનીએ છીએ...................... દિવ્ય આનંદનો આપણે અનુભવ કરીએ છીએ.... જેમ દૂધમાં સાકર ઓગળી જાય તેમ મન આત્માના પરમાનંદમાં ઓગળી ગયું છે... .. આનંદના મહાસાગરમાં આપણે વિલીન થઈ ગયા છીએ .................(આવો અનુભવ કરવો.) આત્માના પરમ આનંદરસને આજે અનુભવ થાય છે.... પરમાત્માના આલંબને અનંત સુખ, પરમ આનંદ, અનંત શક્તિ, કેવળજ્ઞાન આદિ અનંત ગુણસમૃદ્ધિથી પૂર્ણ આત્માનું આપણને ભાન થયું. કિંચિત્ અનુભવ પણ થયો. પ્રભુ મેરે ! તું સબ બાતે પૂરા, પરકી આશ કહાં કરે પ્રીતમ, એ કીન બાતે અધૂરા. - આપણે આત્મા સાથે વાત કરીએ છીએ. તું સર્વ વાતે પૂર્ણ છે. તું પણ વસ્તુની આશા શા માટે કરે છે? તારી અંદર શું ઓછું છે? સુખ અને આનંદ માટે આપણે - ક Page #318 -------------------------------------------------------------------------- ________________ - ૨૭૮ આજ સુધી બહાર શોધ કરતા હતા. જગતના પદાર્થોમાં સુખ છે એમ માની દોડતા હતા. આજે પ્રભુની કૃપા થઈ! પરમાત્માએ આપણી અંદર – આપણા આત્મામાં સુખ અને આનંદને મહાસાગર બતાવ્યો, તેને અનુભવ કરાવ્યા. પરસંગ ત્યાગ, લાગ નિજ રંગ શું; આનંદવેલી અંકુરા હે જીવાત્મા ! પરના સંગને છોડીને આત્માના રંગમાં રંગાઈ જા. આનંદથી પૂર્ણ ભરાઈ જઈશ. પામ્ય આજે પરમ પદને, પંથ તારી કૃપાથી, મીયાં આજે ભ્રમણ ભવનાં, દિવ્ય તારી કૃપાથી; દુઃખે સર્વ ક્ષય થઈ ગયાં, દેવ! તારી કૃપાથી, ખુલ્યાં ખુલ્યાં સકળ સુખનાં, દ્વારા તારી કૃપાથી. આ પ્રયોગથી સંવેગ અને નિવેદ ગુણને વિકાસ થાય છે. હું પુદ્ગલ દ્રવ્યથી ભિન્ન છું તે લક્ષણ ભેદથી પુદ્ગલની ભિન્નતા ભાવિત થવાથી પાંચ ઇન્દ્રિયોના વિષયોને અને સંસારના સુખના રસ “હેય’– છોડવા જેવું લાગે છે. તે રસ ઘટવા માંડે છે અને આત્માના શુદ્ધ આનંદ સ્વરૂપને અનુભવ કરવાની લગની લાગે છે. જેથી સંવેગ ગુણ વૃદ્ધિ પામે છે. મોક્ષની તીવ્ર ઈચ્છા એટલે મેલમાં જ ઉપાદેય બુદ્ધિ થાય છે. સંસારના સુખ ઉપર રાગ ઘટતો જાય છે. મોક્ષના એટલે આત્માના પરમાનંદની . પ્રાપ્તિને રસ વધતો જાય છે. આત્માની અંદર આનંદ 2GE ITTS Page #319 -------------------------------------------------------------------------- ________________ २७ट અને સુખનો મહાસાગર ભરેલો પડે છે તેનું ભાન થતાં, તે આનંદની પ્રાપ્તિ માટે તાલાવેલી લાગે છે. જગતના પદાર્થોમાં સુખ માનીને આપણું મન દે છે; પરંતુ આ પ્રયોગથી આત્મામાં રહેલ પૂર્ણ સુખ અને આનંદના મહાસાગરનો અનુભવ થાય છે. તેમાં મનની ગતિ (ઉપયોગ) આનંદના મહાસાગર એવા આત્મા તરફ થાય છે, અને દિવ્ય આનંદ અનુભવીને બહાર આવેલું આપણું મન ફરી ફરીને તે દિવ્ય આનંદને ઝંખે છે. મનનું આકર્ષણ જગતના પદાર્થોને બદલે પરમાત્મા અને આત્મા તરફ થાય છે. જશ પ્રભુ ધ્યા, મહારસ પાયે, અવર રસે નહિ રાચું; અંતરંગ ફરો દરિશન તેરે, તુજ ગુણ રસ સંગ માચું. પરમાત્માના ધ્યાનથી પરમ સુખનો રસ અનુભવાય છે, ત્યારે જગતના પદાર્થોનાં સુખને રસ ઘટી જાય છે. છેવટે એ નાશ પામે છે. પરમાત્માના આલંબને દિવ્ય રસ અનુભવવા માટેની ઝંખના ચાલુ જ રહે છે. તેથી પરમાત્માનું સ્મરણ-ધ્યાન સહજ બની જાય છે. ખાસ નોંધ :-સમ્યગદર્શન સમયે આત્મસ્વરૂપની પ્રતીતિ અને કિંચિત્ અનુભવ થાય છે. આત્મસ્વરૂપના આનંદનો છેડે રસ ચાખ્યા પછી જીવ નિરંતર તેની ઝંખના કરે છે. આત્મરમણતાને પરમાનંદ તે સર્વ સંગ છેડયા પછી u ચારિત્રધર્મમાં જ મળે. તે કારણે ચારિત્રપદ પ્રાપ્તિની ! Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૮૭ તીવ્ર ઝંખના થાય છે. “સાધુ ધર્માભિલાષાસય રૂપ શ્રાવક ધર્મ.” સાધુધર્મની તીવ્ર અભિલાષા રૂપ શ્રાવકધમ આવે છે. જેમાં શ્રાવકધમ ને અનુરૂપ ક્રિયા-અનુષ્ઠાનની રૂચિ વધતી જાય છે. સમ્યક્ત્વની અને શ્રાવકધર્મની આચરામાં ઉત્સાહ વધતા જાય છે. કારણ કે જેમ જેમ તેની જિનાજ્ઞાપાલનની રૂચિ વધે છે, તેમ તેમ આત્મઅનુભવ અને મેાક્ષની પ્રાપ્તિ માટેની યાગ્યતા વધતી જાય છે. અને છેવટે સયમ કખ મીલે ? યુ' સકિત ગુણુઠાણુ ગવારા, આતમસે કરત વિચારા” આ વિચાર તેને ચારિત્રપદમાં ખેંચી જાય છે. સમ્યક્ત્વ છેવટે ચારિત્રમાં પરિણમે છે. સભ્યજ્ઞાન ૫૬ ઃ— જીવનના કોઈપણુ મહત્ત્વના નિર્ણય શ્રુતજ્ઞાનના આલંબને કરવામાં આવે છે. શ્રતજ્ઞાનના અભ્યાસ કરવાથી વિવેક બુદ્ધિ ઉત્પન્ન થાય છે અને વિવેકથી જીવનને સાચા નિણૅય આપણે કરી શકીએ છીએ. આપણે આ જીવનમાં શું કરવું અને શુ ન કરવુ? કઈ વસ્તુ મેળવવી અને કઈ વસ્તુ છેાડી દેવી ? શું' ખાવું અને શુ' ન ખાવું ? આવા પ્રશ્નોના નિણૅય જો આપણી બુદ્ધિથી કરવા જઇએ, તે આપણી બુદ્ધિ મિથ્યામાહથી વાસિત હાવાથી આપણી બુદ્ધિથી કરેલા નિણૅયા ખાટા અને અધૂરા થાય છે. માટે હેય અને ઉપાદેય, કતવ્ય અને અકર્તવ્ય, ભક્ષ્ય અને અભક્ષ્ય, તેના નિર્ણય શ્રુતજ્ઞાનને આલ'મને કરવામાં આવે છે. તે શ્રુતજ્ઞાન જ્યારે ઊંડું ચિંતન સ્વરૂપ બને છે ત્યારે Page #321 -------------------------------------------------------------------------- ________________ २८ - - --- - - - તે ભાવના જ્ઞાન બને છે; અને ભાવનાજ્ઞાન જ્યારે પરમેષિપદના ધ્યાન સ્વરૂપ બને છે ત્યારે અનુભવજ્ઞાન બને છે. આવું અનુભવજ્ઞાન – જેમાં શુદ્ધ આત્મસ્વરૂપના અનુભવને પરમાનંદ હોય છે – તે માટે ધ્યાન પ્રયોગ સમ્યગદર્શનમાં બતાવ્યું. તે વધારે ઊંડાણમાં જઈ કરવાનો હોય છે અગર બીજા અનેક પ્રકારે આત્મઅનુભવ રૂપ જ્ઞાન પ્રાપ્ત થાય છે. સમ્યગૂચારિત્ર પદ : સમ્યગૃષ્ટિ આત્માના હૃદયમાં નિરંતર ભાવ રહે છે કે સર્વ જીવો આત્મસમાન હોવા છતાં, હું સર્વ જીવ સાથે આત્મસમાન ભાવે વર્તન કરી શકતો નથી, તેથી મને ક્યારે જિનેશ્વર ભગવંતોએ કહેલો ચારિત્રધર્મ પ્રાપ્ત થાય અને સર્વ જીવ સાથે આત્મસમાન ભાવે હું વર્તન કરવાવાળે બનું ? બીજી તરફ સમ્યગૃષ્ટિ આત્મા પિતાના આત્મામાં પરમાત્માના જેવું જ સ્વરૂપ સત્તામાં રહેલું છે તે જાણીને તે સ્વરૂપનો અનુભવ કરવા માટે નિરંતર પર માત્માની ભક્તિ, આજ્ઞાપાલન આદિમાં રક્ત હોવા છતાં સંસારમાં અનેક પ્રકારની વિટંબણા હોવાથી સંપૂર્ણપણે પરમાત્મા સાથે ધ્યાનની એકતા દ્વારા પરમાનંદનો અનુભવ અને સંપૂર્ણ આજ્ઞાનું પાલન કરી શકતો નથી. તેથી સમ્યગુદષ્ટિ આત્મા ઝંખે છે કે ક્યારે મને પરમાત્માએ કહેલે (પ્રવૃત્તિ અને નિવૃત્તિ ઉભયરૂ૫) ચારિત્ર ધર્મ પ્રાપ્ત થાય અને પૂર્ણપણે પરમાત્માની આજ્ઞાનું પાલન કરી પરમાત્મા સાથે અભેદ ધ્યાન સિદ્ધ કરી આત્મસ્વરૂપ રમણતારૂપ શુદ્ધ|| ચારિત્રના પરમાનંદનો અનુભવ કરું ? -= -- - Page #322 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ઉપાધ્યાય યશોવિજયજી કૃત “સમ્યગ્ગદર્શન’ની પૂજામાં “નિજ શુદ્ધ સત્તા પ્રગટ અનુભવ કરણ રુચિતા ઉછળે” એટલે સમ્યગુદષ્ટિ આત્માને પિતાની શુદ્ધ આત્મસત્તાને અનુભવ કરવાની તીવ્ર ઈરછા ઉછાળા મારે છે. પં. પદ્મવિજયજી કૃત “સમ્યગદર્શન”ની પૂજામાં પ્રભુ નિર્મળ દશન કીજીએ; આતમજ્ઞાનકે અનુભવદર્શન સરસ સુધારસ પીજીએ.” એટલે કે “હે પ્રભુ! મારું દર્શન-સમ્યક્ત્વ નિર્મળ કરો. આત્મસ્વરૂપને અનુભવ તે સમ્યગદર્શન છે. તે સમ્યગદર્શનરૂપ ઉત્તમ અમૃતરસનું પાન કરીએ.” સમ્યગદર્શન ગુણસ્થાનકે રહેલ આત્મા ભાવના કરે છે? “સંયમ કબ મીલે? સસનેહી પ્યારા હ. ચું સમકિત ગુણઠાણ ગવારા, આતમસે કરત વિચારા હે. સંયમ કબ મીલે ?” સમ્યગદૃષ્ટિ આત્માની આવી નિર્મળ પવિત્ર ઝંખના છેવટે શુદ્ધ ચારિત્રરૂપે પરિણમે છે અને સમિતિ ગુપ્તિના પાલન, મહાવતે અને ક્ષમાદિ ધર્મો દ્વારા સર્વ જીવો સાથે આત્મસમાન શુક્ર વ્યવહાર ઉત્પન્ન થાય છે; અને પરમાત્માના અભેદ ધ્યાન દ્વારા સ્વરૂપમણુતા અને તે દ્વારા પરમાનંદના અનુભવરૂપ નિશ્ચય ચારિત્રરૂપે આત્મા સ્થિર બને છે. તે વખતે સ્વરૂપદમણુતાના પરમાનંદના અનુભવનું સુખ બાર Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ માસના ચારિત્ર પર્યાયવાળાને અનુત્તર વિમાનવાસી દેવ કરતાં અધિક સુખને અનુભવ કરાવે છે. “આર માસ પર્યાયે જેહને, અનુત્તર સુખ ( ઉં. યશેાવિજયજી કૃત 66 જાણુ ચારિત્ર તે આતમા, નિજ સ્વભાવમાં રમતા રે.” ચારિત્ર ગુણ વળી વળી નમે, તત્ત્વ રમણ જસુ મૂલાજી.” ( ચારિત્રષદની પૂજા ) અતિક્રમીએ ’ નવપદ પૂજા) આવા નિર્મળ સ્વરૂપરમણુતા રૂપ શુદ્ધ ચારિત્રના મૂળમાં સમ્યગ્દર્શન છે. અને સમ્યગ્દર્શનની નિર્મળતા અરિહંતાદિ પરમેષ્ઠિએના ધ્યાન, ઉપાસના અને આજ્ઞાપાલન દ્વારા થાય છે. પરમાનંદની પરાકાષ્ઠાએ પહોંચેલા પરમાત્માનુ સ્મરણ, દર્શન, પૂજન, વદન, સ્તવન અને ધ્યાન સાધકને પરમાનંદની પ્રાપ્તિનું પરમ કારણ છે. શરૂઆતમાં તે આપણા જીવ બાહ્ય વસ્તુઓમાં સુખ અને આનંદ માટે દોડતા હોય છે અને રાત-દિવસ તે માટે જ પ્રયત્નશીલ હાય છે. પરંતુ જીવનમાં જ્યારે તે સદ્ગુરૂની કૃપા દ્વારા પરમાત્મસ્વરૂપને પિછાને છે અને જેવું પરમાત્માનું સ્વરૂપ છે, તેવુ જ પેાતાનું સ્વરૂપ છે -આવુ' જાણે છે, ત્યારે તેના જીવનમાં સાચા રાહ ઊઘડે છે. “ પ્રભુ મુદ્રાને યાગ પ્રભુ પ્રભુતા લખે; દ્રવ્ય તણે સાધ' સ્વસપત્તિ આળખે.” Page #324 -------------------------------------------------------------------------- ________________ પરમાત્મા સાથે આત્મદ્રવ્યનું સાધર્મિકપણું ખ્યાલમાં લાવીને, પિતાની અંદર અનંત સુખ અને આનંદનું નિધાન રહ્યું છે તેવી ઓળખાણ સાધકને થાય છે. “ઓળખતાં બહુ માન સહિત રુચિ પણ વધે, રુચિ અનુયાયી વીર્ય ચારધારા .” આજ સુધી આદર-બહુમાન પુદગલનું છે, રુચિ પરપુદ્ગલની છે, વીર્ય પરઅનુયાયી છે, રમણતા પરવસ્તુમાં છે, આપણી આખી ચેતના પુગલ અનુયાયી બની ગઈ છે. તે ચેતનાને આત્મસ્વરૂપ અનુયાયી બનાવવા માટે જેનું સંપૂર્ણ શુદ્ધ પરમાનંદ સ્વરૂપે પ્રગટ થયું છે, તેવા પરમાત્માનું આલંબન લેવું પડે છે. પરમાત્માસ્વરૂપને અવલંબેલું આપણું ચૈિતન્ય, પરમાત્મ ગુણોના રંગે રંગાયેલી આપણે ચેતના, પરમાત્મગુણ રસિક બનેલી આપણી ચેતના છેવટે આત્મસ્વરૂપ અનુયાયી બની શકે છે. તેથી પરમાત્મા મોક્ષ પ્રાપ્તિના પુષ્ટ નિમિત્ત છે. તે જ એક આધાર, પ્રાણ, ત્રાણ, શરણ છે. તે જ એક દર્શન, પૂજન, વ દન, સ્તવન, ધ્યાન, મારગુ કરવા લાયક છેતેવા ભાવ પ્રગટ થતાં અનાદિથી પુદ્ગલ અનુયાયી બનેલું ચિતન્ય, પરમાત્મા તરફ આદર, બહુમાન, રુચિવાળું બને છે. પરમાત્માના ગુણેમાં રુચિ થતાં, “રુચિ અનુયાયી વીર્ય” તે નિયમ મુજબ આત્માની બધી શક્તિઓ પરમાત્માની દિશામાં કાર્ય શીલ બને છે. દર્શન જ્ઞાનાદિક ગુણ આત્મના, પ્રભુ પ્રભુતા લયલીન, _શુદ્ધ સ્વરૂપી રૂપે તન્મયી, તસુ આસ્વાદન પીન. E Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૮૫ પૂજના તેા કીજે રે ખારમા જિનતણી . ( શ્રી દેવચંદ્રજી કૃત ) ક્ષયાપશમ ભાવે અંશતઃ ખુલ્લાં થયેલાં આપણાં દન, જ્ઞાન, ચારિત્ર અને વી જે પરપુદ્ગલ અનુયાયી હતાં, તે પરમાત્મ અનુયાયી અને છે; અને પરમાત્મામાં તન્મયતા, તદ્રુપતા, એકત્વ ઉત્પન્ન થાય છે. 66 શુદ્ધ તત્ત્વ રસરંગી ચેતના, પામે આત્મસ્વભાવ.” .. પરમાત્મ તત્ત્વ સાથે એકત્વ સાધતાં પેાતાના આત્મામાં રહેલા પરમાનદમાં પ્રવેશ થાય છે; અને તેમાં સ્થિરતા થતાં, આત્મસ્વરૂપના અનુભવ થાય છે. તે અનુભવ જ વિશ્વ ઉપરનું અમૃત છે. આવા પરમામૃતનું પાન કરવું તે માનવજીવનનું પરમ લક્ષ્ય છે. તે લક્ષાંક પૂર્ણ કરવા માટે ચારિત્રપદની પ્રાપ્તિની તીવ્ર અભિલાષાપૂર્વક “ હી નમા ૐ ચારિત્તસ્સ ’પદના જાપ કરવા-આ રીતે ચારિત્રપદની આરાધના કરવી. સમ્યગ્દર્શન પદમાં ખતાવેલ પરમાત્મ ધ્યાન અને મૈત્રીભાવનાનું ધ્યાન વિકસિત થતાં છેવટે ચારિત્રમાં પરિણામ પામે છે. તે વખતે સ્વરૂપરમતા રૂપ ચારિત્રને પરમાનંદ અનુભવાય છે. આવું ચારિત્ર આપણને પણ પ્રાપ્ત થાય તેવા લક્ષપૂર્વક ચારિત્રપટ્ટનું આરાધન કરવું. સમ્યગ્રતપ ૫૬ ઃ— છ ખાદ્ય અને છ અભ્યંતર એમ ખાર પ્રકારના તપ છે; જેનુ ફળ મેાક્ષ પદ્મ છે. ઇન્દ્ર અને ચક્રવર્તીની સપત્તિ એ Page #326 -------------------------------------------------------------------------- ________________ નાના નાના નાના જેનું ફૂલ છે. સમતારૂપ અમૂલ્ય જેને રસ (મકરંદ) છે, તે તપને જ્ઞાની પુરુષે કલ્પવૃક્ષ સરીખું કહે છે. કહ્યું છે કે – ફળ શિવસુખ માટું, સુર નરવર સંપત્તિ જેહનું ફૂલ તે તપ સુરતરૂ સરિખે વંદું, સમ મકરંદ અમૂલ રે. ભવિકા સિદ્ધચક્ર પદ વંદે. વંદીને આનંદ રે ભવિકા, નાવે ભવભવ ફંદો રે ભવિકા; ટાળે દુરિત દંદે રે ભવિકા, સેવે ચોસઠ ઈન્દો રે ભવિકા; ઉપશમ રસને કદ રે ભવિકા, જિમ ચિરકાલે નંદો રે ભવિકા; શ્રી શ્રીપાલે સેવ્યો રે ભવિકા, મયણએ આરાધે રે ભવિકા. સિદ્ધચક પદ વંદો. (નવપદની પૂજા) આ તપપદ જગતનું સર્વોત્કૃષ્ટ મંગલ છે. તે તપ ક્ષમાપૂર્વક કરતાં નિકાચિત કર્મ પણ ક્ષય થઈ જાય છે. કમ નિકાચિત પણ ક્ષય થાયે, ક્ષમા સહિત જે કરતાં.” આવા અપૂર્વ ભાવપૂર્વક તપ પદને મંત્ર જપ | “ હી નમે તવસ ” કરો. - તાત્ત્વિક રીતે ઈરછાઓના નિરોધરૂપ સંવર કરી, મન, વચન, કાયાની એકાગ્રતાથી સમતારસમાં પરિણમન કરી, આત્મા પોતાના ગુણોને ભેગા કરી સ્વરૂપમાં રમણતા કરે તે જ તપ છે. (તપપદનું વિશેષ સ્વરૂપ આ જ પુસ્તકમાં પણ છેલ્લે પ્રભુ મહાવીરસ્વામીની દેશના વખતે બતાવવામાં Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૮૭ આવશે.) સમ્યગ દર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધના છેલ્લે વરૂપ રમણતામાંથી સ્વરૂપસ્થિરતા રૂપે તપપદમાં પરિણમશે. ઈમ નવપદ ધ્યાવે, પરમ આનંદ પાવે; નવમે ભવ શિવ જાવે, દેવ નરભવ પાવે. આ રીતે નવપદનું ધ્યાન આપણે સૌ આરાધીએ. આ પણ ભૂમિકાને અનુરૂપ કિયા – અનુષ્ઠાન પૂર્વક નવપદનું ધ્યાન નવ ભવમાં મોક્ષને આપનાર બને છે. જ્ઞાન વિમલ ગુણ ગાવે, સિદ્ધચક પ્રભાવે; સવિ દુરિત સમાવે, વિશ્વ જયકાર પાવે. પૂ. જ્ઞાનવિમલસૂરીશ્વરજી કહે છે – આ સિદ્ધચક્રના પ્રભાવે સર્વ દુઃખ અને કર્મનો ક્ષય થઈ, પરમ આનંદમય આત્મસ્વરૂપ પ્રગટ થાય છે. ઈયા નવપદ યાનને જેહ ધ્યાવે, સદાનંદ ચિદ્રુપતા તેહ પાવે. આ નવપદના ધ્યાનને આપણે નિરંતર ધ્યાઈએ; જેનાથી પરમાનંદમય આત્મસ્વરૂપનો અનુભવ અને છેવટે તેની પ્રાપ્તિ થાય છે. એમ નવપદ ધૃણ તિહાં લીને, હુએ તમય શ્રીપાલ. શ્રીપાલ અને મયણાએ નવપદનું ધ્યાન કર્યું. આપણે પણ આપણી ભૂમિકા મુજબ નવપદની સર્વ પ્રકારે આરાધનાપૂર્વક ધ્યાન કરીએ. કML Page #328 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ અનંતલઘિના નિધાન ગૌતમ ગણધર ભગવતે શ્રેણિક પ્રમુખ પર્ષદાની સમક્ષ આ પ્રમાણે શ્રીપાલનું દષ્ટાંત કહ્યું અને હવે છેલ્લે કહે છે કે, આ પ્રમાણે નવપદના ધ્યાનમાં તદ્રપ બનેલા શ્રીપાલ મહારાજા આયુષ્ય પૂર્ણ થતાં નવમાં દેવલોકમાં ગયા. મયણાસુંદરી વગેરે નવ રાણુઓ અને શ્રીપાલના માતાજી પણ નવપદના ધ્યાનમાં લીન બની ગયાં અને કમસર આયુષ્ય પૂર્ણ થતાં નવમા દેવકને પામ્યાં. તે પછી શ્રીપાલ, તેમના માતા અને મયણા આદિ નવ રાણીઓ - આ અગિયારે જણા નવમા દેવલોકમાંથી આયુષ્ય પૂર્ણ થતાં મનુષ્યજન્મ પામશે. તેમાં અધિક સંપત્તિઓ અને સિદ્ધિઓને પ્રાપ્ત કરશે. અધિક રીતે નવપદની આરાધના કરી દસમા દેવલોકમાં જશે. ત્યાંથી પાછા મનુષ્યજન્મ પામીને, અધિક આરાધના કરીને, અધિક સંપત્તિ પામીને અગિયારમા દેવલેકમાં જશે. ત્યાંથી મનુષ્યજન્મ પ્રાપ્ત કરી, અધિક આરાધના કરી બારમા દેવલોકમાં જશે. અને છેલ્લા નવમા ભવે મનુષ્યજન્મ પામી, સર્વ સંપત્તિનો અને વૈભવને ત્યાગ કરી, બાહ્ય-અત્યંતર નિગ્રંથ બની, વિશેષ આરાધના કરી, શુકલધ્યાન આરોહણ કરી, શુદ્ધ આત્મસ્વરૂપને સંપૂર્ણપણે પ્રગટ કરી મોક્ષમાં જશે. તે વખતે જ ત્યાં દેવદુંદુભિ વાગી અને અનંત કરૂણા નિધાન પ્રભુ મહાવીર સ્વામી પધાર્યા. દેવે સમવસરણ રચ્યું, અરિહંતાજી; કુસુમ વૃષ્ટિ સિંહા કીધ રે, ભગવંતાજી. Page #329 -------------------------------------------------------------------------- ________________ .. .. ......... . - -- -- -- --- - - ૨૮૯ અંબર ગાજે દુંદુભિ, અરિહંતાજી; વર અશોક સુપ્રસિદ્ધ રે, ભગવંતાજી. સિંહાસન માંડ્યું તિહા, અરિહંતા; * ચામર છત્ર ઢળંત રે, ભગવંતાજી. દિવ્ય વનિ દિયે દેશના. અરિહંતાજી; પ્રભુ ભામંડલવંત રે, ભગવંતાજી. પરમાત્મા મહાવીર સ્વામી પધાર્યા. દેવોએ એક એજન ભૂમિ પ્રમાણ સમવસરણની રચના કરી. દસ હજાર પગથિયાં ઊંચી પીઠિકા (plinth) બનાવી. તેના ઉપર પહેલે ચાંદીને ગઢ અને સેનાના કાંગરા બનાવ્યા. તે પછી પાંચ હજાર પગથિયાં ઊંચે બીજે સેનાને ગઢ અને રત્નના કાંગરા બનાવ્યા. તે પછી પાંચ હજાર પગથિયાં ઊંચે ત્રીજે રત્નને ગઢ અને મણિના કાંગરા બનાવ્યા. મધ્યમાં પ્રભુની ઊંચાઈથી બાર ગણું ઊંચું એક જન વિસ્તારવાળું મનેહર રમણીય અશોકવૃક્ષ છે. અને તે સમગ્ર સમવસરણ ભૂમિને શીતલ છાયા આપી રહ્યું છે. અશોકવૃક્ષની નીચે વિવિધ રત્ન, હીરા, માણેક, નીલમ આદિથી વિભૂષિત પાદપીઠ સિંહાસન છે. ત્યાં સકલ વિશ્વના ઉદ્ધારક, દેવાધિદેવ. કરૂણાસાગર, પરમાત્મા જગતના ઉદ્ધારને અર્થે સમવસરણ ભૂમિમાં પધાર્યા. અને તે વખતે મહાપ્રભુ પરમાત્મા મહાવીરદેવે જગતના સાર્વભૌમ ચકાધીશ્વરના મહા મંગલકારી સિંહાસન ઉપર આરૂઢ થઈ સકલ Page #330 -------------------------------------------------------------------------- ________________ જગતને નાથ બનાવ્યું. કૃપાના અવતાર, દયાના સાગર, વાત્સલ્યના ભંડાર–ભગવંતના મસ્તકની પાછળ સૂર્ય સમાન તેજસ્વી ભામંડલ રોભી રહ્યું છે. અનેકવિધ મણિ, માણેક, રત્નોથી વિભૂષિત ત્રણ છત્રો ભગવંતના મસ્તક ઉપર શોભી રહ્યાં છે. આકાશમાં દેવ દુભિને ગંભીર નાદ ગાજી રહ્યો છે. જાનું પ્રમાણ પુષ્પની વૃષ્ટિ થઈ રહી છે. દેવે ચામર વીંઝી રહ્યા છે. બાર પર્વદાની રચના થઈ. સૌ પિતાના યથાયોગ્ય સ્થાને દેશના સાંભળવા માટે બેઠા. તે સમયે પાત્રીસ વાણીના ગુણોથી યુક્ત, યોજનગામની. સર્વ આનંદ પ્રદાયિની, સર્વ પાપ પ્રણાશિની, મોહ-તિમિર વિનાશિની, કલ્યાણ પર પરાવર્ધિની, કર્મકાષ્ઠ દાહિની, ભવસંતાપ હારિણી, મોહવિષ નિવારિણી, સકલ છવ સંજીવની, જીવનજયોતિ પ્રકાશિની, અનંત કરૂણામય, સુમધુર વાણીમાં પરમાત્માની દેશના શરૂ થઈ. તેને દેવેએ વાંસળીના સુમધુર સુરથી – દિવ્ય ધ્વનિથી વિભૂષિત કરી. શ્રેણિક ઉદ્દેશી કહે, નવપદ મહિમા વીર; નવપદ સેવી બહુ ભવિક, પામ્યા ભવજલ તીર. દેશનામાં પ્રભુ મહાવીરસ્વામી નવપદના મહિમાનું વર્ણન કરે છે. આ નવપદને સેવવાથી ઘણું ભવ્ય આત્માઓ સંસાર સમુદ્રના પારને પામ્યા છે. આરાધનાનું મૂલ જસ, આતમભાવ છે; તિણે નવપદ છે આતમા, નવપદ માંહે તેહ. Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૧ નવપદની આરાધનાનું મૂળ આત્મભાવ છે. નવપદમાં આત્મા છે અને આત્મામાં નવપદ છે. આ વસ્તુને આપણે વિશેષ રૂપે સમજીએ. નવપદની સાધના દ્વારા વિકાસકમની ભૂમિકાઓ : Observation of Absoluteness નવપદમાં આપણુ આમાના પૂણુસ્વરૂપનું દર્શન : જ્યારે આપણે પરમાત્માનું દર્શન કરીએ છીએ, ત્યારે અનંતકાળથી (એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના અનંત ભામાં) વિસરાઈ ગયેલું આપણું પોતાનું આત્મસ્વરૂપ છે, તેની સભાનતા થાય છે. મહાપુરુષે કહ્યું છે – દી સુવિધિ નિણંદ સમાધિરસે ભર્યો, ભાસ્યો આત્મસ્વરૂપ અનાદિને વીસર્યો.” જ્યારે દેવાધિદેવ પરમાત્માનું દર્શન કરીએ છીએ ત્યારે આપણને આપણું પિતાનું પરમાત્માના જેવું જ વિસરાઈ ગયેલું મૂળ સ્વરૂપ યાદ આવે છે. પરમાત્માનું દર્શન કે સ્મરણ તે આપણું પોતાના જ Absoluteપૂર્ણ સ્વરૂપનું Observation દર્શન–છે. નવપદે એ આપણાં પિતાનાં જ નવ દિવ્ય રૂપ છે. Determination of Destination ધ્યેયને નિર્ણય પરમાત્માના દર્શનથી, તેમના જેવા જ આપણા આત્મAll સ્વરૂપની સભાનતા થાય છે. અને “સત્તાએ આપણા આત્મામાં, Page #332 -------------------------------------------------------------------------- ________________ २८२ પરમાત્માના જે જ અનંત સુખ અને આનંદનો ખજાનો | છે” તેવું સમજાય છે, ત્યારે મારે હવે તે જ જોઈએ” || તે વિચાર આવે છે. પછી તે આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવું તેવું ધ્યેય નકકી થાય છે. પ્રભુ મુદ્રાને વેગ, પ્રભુ પ્રભુતા લખે; દ્રવ્ય તણે સાધચ્ચે વ–સંપત્તિ ઓળખે. ઓળખતાં બહુમાન, સહિત રુચિ પણ વધે; રુચિ અનુયાયી વીર્ય, ચરણધારા સધે. ( શ્રી દેવચંદ્રજી કૃત સુવિધિનાથ ભગવાનનું સ્તવન.) માટે “નમે સિદ્ધાણે તે સર્વ શ્રેયાનું મૂળ- દયેયબિંદુ છે. પ્રાપ્ત કરવા લાયક શું છે? તેને નિર્ણય “નમે સિદ્ધાણના ધ્યાન દ્વારા થાય છે. અત્યારે તે માત્ર આપણું ધ્યેય એટલું જ છે કે મારી પાસે ૧૦ લાખ અને પાડોશી પાસે ૨૦ લાખ છે, તે મારે ૨૦ લાખ ભેગા કરવા. આપણે ૨૦ લાખ ભેગા કરવા જઈએ છીએ, ત્યાં તે પાડેશી પાસે ૪૦ લાખ થઈ જાય છે. એટલે આપણે પણ ૪૦ લાખ ભેગા કરવા જઈએ છીએ. અને આપણી પાસે ૪૦ લાખ થાય, ત્યાં તો પાડોશી પાસે ક્રોડ થઈ જાય છે. એટલે આપણે પણ કોડ ભેગા કરવા જઈએ છીએ. ત્યાં વચ્ચે આ યુધ્ય પૂરું થઈ જાય છે. અગર તે પૈસા આપણી પાસે પૂરતા થઈ જાય છે ત્યારે બસો-ચારસે માણસના સર્કલમાં – જેમાં આપણે વસીએ -- Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૯૩ - - - - છીએ તેમાં “અમે કાંઈ જેવા તેવા નથી” એવું સાબિત કરવા પાછળ દેડીએ છીએ. “બીજા કરતાં અમે પણ ચઢિયાતા છીએ” તેવું સાબિત કરવા માનવ જીવનને મોટા ભાગને સમય ખર્ચાય છે. આ કાંઈ માનવજીવનનું ધ્યેય નથી. પરંતુ જ્યારે મનુષ્ય પરમાત્માનું સ્વરૂપ જાણે છે અને તેવું જ સ્વરૂપ પિતાની અંદર રહેલું છે અને તે પ્રાપ્ત થઈ શકે તેમ છે, તેવું જ્ઞાન તેને અરિહંત-સિદ્ધ ભગવંતોનાં દર્શન, પૂજન, વંદન, સ્તવન, ધ્યાન, સમરણ રૂપ નમસ્કારભાવથી થાય છે, ત્યારે મનુષ્ય પોતાનું આત્મસ્વરૂપ પ્રગટ કરવું તેવું ધ્યેય-લક્ષ્ય નક્કી કરે છે. જો કે આત્મસ્વરૂપ પ્રગટ કરવાનું ધ્યેય પૂર્ણપણે આ જીવનમાં પ્રાપ્ત થઈ શકે તેમ નથી, કારણ કે અત્યારે આ પણ પાસે તે માટેની પરિપૂર્ણ સામગ્રી નથીપરંતુ આ જીવનમાં તે ધ્યેયને પહોંચવા માટે ક્યાં સુધી જઈ શકાય તેમ છે? તે બધા જ્ઞાની પુરુષોને એક જ અભિપ્રાય છે કે આ જીવનમાં આત્માનુભવ, આત્મદર્શન, આત્મસાક્ષાત્કાર કરી શકાય છે અને તે દ્વારા પરમાનંદને અનુભવ થઈ શકે છે. તથા ભવાન્તરમાં અનુકૂળ સંગ – સામગ્રી મળતાં પૂર્ણ આત્મસ્વરૂપે પ્રગટ કરી શકાય છે. વર્તમાનમાં જીવનનું લક્ષ્યબિંદુ આત્મસાક્ષાત્કાર દ્વારા પરમાનંદને અનુભવ, અને ભવાન્તરનું લક્ષ્યબિંદુ પૂર્ણ આત્મસ્વરૂપની પ્રાપ્તિ થવી તે આ રીતે નિણત થાય છે. તેને જ Dynamic desire of In Destination - મેક્ષની તીવ્ર ઈરછા ( સંવેગ) કહેવાય છે. તે - Page #334 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ - - - - - - નવપદનું જે સ્વરૂપ છે તેવું જ દિવ્ય સ્વરૂપ મારા અંદર છે અને મારે હવે તે જ જોઈએ છે તેવા ધ્યેયને નિર્ણય નવપદના આલંબને થાય છે. Architect of Originality. મૂળભૂત આત્મચેતન્ય પ્રગટ કરવાનો અત્યુ પ્રિન્ટ આત્મસ્વરૂપ પ્રગટ કરવું એ જ એક માનવજીવનનું ધ્યેયબિન્દુ છે–તે નિર્ણય પરમાત્મદર્શન તથા અરિહંત અને સિદ્ધપદના ધ્યાન દ્વારા થાય છે. મકાન બાંધવાને નિર્ણય કર્યા પછી આર્કિટેકટની પાસે નકશે આપણે કરાવીએ છીએ. અને લૌકિક આર્કિટેકટની કળાને સારી રીતે જાણનાર Civil Engineer મકાન બાંધતાં પહેલાં blue print – નકશે તયાર કરી આપે છે. તે રીતે આઠે દ્રવ્યકર્મના અને ભાવકર્મ (રાગદ્વેષ-મહ અને અજ્ઞાન)ના બંધનમાં રહેલા આપણા આત્માને પ્રથમ ગુણસ્થાનકથી બારમા ગુણસ્થાનકના અંત ભાગ સુધી પહોંચાડવાને blue print – નકશે નવપદના ધ્યાન દ્વારા પ્રાપ્ત થાય છે. આર્કિટેકટની સર્વોત્કૃષ્ટ કળા જે આપણું મૂળ સ્વરૂ૫ સુધી પહોંચાડે છે, તે કળા નમસ્કાર મહામંત્ર અને નવપદમાં રહેલી છે. પ્રથમ ગુણસ્થાનકથી ચતુર્થ ગુણસ્થાનકે કેવી રીતે પહોંચવું? ચરમ યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ રૂપ મહા સમાધિ, અનિવૃત્તિકરણ અને અંતરકરણ દ્વારા સમ્યગદર્શન કેવી રીતે પ્રાપ્ત કરવું? પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનકની ! Page #335 -------------------------------------------------------------------------- ________________ ૨૯૫ આરાધના દ્વારા અપ્રમત્ત ગુણુસ્થાનકના સ્પર્શ રૂપ આત્મરમણતાના પરમાનંદને કેવી રીતે અનુભવવા અને ક્ષપકશ્રેણી દ્વારા દ્રવ્ય-ગુણ-પર્યાયના પૃથક્ પૃથક્ અને છેવટે એકત્વ રૂપે દ્રવ્ય-ગુણ-પર્યાયના યાન દ્વારા અભેદ રત્નત્રયીને સ્પશી ‘સ્વરૂપે એક્ત્વપણે પરિણમી, ઘાતી કર્મોના ક્ષય કરી' કેવળજ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવુ. તે Architect of Originalityને Blue Print -નકશા નવપદના ધ્યાનથી પ્રાપ્ત થાય છે. C Organization To Immortality ધ્યેય-લક્ષ્યને પહેાંચવા માટેની વ્યવસ્થાશક્તિ મકાન માટેના નકશા તૈયાર થયા પછી, તે નકશે ખીસામાં લઈને ફરવાથી મકાન બંધાતુ' નથી, તે માટે વ્યવસ્થાશક્તિ ( Organization Power)ની જરૂર પડે છે, તેમ નવપદના ધ્યાન દ્વારા આત્મસ્વરૂપની પ્રાપ્તિના બ્લ્યુ પ્રિન્ટ નકશા પ્રાપ્ત થયા પછી સાધના માટેની વ્યવસ્થાશક્તિ (Organization Power)ની જરૂર પડે છે. તે આત્મસ્વરૂપપ્રાપ્તિ માટેના ઉત્સાહ (વ્યવસ્થા શક્તિ) નવપદ્મની વિશેષ આરાધના અને ધ્યાન દ્વારા પ્રાપ્ત થાય છે. Business Organization – વ્યાપારનું વ્યવસ્થાતંત્ર શીખવા માટે ઘણા માણસા અમેરિકા જાય છે, પરંતુ આપણુ પાતાનુ શાશ્વત, આન'ક્રમય, અર્ચિત્ય શક્તિયુક્ત, અવ્યાબાધ સુખમય સ્વરૂપ કેવી રીતે પ્રાપ્ત કરવું તે કળા શીખવી જરૂરી છે અને તેનુ શિક્ષણ નવપદ્યના ધ્યાનમાંથી મળે છે. Page #336 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ અને તે પછી જીવનમાં Science of Supremacy (આત્મવિજ્ઞાનના પ્રયાગ દ્વારા (Realisation of Realily) (આત્મસ્વરૂપના અનુભવ) પ્રાપ્ત થાય છે. Scientifically Secured - Shree NAVPAD નવપદ એ વિશ્વ ઉપરનું સ્વયંસિદ્ધ, સર્વોત્કૃષ્ટ, મહાવિજ્ઞાન છે. હવે અહીં અનંત કરુણામય પ્રભુ શ્રી મહાવીર ભગવાન દેશનામાં કહે છે કે : “ આરાધનાનું મૂળ જસ, આતમભાવ અÙહુ; તિણે નવપદ છે આતમા, નવપદ માંહે તે. શ્રી નવપદમાં આત્મા છે, અને આત્મામાં નવપદો છે, નવપદમાં આત્મા અને આત્મામાં નવપદેના અનુભવ કરવા માટે ભગવાન દેશનામાં આગળ કહે છે કે "" ૮. ધ્યેય સમાપત્તિ હુએ, ધ્યાતા ધ્યેય પ્રમાણ; તિણે નવપદ છે આતમા, જાણે કેાઈ સુજાણુ. પહેલી નજરે આપણને એવુ લાગે છે કે નવપદમાં આત્માના અને આત્મામાં નવપદાના અનુભવ કરવા એ બહુ કઠિન કાય છે. તેવા અનુભવ કરવા માટે તે હિમાલયની ગુફામાં યાગી બનીને બેસવું પડે, પરંતુ તેવુ કરવાની કોઈ જરૂર નથી. તેવા અનુભવ કરવા માટે જિનાગમ અને જિનબિંબ (મૂર્તિ)નું આલંબન લેવાની "" જરૂર છે. 超 Page #337 -------------------------------------------------------------------------- ________________ - નાના નાના નવપદમાં આત્માને સહેલાઈથી સમજવા માટે એક દષ્ટાંત જોઈએ – - એક શેઠ જિનમંદિરમાં પૂજા કરવા માટે ગયા. તેમના ઘેર મહેમાન આવ્યા. મહેમાને શેઠાણને પૂછ્યું કે, શેઠ ક્યાં ગયા છે? શેઠાણીએ કહ્યું કે શેઠ અત્યારે વકીલને ઘેર ગયા છે. થોડી વારમાં શેઠ જિનમંદિરથી પૂજાના કપડામાં પૂજાની સામગ્રી સાથે ઘેર આવ્યા. મહેમાને જિનમંદિરેથી શેઠને આવતાં જોઈને શેઠાણને કહ્યું કે શેઠ તે જિનમંદિરથી આવે છે! ત્યારે શેઠાણીએ કહ્યું કે શેઠને પૂછે ઃ જિનમંદિરમાં હતા, તે વખતે તેમનું ધ્યાન ક્યાં હતું? શેઠે કબૂલ કર્યું કે તે મંદિરમાં હતા, ત્યારે તેમનું ધ્યાન કેઈની પાસે પૈસા લહેણા હતા તે વસૂલ કરવા માટે વકીલની સલાહ લેવામાં હતું. શેઠ હતા તે જિનમંદિરમાં, પણ તેમનું ધ્યાન, તેમને ઉપયોગ (Attention) વકીલમાં હતું. તેથી શેઠ વકીલને ઘેર ગયા હતા, તેવું આપણે કહીએ છીએ. એટલે જ્યાં ઉપયોગ ત્યાં આત્મા. જેમાં ધ્યાન તેમાં આત્મા–આ નિયમ આમાંથી નીકળે છે. હવે આપણો ઉપયોગ, આપણું ધ્યાન નવપદમાં હોય ત્યારે, આપણો આત્મા ક્યાં છે? એને ઉત્તર સ્પષ્ટ છે કે જ્યારે આપણે આપણે ઉપગ નવપદમાં લીન કરીએ છીએ ત્યારે આપણે આત્મા નવપદમાં છે. હવે, આત્મામાં નવપદે કેવી રીતે છે તે દષ્ટાંતથી નાના નાના - - - Page #338 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ એક માણસ ચમાને જોવામાં લીન બની ગયે. | તે જોવામાં તન્મયતદ્રપ બની ગયા, તે વખતે તેના આત્માએ ચશ્માને આકાર ધારણ કર્યો. કેઈ માણસ સિનેમા જેવા જાય, ત્યાં પડદા ઉપર ચાલતા દશ્યને જોવામાં લીન બની જાય, તે વખતે પડદા ઉપર ચાલતું દશ્ય કલુષિત આકારવાળું હોય તે, જેનારને આત્મા કલુષિત આકારવાળો બની જાય છે. તેથી જ્ઞાની પુરુષે ત્યાં જવાની ના પાડે છે. સિનેમાની નટીના દશ્યમાં તન્મય, તદ્રુપ બનેલો માણસ તે નટીના ધ્યાનથી પોતાના આત્માને તે સિનેમાની નટીના આકારે પરિણાવે છે. એવી જ રીતે ક્રોધના. માનના, માયાના, લોભના ઉપયોગમાં પોતાના આત્માને પરિણુમાવે છે, ત્યારે આત્મા ક્રોધી, માની, માયાવી, અને લોભી આકારે પરિણમે છે. તે જ ન્યાય ભગવાનના મંદિરમાં છે. પરમાત્માના મંદિરમાં જઈ જ્યારે આપણે આપણે ઉપગ પરમાત્મામાં સ્થિર કરીએ છીએ, પરમાત્મામાં તદાકાર ઉપયોગે સ્થિર રહીએ છીએ, ત્યારે આપણે આત્મા પરમાત્માને આકાર ધારણ કરે છે. જ્યારે આપણે નવપદના ધ્યાનમાં તન્મય, તદ્રુપ તદાકારરૂપે રહીએ છીએ, ત્યારે આપણો આત્મા નવપદના આકાર વાળો બને છે. એટલે કે આપણે આત્મા નવપદના ઉપગમાં સ્થિર થાય છે, ત્યારે આપણું આત્મામાં નવપદો છે. જે સમયે ઉપયોગ સ્થિર થવાથી નવપદમાં આત્મા છે, તે જ I સમયે આત્મામાં નવપદો છે. objectively એટલે નિમિત્ત, Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨૯૯ દષ્ટિબિન્દુથી નવપદમાં આત્મા છે; અને subjectively એટલે ઉપાદાન દષ્ટિબિન્દુથી આત્મામાં નવપદો છે. પ્રભુ મહાવીરે બતાવેલું આ તત્ત્વજ્ઞાન જગત ઉપરનું | સર્વોત્કૃષ્ટ વિજ્ઞાન Supreme science છે. જે (અરિહંત આદિ) ભાવ વડે આત્મા પરિણમે છે, તે (અરિહંતાદિ) ભાવ વડે તે (આત્મા) તમય (અરિહંતાદિમય) બને છે. તેથી અરિહંતના ધ્યાનમાં નિષ્ઠ એ આત્મા તે (અરિહંત ભાવ) થકી પિતે જ ભાવ અરિહંત (આગમથી) થાય છે. એટલા માટે ભગવાન મહાવીર પરમાત્મા અહીં “યેય સમાપત્તિ હુએ, ધ્યાતા ધ્યેય પ્રમાણ; તેણે નવપદ છે આતમા, જાણે કોઈ સુજાણ.” ધ્યેય નવપદ છે. ધ્યાતા આપણે આત્મા છે અને ધ્યાન પ્રક્રિયા ચાલે છે. જે સમયે ધ્યાતાનું ચિતન્ય ધ્યેયમાં નિષ્ઠ થઈ જાય છે, જે સમયે ધ્યાતાને ઉપયોગ ભૈયાકારે પરિણમે છે, તે સમયે નવપદમાં આત્મા અને આત્મામાં નવપદને અનુભવ થાય છે. આજ સુધીમાં નવપદમાં આત્મા અને આત્મામાં નવપદના ધ્યાનથી અનંત આત્મા સિદ્ધિપદને પામ્યા છે. આજે પણ તેના ધ્યાનથી આપણી ભૂમિકાને ઉચિત આત્મ સ્વરૂપનો અનુભવ ( Realisation of Realily ) પ્રાપ્ત કરી LI શકીએ છીએ. તે માટે પ્રવેગાત્મક સાધના કરવી પડે Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ "" જગતનું સુપ્રીમ સાયન્સ હાથમાં આવ્યા પછી, તે પ્રયાગના કાગળ ખીસામાં લઇને ફરીએ તે પણ કાર્યસિદ્ધિ થતી નથી. કાર્યસિદ્ધિ માટે સ્વય' પ્રયાગ કરવા પડે છે. દા. ત., પ્રભુ નામે આનંદ ક” આ વાકયમાં પ્રભુનુ નામ તે પ્રિન્સીપલ (સિદ્ધાંત) છે. અને આનંદના કદ રીઝલ્ટ (ફળ) છે. આ બે વસ્તુ યાદ કરવાથી કાર્ય - સિદ્ધિ થતી નથી પણ આ કાર્યસિદ્ધિની ફાર્મ્યુલા છે. Principle + \pplication = Result સિદ્ધાંત + પ્રયાગ = કુળ એપ્લીકેશન – પ્રયાગ દ્વારા જ કાર્યસિદ્ધિ થાય છે. કેમેસ્ટ્રીની નાનામાં નાની ફાર્મ્યુલા – f、O–vater એ ભાગ હાઇડ્રોજન + એક ભાગ આકસીજન = પાણી હવે એક ખાટલામાં હાઇડ્રોજન અને એક બાટલામાં ઓકસીજન ભરીને દસ વર્ષોં રાખીએ તે પણ પાણી ખનતું નથી. તે પ્રયાગની સિદ્ધિ માટે હાઇડ્રોજન અને કસીજનનું સયાજન કરવુ પડે છે. તે રીતે પરમાત્મા તેમના ઠેકાણે અને આપણે આપણા ઠેકાણે – તે પ્રમાણે વર્ષો સુધી પ્રયત્ન કરીએ તેા પણ કાર્યસિદ્ધિ ન થાય. પરમાત્મા અને આપણા આત્માના મેળાપ થવા જોઈ એ. ધ્યાન દ્વારા, ઉપયોગ દ્વારા પરમાત્મા અને આપણા આત્માનું જોડાણ થાય છે ત્યારે કાર્યસિદ્ધિ થાય છે. સમજપૂર્વક આપણા ઉપયાગ નવપદ્યમાં જોડીએ તે Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૦ વખતે નવપદમાં આત્માને અને વધુ સ્થિરતા આવતાં આત્મામાં નવપદના અનુભવ શ્રીપાલ મહારાજા અને મયણાસુંદરીની જેમ આપણે પણ કરી શકીએ છીએ. - નવપદના એક-એક પદનું છું ધ્યાન કરી, છેવટે નવપદનું ભેગું ધ્યાન કરવું. હૃદયમાં આઠ પાંખડીવાળા કમળની આકૃતિ કલાવીતેમાં કણિકામાં અરિહંત પદ, ચાર દિશાની ચાર પાંખડીમાં સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ તથા ચાર વિદિશાની ચાર પાંખડીમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ, આ રીતે કમળાકારે નવપદનું ધ્યાન આમાનુભવ સુધી લઈ જાય છે. શ્રીપાલ મહારાજાને જીવનમાં જે સિદ્ધિઓ પ્રાપ્ત થઈ તથા નવમા ભવે મોક્ષ પર્યત પહોંચી શકશે તેના મૂળમાં પ્રભુ મહાવીરસ્વામીએ બતાવેલી આ નવપદમાં આત્મા અને આત્મામાં નવપદની પ્રત્યક્ષ અનુભવસિધિ સાધના છે. હવે આગળ પરમાત્મા મહાવીરસ્વામી દેશનામાં કહે છે – અરિહંત પદ ધ્યાને થકે, દવહ ગુણ પક્ઝાય રે; ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય છે. મહાવીર જિનેશ્વર ઉપદિશે, તમે સાંભળજે ચિત્ત લાઈ રે, આતમ ધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઈ રે. વીર જિનેશ્વર ઉપદિશે. — — Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ અરિહંત પરમાત્માના ધ્યાનમાં જે સમયે ધ્યાતા (ધ્યાન કરનાર) સ્થિર બની જાય છે, જે સમયે ધ્યાતાનો ઉપયોગ ધ્યેય – પરમાત્મામાં તન્મય - તદ્રપ થઈ જાય છે, તે સમયે ધ્યાનમાં સ્થિર હોય તેટલા સમય પૂરતું ધ્યાતા આગમથી ભાવનિક્ષેપે અરિહંત રૂપ બને છે. ઉપરની પ્રભુ મહાવીરની દેશનામાં સાલંબન ધ્યાન બતાવ્યું છે. તે આપણે વિગતથી સમજીએ. ચેતનાના ઊર્વગમનના મહાન પ્રકિયા :– આપણા ચૈતન્યમાં આકારોની ભીડ જામી છે. જેવા વિચારો આપણે કરીએ છીએ, તેવા આકાર આપણુમાં ઉત્પન્ન થાય છે. મનુષ્ય મોટા ભાગે પૈસાના વિચાર કરે છે, અને તેવા આકારે તેના ચેતન્યમાં ઉત્પન્ન થાય છે. ખાવાના, પીવાના. વના, બંગલાના, ગાડીના, ફર્નિચરના વિચાર કરે છે અને તેવા આકારે તેનામાં ઉત્પન્ન થાય છે. સ્ત્રીના, પુત્રના, પરિવારના, સગાવહાલાંના તે વિચારો કરે છે, અને તેવા આકારવાળે બને છે. જે વસ્તુના ઉપયોગમાં આપણે હોઈએ છીએ, તેવા આકારવાળા આપણે બનીએ છીએ. પરમાત્માના ઉપયોગમાં સ્થિર બનીએ, તે પરમાત્માના આકારવાળે આપણે આત્મા (આગમથી ભાવનિક્ષેપે) બને છે. જગતના આકારના સ્થાને પરમાત્માના આકારે આપણું ચૈિતન્યમાં ઉપસાવવા તેને જ્ઞાની પુરુષે સાલંબન ધ્યાન કહે છે. - - - - - Page #343 -------------------------------------------------------------------------- ________________ BRS ૩૦૩ કલેશે વાસિત મન સંસાર, કલેશ રહિત મન તે ભવ પાર. (ઉ. યશોવિજયજી રચિત વાસુપૂજ્યસ્વામીનું સ્તવન.) જગતના પદાર્થોમાં ઉપગ, તે આર્ત-રૌદ્ર ધ્યાનનું નિમિત્ત છે. પરમાત્મા અને આત્મામાં ઉપયોગ, તે ધર્મ દયાન – શુકલધ્યાનનું નિમિત્ત છે. આતધ્યાન-રૌદ્રધ્યાન તે સંસાર છે. ધર્મધ્યાન – શુકલધ્યાન તે ભવપાર છે. જગતના પદાર્થોના સ્થાને પરમાત્મામાં ઉપયોગ સ્થિર કરવાની કળા જે મનુષ્ય હસ્તગત કરે છે, તેને સંસારસાગર પાર કરવાનું સહેલું બની જાય છે. જે મનુષ્યને પરમાત્માની સાથે મનને મેળાપ કરવાની કળા સિદ્ધ થાય છે, તેના કંઠમાં સ્વર્ગ અને મોક્ષની લમી વરમાળા આરોપણ કરવા તત્પર બને છે. આવું “સાલખન ધ્યાન” એટલે કે પરમાત્માના આકારે ઉપગને પરિણુમાવવાની કળા શીખવી અને હંમેશાં તે મુજબ આરાધના કરવી તે આપણું ચેતનાની ઊર્ધ્વ. ગમનની મહાન પ્રક્રિયા છે. જેનશાસનની ધ્યાન પ્રક્રિયાટૂંકાણમાં માત્ર ચાર જ નાના વાક્યોમાં આવી જાય છે. ૧. ને આગમથી ભાવનિક્ષેપે પરમાત્મા. ૨. આગમથી ભાવનિક્ષેપે પરમાત્મા. ૩. અરિહંતાકાર ઉપયોગ. ૪. ઉપગાકાર આત્મા. Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ (૧) સમવસરણમાં બિરાજમાન જગતના જીના કલ્યાણ માટે ઉપદેશ આપી રહેલા સાક્ષાત અરિહંત પર માત્મા તે ને આગમથી ભાવનિક્ષેપે પરમાત્મા છે. (૨) તે પરમાત્માના ધ્યાનમાં તદ્રુપ બનેલે ધ્યાતા તે આગમથી ભાવનિક્ષેપે પરમાત્મા છે. (૩) અરિહંત પરમાત્માના ઉપયોગમાં તદાકારપણે પરિણામ પામવું તે અરિહંતાકાર ઉપગ છે. (૪) જે વખતે ધ્યાતા અરિહંતના ઉપયોગમાં તદ્રુપ હોય છે, તે સમયે ધ્યાતાને આત્મા અરિહંતના આકારવાળે બને છે. ત્રીજા નંબરના કાર્ય માટે આપણે પુરૂષાર્થ કરવાને હોય છે. આપણો ઉપયોગ અરિહંતાકારવાળો બનાવ – એટલે કે અરિહંત પરમાત્માના (ધ્યાનમાં) ઉપગમાં સ્થિર બનવું. જે સમયે ધ્યાતાને ઉપગ ધ્યેય એટલે પરમાત્મામાં લીન બની જાય છે. તે સમયે ધ્યાતા પિતે આગમથી ભાવનિક્ષેપે અરિહંત બને છે. એટલે કે ધ્યાતાનું ચિતન્ય (ધ્યાન સમયે) થેયાકાર એટલે અરિહંતાકારવાળું બને છે. અરિહંત પદ ધ્યા તે થક, દશ્વહ ગુણ ૫જાય રે, ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે. આ બે પંક્તિમાં નો આગમથી ભાવનિક્ષેપે પરમામાનું ધ્યાન થયું. તેનાથી ધ્યાતાનું ચિતન્ય અરિહંતાકાર eળું બન્યું. મન - ક Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૦૫ હવે આગમથી ભાવનિક્ષેપે પરમાત્માનું ધ્યાન બીજી પક્તિમાં પરમાત્મા બતાવે છે – આતમ ધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઈ રે.’ અરિહતાકાર અનેલા પેાતાના આત્માનું ધ્યાન જ્યારે થાય છે, ત્યારે માક્ષપતની સર્વસિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. ટૂંકમાં અરિહંતના ધ્યાનથી આપણા આત્મા આગમથી ભાવનિક્ષેપે અરિહંત મને છૅ, અને અરિહુતાકાર ખનેલા આપણા આત્માનું ધ્યાન સર્વ આત્મસ'પત્તિ પ્રાપ્ત કરાવે છે. પહેલી એ પાક્તિમાં ધ્યેય પરમાત્મા છે, ધ્યાતા આપણે આત્મા છે, ધ્યાન પ્રક્રિયા ચાલે છે. જે સમયે ધ્યાતાનુ ચૈતન્ય ધ્યેયમાં નિષ્ઠ-તન્મયતકૂપ થઈ જાય છે, ત્યારે ધ્યાતાનુ ચૈતન્ય ધ્યેય એટલે પરમાત્મ આકારવાળું અને છે. હવે બીજી બે કડીમાં ધ્યેય શું છે ? અરિહંતના ધ્યાનમાં તદ્રુપ બનવાથી ધ્યાતાને ઉપપર્યાય ( અવસ્થા) અરિહંતાકાર અન્યા. યેાગરૂપ ધ્યાતામાં પોતાના અરિહંતાકાર બનેલા ધ્યાનપર્યાય તે ધ્યેય છે, ધ્યાતા આત્મા પાતે છે, અને પેાતાના ઉપર મુજબના પર્યાયનું ધ્યાન કરે છે. પર્યાયથી દ્રવ્ય અભિન્ન Page #346 -------------------------------------------------------------------------- ________________ उ०६ છે; એટલે આત્મા જ્યારે અરિહંતાકાર બનેલા પિતાના પર્યાયનું ધ્યાન કરે છે, ત્યારે ધ્યાતા, ધ્યાન અને ધ્યેય ત્રણે એક થઈ ગયાં. એટલે કે – (૧) ધ્યાન કરનારો આત્મા તે દ્રવ્ય. (૨) ધ્યાતાને પોતાને અરિહંતાકાર બનેલે પર્યાય તે ધ્યેય. અને (૩) ધ્યાન પણ આત્માના ગુણેના સ્વરૂપનું જ છે. આ રીતે દ્રવ્ય, ગુણ અને પર્યાય – ત્રણેની એકતા થાય છે, ત્યારે ધ્યાતા, ધ્યાન અને ધ્યેય – ત્રણેની એકતા એટલે સમાપત્તિ થાય છે. જ્યારે આત્મા આત્માનું જ ધ્યાન કરે છે, ત્યારે સર્વ આત્મસિદ્ધિઓ આવીને મળે છે. માટે પહેલાં જ પ્રભુએ કહ્યું કે – ધ્યેય સમાપત્તિ હુએ, ધ્યાતા ધ્યેય પ્રમાણુ.” સિદ્ધપદનું ધ્યાન – રૂપાતીત સ્વભાવ જે, કેવળ દંસણ નાણું રે; તે ધ્યાતા નિજ આતમા, હોય સિદ્ધગુણ ખાણી રે. વીર જિનેશ્વર ઉપદિશે. કેવળજ્ઞાન સ્વરૂપ, શુદ્ધ, નિરંજન, નિરાકાર, અવ્યાબાધ સુખસ્વરૂપ, અનંત, આનંદમય, અચિંત્ય શક્તિ યુક્ત, નિરાકાર જોતિ સ્વરૂપ સિદ્ધ ભગવંતની ધારણું કરવી. તે પછી આવા સિદ્ધભગવંતનું ધ્યાન કરવું. ધ્યાતા Page #347 -------------------------------------------------------------------------- ________________ જયારે ધ્યાનમાં સ્થિર બની જાય છે, ત્યારે ધ્યાતાને ઉપ ગ Àયાકાર સિદ્ધ પરમાત્માના આકારવાળે બને છે. ઉપયોગથી ઉપગવાન આત્મા અભિન્ન હોય છે. સિદ્ધ પરમાત્માના આકારવાળા બનેલા પિતાના ઉપયોગ (રૂપ પર્યાય)નું ધ્યાન કરતી વખતે ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની એકતારૂપ સમાપત્તિ થાય છે. ટૂંકમાં સિદ્ધ પરમાત્મારૂપે પિતાના આત્માનું ધ્યાન કરવું. સર્વ આત્મસંપત્તિ તેનાથી પ્રાપ્ત થાય છે. (અનુભવાય છે.) અહી પ્રભુ મહાવીરદેવે પરમાત્માનું આલંબન લઈને તેના આધારે પિતાના આત્માનું અરિહંત, સિદ્ધ ભગવંત રૂપે ધ્યાન કરવાનું બતાવ્યું. અહીં પ્રશ્ન થાય છે કે જે આપણે આત્મા અરિહંત કે સિદ્ધ નથી; તે જે જે નથી, તેમાં તેવાની માન્યતા રૂપ જાતિ તે નથી થતી ને? આ પ્રશ્ન અને ઉત્તર અક્ષરશઃ “નમસ્કાર સ્વાધ્યાય પૃ. ૨૩૦માં નીચે મુજબ છે. तन्न चोद्यं यतोऽस्माभिर्भावाहनयमर्पितः । स चाहध्याननिष्ठात्मा, ततस्तत्रैव तद ग्रहः ॥१८९।। परिणमते येनात्मा भावेन स तेन तन्मयो भवति ।। अर्हदध्यानाविष्टो भावार्हन् स्यात्स्वयं तदध्यामात् ॥ येन भावेन यद् रुपं ध्यायत्यात्मानमात्मवित् ।। तेन तन्मयतां याति, सोपाधिः स्फटिको यथा ॥१९१॥ તત્ત્વાનુશાસન શ્લોક ૧૮૯-૧૯૦–૧૯૧ર Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ 1 -- - * ' ' ' '' * આ શ્લોકનું તાત્પર્ય એ છે કે ઉપર જે શંકા કરી તે કરવા યોગ્ય નથી. કારણ કે અમે અમારા આત્માની ભાવ-અરિહંત રૂપે અર્પણ (ચિંતવના) કરીએ છીએ. અરિહંતના ધ્યાનમાં નિષ્ટ એ આત્મા તે (આગમથી ભાવનિક્ષેપે ભાવ-અરિહંત છે, તેથી અતિતમાં તગ્રહરૂપ બ્રાન્તિ નથી, કિન્તુ સત્રમાં (તેમાં જ) તત્તની (તેની) યથાર્થ માન્યતા છે. ૧૮૯. જે (અરિહંતાદિ) ભાવ વડે આત્મા પરિણમે છે, તે (અરિહંતાદિ) ભાવ વડે તે (આત્મા) તન્મય (અરિહંતાદિમય) બને છે, તેથી અરિહંતના ધ્યાનમાં નિષ્ટ એ આત્મા તે (અરિહંત ભાવ) થકી પિતે જ ભાવ અરિહંત થાય છે. ઉપાધિ સહિત એવા સ્ફટિક રત્નની જેમ આત્મજ્ઞા પુરુષ જે (અરિહંતાદિ) ભાવ વડે જે (અરિહંતાદિ) રૂપે આત્માનું ધ્યાન કરે છે, તે (અરિહંતાદિ) ભાવ વડે તન્મયતા (તદ્દભાવરૂપતા)ને પામે છે. (અર્થાત્ જેમ સ્ફટિક – મણિ પોતાની સામે રહેલી વસ્તુનું રૂપ ધારણ કરે છે, તેમ આમાં પણ ધ્યાન વડે ધ્યેયમય બને છે). ૧૯૦-૧૯૧. આ રીતે અરિહંતના ધ્યાનમાં નિષ્ઠ એવા આત્મા આગમથી ભાવ નિક્ષેપે અરિહંત છે. આ વાત જાણ્યા પછી એક ક્ષણ પણ આપણે અરિહંત પરમાત્માના સ્મરણ, જાપ કે ધ્યાન સિવાય રહી શકતા નથી. પરમાત્માના સ્વરૂપમાં ચિત્તની એકાગ્રતા, ઉપગની સ્થિ|| રતા કરવાની છે. દૂધમાં સાકર ઓગળી જાય, તેમ મનને - - - - - - Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ પરમાત્મામાં ઓગાળી દેવાનું છે. અને એ રીતે આપણા આત્મામાં શુદ્ધ આત્મસ્વરૂપને અનુભવ થાય, તે લક્ષ્યબિંદુને સિદ્ધ કરવાનું છે. તે માટે પૂર્વાચાર્યોએ અગાધ પ્રયત્ન કરેલો છે. ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી મહારાજા “ડશક પ્રકરણ” નામના ગ્રંથમાં ફરમાવે છે કે – આ જિનેશ્વર ભગવંત જ્યારે હૃદયમાં પ્રતિષ્ઠિત થાય છે, ત્યારે સર્વ પ્રયજન સિદ્ધ થવાનું કારણ એ છે કે શ્રી જિનેશ્વર ભગવંત પરમ ચિંતામણિ છે. તેઓ હૃદયમાં પ્રતિષ્ઠિત થતાં, તેમની સાથે ધ્યાતાની સમરસાપત્તિ થાય છે. આ સમરસાપત્તિ યોગીઓની માતા છે, અને નિર્વાણ ફળની પ્રસાધક છે. આત્મા જ્યારે સર્વાના સ્વરૂપમાં ઉપગવાળો બને છે, ત્યારે તેનો અન્યત્ર ઉપયોગ ન હોવાથી તે સ્વયં સર્વજ્ઞ જેવું થાય છે. એ નિયમ છે કે જે જે વસ્તુના ઉપયોગમાં આત્મા વતે છે, તે તે વસ્તુના સ્વરૂપને તે ધારણ કરે છે. (નમસ્કાર સ્વાધ્યાય. પુ. ર૯૩) આ રીતે પરમાત્મ-સ્વરૂપમાં ઉપયોગની સ્થિરતા કરવાથી તેટલી ક્ષણ પૂરતું આપણું ચૈતન્ય આગમથી ભાવનિક્ષેપે પરમાત્મ–સ્વરૂપ બને છે. જો એકાદ ક્ષણ પૂરતું પણ આપણું ચિંતન્ય પરમાત્મારૂપ આ રીતે બનતું હોય તે. તેથી વધુ આપણા આ જીવનમાં શું કમાઈ શકવાના હતા? - - - Page #350 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ અર્થાત્ સૌથી વધુ કમાણીને આ વ્યાપાર છે, તેને છોડીને બીજે વ્યાપાર કરે તે કલ્પવૃક્ષને છોડીને બાવળિયાને પકડવા જેવું છે. આ રીતે અરિહંત પરમાત્માનું ધ્યાન જગતની સર્વોચ્ચ સ્થિતિ પરમાત્મપદની પ્રાપ્તિ સુધી પહોંચાડનારું છે. \[editation on \[ost High છે. આચાર્યપદનું ધ્યાન – ધ્યાતા આચારજ ભલા, મહામંત્ર શુભ ધ્યાની રે; પંચ પ્રસ્થાને આતમા, આચારજ હોય પ્રાણી છે. મહાવીર જિનેશ્વર મહા સૂરિમંત્રને જ પનારા, શુભ ધ્યાન કરનારા આચાર્યપદનું ધ્યાન કરવાથી યાતા પોતે આગમથી ભાવ નિક્ષેપે આચાર્ય થાય છે. ઉપાધ્યાયપદનું ધ્યાન – તપ સાચે રત સદા, દ્વાદશ અંગને ધ્યાતા રે; ઉપાધ્યાય તે આતમા, જગબંધવ જળ બ્રાતા રે. વીર જિનેશ્વર તપ અને સ્વાધ્યાયમાં સદા રક્ત, બાર અંગનું ધ્યાન કરનારા જગતના પરમ બાંધવ સમાન ઉપાધ્યાયપદનું ધ્યાન કરવાથી થાતા પિતે આગમથી ભાવનિક્ષેપ ઉપાધ્યાય બને છે. a = Page #351 -------------------------------------------------------------------------- ________________ - ૩૧૧ સાધુપદનું ધ્યાન :-- અપ્રમત્ત જે નિત્ય રહે, નવિ હરખે નવિ શાચે રે; સાધુ સુધા તે આતમાં, શું મૂડે શું લેશે રે. * વીર જિનેશ્વર જે નિરંતર અપ્રમત્તપણે મોક્ષમાર્ગની સાધના કરે છે, શુભ કે અશુભ કર્મના કારણે ઉત્પન્ન થયેલી અનેક પ્રકારની બાહ્ય પરિસ્થિતિ વચ્ચે પણ જે રાગ, દ્વેષ, સુખ, દુઃખ અનુભવતા નથી, તેવા સમવભાવમાં સ્થિર સાધુપદનું ધ્યાન કરવાથી સ્વયં આત્મા આગમથી ભાવનિક્ષેપે સાધુ બને છે. સમ્યગદર્શન: શમ સંવેગાદિક ગુણ, ક્ષય ઉપશમ જે આવે રે; દર્શન તેહી જ આતમા, શું હેય નામ ધરાવે છે. વીર જિનેશ્વર મેહનીય કર્મની પ્રથમ સાત પ્રકૃતિના પશમ દ્વારા શમ, સંવેગ, નિર્વેદ, આસ્તિક અને અનુકંપા આદિ ગુણે પ્રગટ થાય છે. આ આત્મા તે સમ્યગદર્શન છે. સભ્યજ્ઞાન:– જ્ઞાનાવરણીય જે કર્મ છે, ક્ષય ઉપશમ તસ થાય રે; તે હુએ એહી જ આતમા, જ્ઞાન અબોધતા જાય રે, વીર જિનેશ્વર આત્માના જ્ઞાન ગુણને રોકનારૂં જે કર્મ છે, તેને - - [IL Page #352 -------------------------------------------------------------------------- ________________ સ ૧૨ ક્ષપશમ થવાથી આત્માને જ્ઞાન ગુણ પ્રગટ થાય છે. જ્ઞાન તે જ આત્મા છે. ચારિત્રપદ – જાણું ચારિત્ર તે આતમા, નિજ સ્વભાવમાં રમત રે; લેશ્યા શુદ્ધ અલંકર્યો, મોહ વને નવિ ભમતે રે. વીર જિનેશ્વર આત્મા સિવાયના અન્ય પદાર્થોને મેહનું વન સમજીને, આત્મા સિવાયના અન્ય પદાર્થોમાં જેની વૃત્તિ કદી પણ જતી નથી, જે શુદ્ધ લેશ્યા અને શુદ્ધ ભાવથી અલંકૃત છે, અને જે આત્માને શુદ્ધ ચિતન્યમાં રમણતાને પરમાનંદ નિરંતર અનુભવે છે – આ આત્મા તે ચારિત્ર છે. પરમાત્માના ધ્યાનના અભેદ દ્વારા પિતાના આત્માના વિશુદ્ધ ચેતન્ય સ્વરૂપમાં રમણતાને પરમાનંદ જે અનુભવે છે – આ આત્મા તે ચારિત્ર છે. સ્વરૂપ રમણતાના પરમાનંદના અનુભવ સુખને અનુભવતાં બાર મહિનાના ચારિત્રપર્યાયમાં અનુત્તર વિમાનવાસી દેવ કરતાં અધિક સુખને અનુભવ હોય છે. તયપદ – ઈરછારોધે સંવરી, પરિણતી સમતા યોગે રે, તપ તે એહી જ આતમા, વ નિજ ગુણ ભેગે રે. વીર જિનેશ્વર -- --- - -- - - - --- - - - - Page #353 -------------------------------------------------------------------------- ________________ - - ન- - - - - - -- -- -- - - ૩૧૩ --- - - આત્મસ્વરૂપના અનુભવનું જે સુખ છે તેની તુલનામાં જગતનું કેઈ સુખ આવી શકતું નથી. અને આવા સુખનો જીવનમાં અનુભવ થયા પછી જગતના કેઈ પદાર્થની ઈચ્છા રહેતી નથી. સત્તામાં પડેલાં કર્મ ઉદયમાં આવે ત્યારે પણ જે સાધક આત્મા રાગ-દ્વેષ રૂપે, સુખ-દુઃખ રૂપે પરિણમતું નથી, પણ સમતાભાવમાં પરિણમે છે–તે આત્મા જે નિજ ગુણના ભાગમાં પ્રવર્તે છે–તે આત્મા જ તપ છે. નિજ ગુણને ભેગ આત્મા કેવી રીતે કરતે હશે? સાતમા સુપાર્શ્વનાથ ભગવાનના સ્તવનમાં શ્રી દેવચંદ્રજી મહારાજા પરમાત્મા પરમાનંદનો ભેગ કેવી રીતે કરે છે. તે બતાવે છે. અનંત ભગગુણ પરમાત્મામાં પૂર્ણ પણે પ્રગટ થયેલ છે; તે પરમાત્મા શાને ભેગ કરે છે? આત્માના ગુણોને (નિજ ગુણને ) ભાગ કરે છે. આત્મામાં રહેલા અનંત ગુણો એકબીજાને સહકારી હોય છે. નિજ ગુણના ભેગમાં અનંતવીર્ય ગુણ સહકારી બને છે, તેથી અનંત આસ્વાદપૂર્વક નિજ ગુણને ભેગ શુદ્ધ આત્મામાં હોય છે. વળી તેમાં ચારિત્રગુણ સહકારી બને છે. ચારિત્રનું કાર્ય રમણતા કરવાનું હોય છે. તેથી અનંત રમણતાપૂર્વક, અનંત આસ્વાદપૂર્વક, અનંત ગુણોના, અનંત ભેગના પરમાનંદનું અનંત સુખ પરમાત્મામાં પૂર્ણપણે અવ્યાબાધપણે રહેલું છે. આવા પરમાનંદ સ્વરૂપ પરમાત્માનું દિવ્ય સુખમય સ્વરૂપ જોઈને આપણને આપણું - Page #354 -------------------------------------------------------------------------- ________________ : અંદર પરમાત્મા જેવા જ આત્મસ્વરૂપનું ભાન થાય છે, અને તેવા સ્વરૂપની પ્રાપ્તિ અને અનુભવની તીવ્ર ઝંખના થાય છે. દિકે સુવિધિ જિણુંદ સમાધિ રસે ભર્યો, ભાસ્યો આત્મ સ્વરૂપ અનાદિને વીસર્યો. (શ્રી દેવચંદ્રજી કૃત સુવિધિનાથ ભગવાનનું સ્તવન) “અવ્યાબાધ રૂચિ થઈ, સાધે અવ્યાબાધ.” આવા આપણા શુદ્ધ આનંદમય આત્મચેતન્યનું પ્રગટીકરણ કરવાની તીવ્ર ઈરછા પરમાત્માના દર્શન, પૂજન, ધ્યાન આદિથી થાય છે. સકલ વિભાવ ઉપાધિ થકી મન ઓસર્યો, સત્તાસા ધન માર્ગ ભણી એ સંચર્યો. શુદ્ધ આત્માના અનંત આનંદમય સ્વરૂપને અનુભવ | અને પ્રાપ્તિ કરવાની ઝંખના થતાં તીવ્ર સંવેગ ભાવે સમ્યગૂદર્શન સ્પર્શે છે, તે વખતે એક જ ઝંખના રહે છે – ત્યાગીને સવિ પર પરિણતી રસ રીઝ જે. જાગી છે નિજ આત્મ અનુભવ ઈષ્ટતા જે. (શ્રી દેવચંદ્રજી કૃત નમિનાથ ભગવાનનું સ્તવન) આત્મઅનુભવ એ જ પરમ ઈષ્ટ-પ્રાપ્તવ્ય લાગે છે, અને વિભાવ ઉપાધિથી મન પાછું ફરે છે. આત્મસ્વરૂપની અનુભવ પ્રાપ્તિના માર્ગે પ્રયાણ શરૂ થાય છે. અને તે આપણા લક્ષ્યબિન્દુને સિદ્ધ કરવા માટે પ્રભુ Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૧૫ મહાવીરસ્વામીએ આ રીતે નવપદનું ધ્યાન અને આરાધના બતાવી છે. આ રીતે પ્રભુ વીર ભગવાને આત્મામાં નવપદનું સ્વરૂપ બતાવ્યું. “સિરિ સિરિવાલ કહા ” માં કહ્યું છે કે " एवं च मंथुणंतो सो जाओ नवपरसु लीणमणो । जहकहति जहा पिक्खइ-अप्पाणं तन्मयं चेव ॥ एवं च हिए अप्पाणमेव नवपयमयं वियाणित्ता । अप्पम्मि नेव निच्च लीणमणा होह भो भविया ॥ અર્થ : આ પ્રમાણે શ્રી નવપદજીની સ્તુતિ કરતાં તે શ્રીપાલ મહારાજા નવપદમાં લીન થયા. જે પણ વસ્તુને તે જ્યાં જુએ, ત્યાં તેમને નવપદ જ દેખાતાં....અને આગળ વધી તન્મયભાવ સિદ્ધ થતાં તેમને પોતાના આત્મા પણ નવપદમય દેખાતો. માટે હે ભવ્ય જીવો ! તમે પણ આ રીતે હમેશાં તમારા આત્માને નવપદમય જાણી, આત્મામાં લીન મનવાળા બનો. જૈન દર્શનની જે મહાન ધ્યાનપ્રક્રિયા અહીં પ્રભુ મહાવીરસ્વામીએ બતાવી, તેમાં મુખ્ય ચાર મુદ્દા--(૧) આગમથી ભાવનિક્ષેપે પરમાત્મા (૨) આગમથી ભાવ નિક્ષેપે પરમાત્મા (૩) અરિહંતાકાર ઉપગ અને (૪) ઉપયોગાકાર આત્મા છે. તેમાં આપણે પુરૂષાર્થ અરિહંતાકાર ઉપયોગ બનાવવામાં વાપરવાનો છે. પ્રભુ, Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ - મહાવીરની દેશનાની આ પંક્તિઓ આયંબિલની ઓળીમાં પ્રદક્ષિણ, ખમાસમણામાં સર્વત્ર ગાવામાં આવે છે. આપણા પૂર્વાચાર્યો અને તેમાં વિશેષ રીતે મહોપાધ્યાય થશે વિજ્યજી મહારાજાએ આવી નવપદમાં આત્મા અને આત્મામાં નવપદ જેવી ગંભીર વસ્તુ ખમાસમણું અને પ્રદક્ષિણમાં ગોઠવીને શ્રી સંઘ ઉપર મહાન ઉપકાર કર્યો છે. હજારે, લાખે, કરોડો વખત પ્રભુ મહાવીરની દેશનાના આ દુહા જૈનસંઘમાં ગવાઈ રહ્યા છે. તેને મર્મ જ્યારે આપણી સમજમાં આવે ત્યારે આપણી સાધનામાં પરમાત્માનો દિવ્ય પ્રકાશ પથરાય છે. આયંબિલની ઓળીમાં થતી ક્રિયા કેટલી અદ્દભુત અને મહત્વની છે, તે હવે આપણને સમજાય છે. | સકલ જૈનસંઘમાં આયંબિલની ઓળીની વિધિપૂર્વકની આરાધના થાય તે માટે વર્તમાન આચાર્ય ભગવંતે અને ઉપકારી સાધુ-સાધ્વી ભગવંતોએ ખૂબ અનુમોદનીય પ્રયત્ન કર્યા છે. તેનાં મીઠાં ફળ આજે આપણે જોઈએ છીએ કે હજારો અને લાખોની સંખ્યામાં એની કરનારા પુણ્યશાળીએ આજે જૈનસંઘમાં છે. તે ક્રિયાનું એક-એક ખમાસમણું લેતી વખતે ગાવામાં આવતી પ્રભુ મહાવીરની દેશનાની પંક્તિઓ કેટલી અદ્દભુત છે! આપણે સૌ તેમાં રહેલું તત્ત્વ સમજીએ અને તેની ઊંડી સમજપૂર્વકની આરાધના કરી, આપણે આત્માના અનુભવ અને પ્રાપ્તિની દિશામાં આગળ વધીએ એ જ અભ્યર્થના.... Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૧૭ આ પ્રમાણેની ગંભીરતા સમજ્યા પછી, હવે આ નવ દુહા ખાલી રાજ નવ ખમાસમણાં આપણે લઈએ ત્યારે કેવા આનંદ આવશે! ક્રિયા શરૂ કર્યા પછી જ તેના મમ સમજાય છે, અને મમ સમજાયા પછી સાચા આનદ આવે છે. તેને જ ધ્યાન કહેવાય. ઉપયાગ એડવા પૂર્ણાંકની ક્રિયાને ધ્યાન કહેવાય. આગમ નાઆગમ તણેા, ભાવ તે જાણા સાચા રે; આતમભાવે થિર હાજો, પરભાવે મત રાચે રે. પરભાવ એટલે આત્મા સિવાયના અન્ય પદાર્થોમાં આપણી વૃત્તિએ લઈ જવી તે. આ પરભાવ ભવસૌંસારમાં રખડાવનાર છે તેવુ સમજી પરભાવમાંથી વૃત્તિ પાછી ખેંચી લઇ, આત્મસ્વરૂપમાં સ્થિરતાવાળી બનાવવી. તે અનાવવા માટે શુદ્ધ આત્મચૈતન્ય જેમનુ પ્રગટ થયું છે, તેવા અરિહંત, સિદ્ધ ભગવાનમાં ઉપયાગ જોડવા તેને નાઆગમથી પરમાત્માનું ધ્યાન કહેવાય. અને તે દ્વારા આપણે આત્મા પરમાત્માના આકારવાળેા અને છે. આગમથી ભાવનિક્ષેપે પરમાત્માના આકારવાળા અનેલા આપણા આત્માનું ધ્યાન શુદ્ધ આત્મસ્વરૂપના અનુભવ કરાવે છે. વિશેષ સમજ માટે પૂ. ૫, ભદ્રંકરવિજયજી મહારાજ સાહેબે સ્વહસ્તે લખેલ વિવેચન જોઇએ. Page #358 -------------------------------------------------------------------------- ________________ - - - - ૧૮ 22- 112 014 कागलचालते-== __.. गोरे Ma 129 १-innr (276. - 1२ + AL रवि 245 __ 4/ anात - 24 .04033+ne: R unni - नि -Reat. की..MARin २ ॥ २- २६। 2. 24 n eli L Y ( x + m 2 1 46 F५८ क्षिपनु ६ eninenmani zanzaron a ant २१/Prof तरचा AREAN R. २५.८६॥* EAR2017 4. साध्या पर - - - - - - Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૧૯ જગતભરમાં અત્યારે ધ્યાનનું આકર્ષણ વધતું જાય છે. અનેક આશ્રમો, મઠો, શિબિરો વગેરેમાં ધ્યાન પ્રક્રિયા બતાવવામાં આવે છે, પરંતુ પ્રભુ મહાવીરે બતાવેલી આ ધ્યાનપ્રક્રિયા જગતભરમાં સર્વ શ્રેષ્ઠ ધ્યાન પ્રક્રિયા છે. અને તે શીધ્ર આત્માની અનુભૂતિ સુધી લઈ જાય છે. અષ્ટ સકલ સમૃદ્ધિની, ઘટ માં ઋદ્ધિ દાખી રે; એમ નવપદ ઋદ્ધિ જાણજે, આતમરામ છે સાખી રે. વીર જિનેશ્વર જ્યારે આત્મસાક્ષીએ નવપદનું ધ્યાન કરવામાં આવે છે, ત્યારે સર્વ સંપત્તિઓ, સિદ્ધિઓ અને મોક્ષ પર્વતની સર્વ સંપદાઓનું કેન્દ્ર નવપદમાં રહેલું અનુભવાય છે. આત્મામાં જ અવ્યાબાધ સુખ, પરમ આનંદ, અચિંત્ય શક્તિ અને કેવળ જ્ઞાન આદિ અનંત ગુણોને ભંડાર ભરેલો છે, તે પછી સીધું આત્મામાં શા માટે ન જવું? વચ્ચે અરિહંત પરમાત્મા, નમસ્કાર મંત્ર, સિદ્ધચક્ર યંત્ર, નવપદ વગેરે શા માટે લાવવા? આ પ્રશ્નનું પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ બહુ જ સુંદર સમાધાન અહીં કર્યું છેયોગ અસંખ્ય છે જિન કહ્યા, નવપદ મુખ્ય તે જાણે રે; એહ તણે અવલંબને, આતમ ધ્યાન પ્રમાણે રે.” ત્યા, Page #360 -------------------------------------------------------------------------- ________________ ३२० જિનેશ્વર ભગવંતાએ અસખ્ય યોગા મેાક્ષની પ્રાપ્તિ માટે બતાવ્યા છે. તેમાં નવપદની આરાધના તે મુખ્ય ધારી માગ છે, કારણ કે નવપદના આલેખનથી આત્મધ્યાન પ્રાપ્ત થાય છે. આત્મધ્યાનથી આત્મસ્વરૂપના અનુભવ અને છેવટે આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે. આત્મસ્વરૂપની પ્રાપ્તિ એ આપણુ” મૂળભૂત લક્ષ્ય છે. જિનશાસનની કોઈ પણ આરાધના આત્મસ્વરૂપની પ્રાપ્તિ (મેાક્ષ) માટે જ કરવામાં આવે છે. આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે આત્મસ્વરૂપના અનુભવ કરવાની જરૂર પડે છે. (જે આ જીવનમાં શકય છે.) આત્મસ્વરૂપના અનુભવ કરવા માટે આત્મધ્યાનની જરૂર પડે છે. પરંતુ “ભક્તિના પરિણામ સિવાય જ હું આત્મા છું, પૂછું છું, કેવળ જ્ઞાન સ્વરૂપ છું.” તેવું સીધું શુદ્ધ નયનુ ધ્યાન કરવા જતાં, આપણી ભૂમિકા ન હોવાથી ભ્રમ ઊભા થાય છે. ભક્તિ એ માતા છે. જ્ઞાન એ પુત્ર છે. જ્ઞાનરૂપી પુત્ર માટે ભક્તિરૂપી માતાની અનિવાર્ય આવશ્યકતા છે. તેટલા માટે કહ્યું કે 6 “ એહુ તણે અવલ અને આતમધ્યાન પ્રમાણેા રે” નવપદ્મના આલેખનથી જે · આત્મધ્યાન’ પ્રાપ્ત થાય છે તે મેાક્ષના હેતુ અને છે. અને નવપદનુ આલખન લેવા માટે અરિહંત-ભક્તિ, નવપદનું ધ્યાન, સિદ્ધચક્રનું પૂજન, Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૨૧ - - - - - નમસ્કાર મંત્રની સાધના વગેરે અનેક અનુષ્ઠાન કરવામાં આવે છે, જેનાથી પરમાત્માનું ધ્યાન થાય છે, અને પરમાત્માનું ધ્યાન તે જ આત્મધ્યાન છે. પરમાત્મપદ પ્રાપ્તિ માટેનું તે પુષ્ટ આલંબન છે. જેહ ધ્યાન અરિહતકે, તેહી જ આતમ ધ્યાન; ફેર કછું ઈમે નહીં, એહી જ પરમ નિધાન.” (સમાધિ વિચાર) જે પરમાત્માનું ધ્યાન છે, તે જ આત્મધ્યાન છે. આ રીતે પરમાત્માના ધ્યાન દ્વારા આત્મધ્યાન થવાથી, આત્મસ્વરૂપને અનુભવ પ્રાપ્ત થાય છે. અને છેવટે પૂર્ણ આત્મવરૂપે પ્રગટ થાય છે. માટે આત્મસ્વરૂપને અનુભવ (જે આ જન્મનું આપણું મૂળભૂત લક્ષ્ય-કેન્દ્ર છે તે) કરવા માટે આત્મધ્યાન અને તે માટે પરમાત્મધ્યાન એને તે માટે સર્વ પ્રકારની જિનભક્તિ અને તે માટે ભૂમિકા મુજબની તમામ ધર્મક્રિયાઓ અને તે માટે વિકરણ શુદ્ધિ અનિવાર્ય છે. પરમાત્માનું દર્શન, પૂજન, વંદન, સ્તવન, ધ્યાન, સ્મરણ અને આજ્ઞાપાલન રૂપ પરમાત્મ-ભક્તિ એ જ આ ભવસમુદ્રને તરવાનો માર્ગ છે. મહેપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજા ફરમાવે છે કેसारमेतन्मया लब्धं श्रुताब्धेरवगाहनात् । भक्तिर्भागवती-बीजं, परमानंदसंपदाम् ॥ શ્રતસાગરનું અવગાહન કરવાથી આ પ્રકારને સાર - -- - - Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ મે પ્રાપ્ત કર્યો છે કે પરમાત્માની ભક્તિ એ જ પરમાનંદ – માક્ષલક્ષ્મીનુ મીજ છે. પૂ. શ્રી દેવચ’દ્રજી મહારાજે આ જ હકીકત પંદરમા લગવાનના સ્તવનમાં ખતાવી છે. જેમ કે— માહરા આતમા તુજ થી નીપજે, માહરી સપા સયલ મુજસ'પજે; તેણે મન મંદિર ધર્મ પ્રભુ ધ્યાઈએ, પરમ દૈવચ'દ નિજ સિદ્ધિ સુખ પાઈએ. પૂ. ઉપાધ્યાયજી મહારાજ શ્રી શાન્તિનાથ ભગવાનના સ્તવનમાં કહે છે: તાહરુ તેહ જ તેથી કાય સઘળાં પાપ, ધ્યાતા રે ધ્યેય સ્વરૂપ હાય પછે જી. ધ્યાન સમકિત રૂપ, જ્ઞાન ને ચારિત્ર તેહ છે જી; એક ત્રણ જગતના પરમ આધાર, આત્મસ્વરૂપના દાતાર પરમ લખન રૂપ અરિહંત પરમાત્માને અવલબેલી આપણી ચેતના અનાવવી, તે જ નવપદનું ધ્યાન છે. અને તે જ ભાવનમસ્કાર છે, અને તેથી જ ભાવનમસ્કારના ફળરૂપે આ જન્મમાં આત્મઅનુભવ થાય છે અને અનુકૂળ સચાગ સામગ્રી મળતાંની સાથે જ જન્માંતરમાં દેવળજ્ઞાન એટલે મહાઢિ પાપના સપૂર્ણ પ્રાશ તથા જંગતના સર્વ શ્રેષ્ઠ મંગળરૂપ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે, Page #363 -------------------------------------------------------------------------- ________________ - - - - - - ૩૨૩ - એટલા માટે નવપદની આરાધના Spiritually Supreme છે. તેની આરાધના કરતાં Realisation of Reality અર્થાતુ આમ – અનુભવ ઉત્પન્ન થાય છે. નમનંત સંત અમેદ પ્રદાન, પ્રધાનાય ભવ્યાત્મને ભાસ્વતાય; થયા જેહના ધ્યાનથી સૌગલાભ, સદા સિદ્ધચક્રાય શ્રીપાલ રાજા. કર્યા કર્મ કુકર્મ ચકચૂર જેણે, ભલાં ભવ્ય નવપદ ધ્યાનેન તેણે કરી પૂજના ભવ્ય ભાવે ત્રિકાલે, સદા વાસિયે આતમા તેણે કાલે. આ નવપદ, સિદ્ધચક્ર અને અરિહંતના ધ્યાનને મહિમા સમજવા માટે આપણે શ્રીપાલ મહારાજાનું દષ્ટાંત જોયું. ઢાળ બારમી એહવી. ચોથે પંડે પૂરી રે, વાણી વાચક જસ તણી, કેઈ નયે ન અધૂરી રે. મહાવીર જિનેશ્વર ઉપદિશે. ચોથા ખંડની છેલ્લી બારમી ઢાળ અહીં પ્રભુ મહાવીરની દેશના સાથે પૂરી થાય છે. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજની આ અનુભવવાણી ખરેખર સર્વ નય સમન્વ-) યાત્મક છે. જે સાંભળતાં આપણું હૃદય પુલકિત બની ગયું. માક્ષને સાચે માર્ગ મળી ગયો. જીવનને સાથે રાહ મળી ગયે. જીવન જીવવાની કળા પ્રાપ્ત થઈ Page #364 -------------------------------------------------------------------------- ________________ उ२४ ના આ પ્રમાણે પ્રભુ મહાવીર સ્વામીની દેશના સાંભળી શ્રેણિક મહારાજા શુદ્ધ ભાવથી ભાવિત બની, પિતાના મહેલમાં જઈ આરાધનામાં લીન બની ગયા. વચનામૃત જિનવીરનાં, નિસુણું શ્રેણિક ભૂપ; આનંદિત પહોતે ઘરે, ધ્યાને શુદ્ધ સ્વરૂપ. આખા મગધ દેશમાં શ્રેણિકના માણસો દરરોજ ફરતા અને પ્રભુ મહાવીર સ્વામી ક્યાં વિચરે છે તેની ખબર શ્રેણિક મહારાજાને પ્રાતઃકાળમાં આપતા. તે વખતે પ્રભુ મહાવીર સ્વામી જે દિશામાં વિચરતા હોય તે દિશામાં સેનાના પાટલા ઉપર સેનાના ૧૦૮ જવને સાથિયે કરી શ્રેણિક મહારાજા સ્તુતિ કરતા. તે પછી પ્રભુ મહાવીરના સ્મરણમાં લીન થઈ જતા. વીર – વીરા - વીરના સ્મરણમાં લીન થતા ત્યારે તેમના એક એક રેમમાંથી વીરને નાદ ગૂંજત હતે, તેમના આત્માના પ્રદેશ પ્રદેશ પ્રભુ વીરનું સ્મરણ થતું હતું. તે પિતાના મનને પ્રભુ મહાવીરના સ્વરૂપમાં ઓગાળી દેતા હતા. દેહનું ભાન ભૂલી પ્રભુના શુદ્ધ સ્વરૂપમાં તદાકાર થઈને રહેતા અને જ્યારે તે પરમાત્મામાં તદાકાર ઉપગે લીન બનતા, ત્યારે પ્રભુ મહાવીર રૂપે તેમના આત્માનું પરિણમન થતું. તેટલે વખત પિતાના આત્માને મહાવીર રૂપે પરિણાવી તેમાં સ્થિર થઇ જતા પ્રભુ મહાવીરના સ્વરૂપને પોતાના આત્મામાં અનુભવ કરતી આ કારણે તે તેમણે તીર્થકર નામકર્મ નિકાચિત કર્યા હતું. કેવી અદ્દભુત સાધના ! Page #365 -------------------------------------------------------------------------- ________________ उरप - લેઢાને અગ્નિની સેખતમાં રાખવાથી લેતું પણ અગ્નિને ખાળવાના ગુણ ધારણ કરે છે, તેમ આ મન પરમાત્માના શુદ્ધ સ્વરૂપમાં તદાકાર પરિણમે છે – લીન થઈ જાય છે ત્યારે તેનામાં આત્માના શુદ્ધ સ્વરૂપને અનુભવ કરવાની શક્તિ આવે છે. જેમ ક્રોધી મનુષ્ય પેાતાના મનને ક્રોધના આકારે પરિશુમાવે છે ત્યારે તેનાં આખા શરીરમાં ક્રોધ થઇ આવે છે, તેમ મહારાજા શ્રેણિકે ભગવાન મહાવીરના આકારે મનને પરિણમાળ્યું હતું. તેમના જ વિચાર તે કરતા હતા. તેમની જ ભાવના કરતા હતા. તેથી તે સ્થિતિને લાયક 'અનવાના કારણેા મળ્યાં અને આ કારણના પરિણામે આવતી ચાવીસીમાં તીથ કરપણે ઉત્પન્ન થશે. આપણે પણ શ્રીપાલ અને મયણાનું દૃષ્ટાંત સાંભળી આવી કાંઇ વિશેષ સાધનામાં લીન ખનીએ. જે વિચાર નિરંતર આપણા મનમાં ઘૂંટાય છે, તે છેવટે ભૌતિક સ્વરૂપ પ્રગટ કરે છે. Ideal Reality છેવટે Objective Realityમાં પરિણમે છે. Ideal Reality :- ( મનેામય ભૂમિકા ઉપરનું સત્ય ) ભગવાન મહાવીરસ્વામી ૨૫૦૦ વર્ષ પહેલાં થઈ ગયા. નિર્વાણ પામી મેાક્ષે ગયા. તે Historical Reality -ઐતિહાસિક સત્ય છે. તે ાણુવા માટે ઘણું ઉપયાગી છે; જ્યારે પરમાત્માની ભક્તિ, ઉપાસના, ધ્યાન સમયે Ideal Reality મનામય ભૂમિકા ઉપર' સત્ય કામ આવે છે. દા. ત., મહેસાણામાં સીમંધરસ્વામીનુ` મ`દિર છે. ત્યાં Page #366 -------------------------------------------------------------------------- ________________ - ૩૨૬ wish - - s ' a કાય છે with મન નનન s first times ter' અત્યારે આપણે જઈને પૂજા-સેવા કરી શકીએ છીએ, તે ભૌતિક રૂપે પ્રગટ થયેલું સત્ય (Objective Reality ) કહેવાય. આજથી ૨૦ વર્ષ પહેલાં તે સ્થળે જંગલ હતું. તે વખતે એક સંત પુરૂષના મનમાં વિચાર ઉત્પન્ન થયે કે એક મોટું મંદિર હોવું જોઈએ. તેમાં મોટા સીમંધરસ્વામી ભગવાન બિરાજમાન હવા જોઈએ. વગેરે. ૨૦ વર્ષ પહેલાં સંત પુરૂષનાં મનમાં ઉત્પન્ન થયેલું મંદિર તે મનેમય ભૂમિકા ઉપરનું સત્ય (Ideal Reality) છે. જે સંત પુરૂષના મનમાં ૨૦ વર્ષ પહેલાં તે મંદિર ન આવ્યું હોત, તે અત્યારે ત્યાં જંગલ હોત અગર બીજું કાંઈ હેત. સંત પુરૂષના મનમાં ઉત્પન્ન થયેલું મંદિર તે Ideal Reality -મનમય ભૂમિકા ઉપરનું સત્ય છે. જગતમાં જેટલાં યુદ્ધ થયાં તેમાં સૌથી પહેલાં મનષ્યના મનમાં યુદ્ધ થાય છે. તે પછી ઘણા વખત પછી રણમેદાનમાં યુદ્ધ થાય છે. મનમાં ઉત્પન્ન થયેલું યુદ્ધ Ideal Realityનું યુદ્ધ છે. રણમેદાનમાં ખેલાતું યુદ્ધ Objective Realityનું યુદ્ધ છે. (ભૌતિકરૂપે પ્રગટ થયેલું સત્ય.) આપણે દુકાન કે કારખાનું કરવું હોય ત્યારે દુકાન કે કારખાનું સૌથી પ્રથમ આપણું મનમાં ઉપસ્થિત થાય છે. તે પછી આપણે જગ્યા ખરીદીએ છીએ. તેમાં વેપાર, નફે વગેરે થાય છે. નફે કરતી દુકાન કે કારખાનું તે (Objective Reality) ભૌતિક પ્રગટ થયેલું સત્ય છે. અને | મનમાં ઉપસ્થિત થયેલ દુકાન કે કારખાનું તે Ideal Re- || s .WordPress Affin std.t iv ( તાવ, શ દ ક રમત જસરાજ Page #367 -------------------------------------------------------------------------- ________________ 蚵 ૩ર૭ ality) મનામય ભૂમિકા ઉપરનુ' સત્ય છે. જો આપણા મનમાં તે દુકાન કે કારખાનું ન આવ્યું હોત તા આપણે કહી દુકાન કે કારખાનાના માલિક બની શકત નહીં. પ્રસન્નચંદ્રરાજષિ ધ્યાનમાં ઊભેલા હતા. મહાર કોઈ દુશ્મન સાથે યુદ્ધ ખેલાતું ન હતું. ફાઈ શરૂ પણુ ન હતાં, છતાં પ્રસન્નચદ્રરાજર્ષિના મનમાં ખેલાતુ યુદ્ધ તે (Ideal Reality) મનામય ભૂમિકા ઉપરનું સત્ય છે. કારણ તે મનનું યુદ્ધ સાતમી નરક સુધી પહેાંચાડવાને સમર્થ હતુ. તે યુદ્ધના ભાવમાં પલટો આવતાં, આત્મધ્યાનમાં ચઢતાં તે કેવળજ્ઞાન સુધી પહોંચી શક્યા. ચૌદ રાજલેાકના બન્ને છેડા સુધી પહેાંચાડવાનું સામર્થ્ય પ્રસન્નચંદ્ર રાજર્ષિના મનની અંદર ચાલી રહેલ ભાવામાં હતુ. આ દૃષ્ટાંતા ઉપરથી એક વસ્તુ સમજાય છે કે, ભૌતિક રૂપે પ્રગટ થયેલું સત્ય, પહેલાં તે મનુષ્યના મનમાં ઉત્પન્ન થાય છે. આવી રીતે પરમાત્મા પણ પહેલાં આપણા મનમાં ઉપસ્થિત થાય છે, માક્ષ પણ પહેલાં આપણા મનમાં ઉત્પન્ન થાય છે, પછી સાચા માક્ષ પ્રગટ થાય છે. કોઇ મનુષ્ય સંકલ્પ કરે કે, આવતા જન્મમાં મારે મહાવિદેહ ક્ષેત્રમાં–સીમ‘ધરસ્વામી ભગવાન વિચરે છે, તે ક્ષેત્રમાં મનુષ્ય તરીકે જન્મ લેવા છે. આઠ વર્ષની ઉંમરે હું ભગવાન પાસે દીક્ષા લઈશ અને પરમાત્મા સીમ ધરસ્વામીની આજ્ઞા મુજબ સાધના કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરીશ.” આવા k Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ મહાન સ`કલ્પ સિદ્ધ કરવા માટે અત્યારે આ જન્મમાં શુ' કરવુ જોઈએ ? અત્યારે જ કલ્પનાથી મહાવિદેહ ક્ષેત્રમાં જઈ ભગવાન સીમંધરસ્વામીજીના સમવસરણમાં આપણે બેઠેલા છીએ તેવુ ચિત્ર સ્પષ્ટ આપણી સામે ઉપસ્થિત કરી, તેમાં સ્થિર ખનવું. “ભગવાનની દેશના આપણે સાંભળીએ છીએ. તે દેશના આપણાં અણુએ અણુમાં પરિણામ પામે છે, આપણે પરમાત્મા પાસે દીક્ષા લઇએ છીએ. પ્રભુના કહેવા મુજબ સાધના કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ.” આવુ સ્પષ્ટ ચિત્ર નિત્ય આપણે નજર સામે રાખીએ અને તેવા ભાવથી ભાવિત બની ધ્યાન કરીએ, તે આપણા ઉપરના સકલ્પ સિદ્ધ થઇ શકે. આ રીતે ભગવાન સૌથી પ્રથમ આપણા મનમાં મનેામય. સત્યરૂપે ઉપસ્થિત થાય છે. ( Ideal Reality ) માક્ષ પણ આપણા મનમાં મનેામય સત્યરૂપે ઉત્પન્ન થાય છે. ( Ideal Reality ) જે વિચાર આપણા મનમાં વારંવાર ઘૂંટાય છે, તે છેવટે ભૌતિકરૂપ ધારણ કરે છે અને કાય સિધ્ધિ થાય છે. આ રીતે શ્રીપાલ અને મયણાની જેમ પરમાત્માનું સાંનિધ્ય આપણે નિર'તર અનુભવી શકીએ છીએ. त्वदविम्वे विधृते हृदि स्फुरति न प्रागेव रुपान्तरं, त्वद्रूपे तु ततः स्मृते भुवि भवेन्नी रुपमात्रप्रथा । तस्मात्वन्मदभेदबुद्ध्युदयतो नो युष्मदस्मत्पषो ल्लेखः किंचिदगोचरं तु लसति ज्योतिः परं चिन्मयम् || Page #369 -------------------------------------------------------------------------- ________________ - - - - ------ - ૩૨૮ હે પ્રભુ! તમારૂં બિંબ હૃદયમાં ધારણ કરવાથી બીજું કઈ રૂપ હૃદયમાં સકુરાયમાન થતું નથી અને તમારા રૂપનું સ્મરણ થતાં પૃથ્વીમાં બીજા કેઈ રૂપની પ્રસિદ્ધિ થતી નથી. તે માટે “તું એ હું” એવી અભેદ બુદ્ધિના ઉદયથી “યુગ્મત અને અસ્મત્ ” પદને ઉલ્લેખ પણ થતું નથી. અને કેઈક અગોચર પરમ ચૈતન્યમય જ્યતિ અંતરમાં કુરાયમાન થાય છે. હવે શ્રીપાલ રાસને છેલ્લો કળશ જે સૌથી મહને છે, તેટલે જ વિભાગ બાકી છે. ઉપસંહાર રૂપ કેટલીક વસ્તુ જોઈએ. એક સત્ય બનેલી ઘટના છે. એક ભાઈએ વેપારમાં દશ પંદર લાખ રૂપિયાનું નુકસાન કર્યું. ચેન નથી પડતું. રાત્રે ઊંઘ નથી આવતી. તે ભાઈ પૂજ્ય ગુરૂમહારાજ પાસે આવ્યા અને વિનંતી કરે છે : “વેપારમાં બહુ નુકસાન થયું છે. રાત્રે ઊંઘ નથી આવતી. ચિંતાથી મન ઘેરાઈ ગયું છે. તે વખતે ગુરૂ મહારાજ કહે છે : “જેને તે ગુમાવ્યું છે, તેને તું જઈ રહ્યો છે. તારી પાસે જે છે, તેને પણ તું જે.” પેલે ભાઈ કહે છેઃ ““મારી પાસે વેપારમાં બધું ખલાસ થઈ ગયું છે. નાનકડું ઘર અને થોડા પૈસા બગયા છે.” તે વખતે તેને સમજાવવા માટે ગુરૂમહારાજ દષ્ટાંત આપે છે – રણજીતસિંહ રાજા ઝરૂખામાં બેઠા છે. નીચે એક ભિખારી ભીખ માંગે છે. રણજીતસિંહનું ધ્યાન ભિખારીના ---- - - -- -- - - - - - - - - - ----- - -- - . . . . . Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ કાલાવાલા જોઈને તેના તરફ ખેંચાયું. નીચે આવી રાજા પૂછે છે-“તારે શું જોઈએ છે?” ભિખારી પૈસાની માગણી કરે છે. રાજા તે વખતે કહે છે: “મારી પાસે જે છે, તેનું અડધું હું તને આપું અને તારી પાસે જે છે, તેનું અડધું તું મને આપ.” ભિખારીએ શરત મંજુર કરી. મનમાં મલકાય છે – “મારી પાસે ફૂટેલું વાસણ અને ફાટેલું વસ્ત્ર છે. હું તે રાજાનું અડધું રાજ્ય માંગી લઈશ.” શરત મંજૂર થઈ ગઈ. રાજા ભિખારીને માંગવાનું કહે છે. ભિખારી અડધું રાજ્ય માંગે છે. હવે રાજા કહે છે-“અડધું રાજ્ય આપવા તૈયાર છું. તારી પાસે બે આંખ છે તેમાંથી એક આંખ તું મને આપ.” (રણજીતસિંહ રાજા આંખે કાણે હતે તે ઈતિહાસમાં વાંચ્યું હશે.) રાજાની વાત સાંભળતાં ભિખારી મૂઠીઓ વાળીને ભાગી ગયો....રાજ્ય લેવા ઊભે ન રહ્યો.” આ નાનકડી વાતમાં મહાન તરવજ્ઞાન છુપાયું છે. એક ભિખારીના મનમાં રાજાના અડધા રાજ્ય કરતાં એક આંખની કિંમત અધિક છે. આપણને બે આંખ મળી છે. બે હાથ, બે પગ, પાંચ ઈન્દ્રિયથી પરિપૂર્ણ દેહ મળે છે. કેણે આપ્યો? કેવી રીતે મળે? તેને વિચાર પણ આપણે કરતા નથી. નિગેદમાંથી બહાર નીકળ્યા, ત્યાંથી અહીં સુધી પહોંરયા. આ જન્મમાં જે આ બધી ઉત્તમ પ્રકારની સામગ્રી મળી, તે સવ પ્રભાવ પરમાત્માને, - --- --- Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૧ છે. (ઘણા કહે છે કે પુણ્યથી મળે છે. તા પુણ્ય પણ પરમાત્માના પ્રભાવથી પ્રાપ્ત થાય છે.) સાચા હૃદયથી કૃતજ્ઞભાવે આપણે “નમા અરિહંતાણુ... ” કહી પ્રભુના આભાર પણ માન્યા નથી. મનુષ્ય પાસે દશ આંગળી છે. ભૂખે મરતા માણસ પાસે પચાસ હજાર રૂપિયામાં એક આંગળી માંગા, નહી આપે. એક લાખમાં અંગૂઠો માંગેા; નહી આપે. દશ લાખમાં એક આંખ માંગે, નહીં આપે. છતાં સમજવા માટે કિંમત આંકી. એક આંગળીની કિંમત પચાશ હજાર, અગૂઠાની કિ`મત એક લાખ, આંખની કિ’મત દશ લાખ. માનવદેહના એક-એક નાના ભાગની આટલી કિ`મત છે, તા માનવદેહની ક"મત કેટલી! આ માનવદેહ અચિંત્ય રત્નચિંતામણિ સમાન છે. આપણું જેટલુ પણ આયુષ્ય બાકી છે તે જ આપણી મૂડી છે. આપણી પાસે રત્નાના ભંડાર હોય પણ આયુષ્ય પૂરૂ થાય છે, ત્યારે બધુ જ શૂન્ય બની જાય છે. આયુષ્ય એ આપણી મૂડી છે. વળી આ માનવદેહમાં માનવ મનરૂપી એક અદ્ભુત યંત્ર છે. તે માનવમનમાં એક શ્વાસેા શ્વાસ જેટલે સમય એટલે ચાર સેકડ જેટલા સમય તમા અરિહતાણુ પદ્મનું સાચા ભાવથી સ્મરણ થઈ જાય તા બે લાખ પિસ્તાલીસ હજાર પત્યેાપમ સુધી દેવનુ સુખ લાગવી શકાય તેટલું પુણ્ય ઉપાર્જન થાય છે. અને જ્યારે માનવમનના દુરૂપયોગ થાય છે, ત્યારે દુર્ગતિના ચક્કરમાં ફસાવું પડે છે. મહાસાગરમાં એક બહુ મોટો "" Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૩ર - માછલો રહે છે. તેની આંખની પાંપણમાં તંદુલીયે મસ્ય નામનું એક નાનું માછલું રહે છે. માટે માછલે સાગરનું પાણી મોઢામાં ભરે છે, અને દાંત બંધ કરી પાણી બહાર કાઢી નાખે છે અને માછલાં ખાઈ જાય છે. પણ તેના દાંત એટલા બધા મોટા હોય છે કે એ દાંત વચ્ચેની જગ્યામાંથી નાનાં માછલાં પાણીની સાથે બહાર જતાં રહે છે. મોટાં માછલાં તે તે ખાઈ જાય છે. આ મેટા માછલાની આંખની પાંપણમાં રહેલો તંદુલીયે મત્સ્ય વિચાર કરે છે– “આ માટે માછલે મૂર્ખ છે. નાનાં નાનાં માછલાં તે બધાં જીવતાં જતાં રહે છે. હું હોઉં, તે એકને પણ જીવતું જવા ન દઉં. બધાને ખાઈ જાઉં.” આ તંદુલીયા મસ્યનું આયુષ્ય ૪૮ મિનિટથી વધુ નથી હોતું. ૪૮ મિનિટ આ હિંસાને ભયંકર વિચાર કરે છે, અને બદલામાં તેત્રીસ સાગરોપમ સુધી સાતમી નારકીની ભયંકર વેદના સહન કરવાની આવે છે. આ મનના દુરુપયોગનું દષ્ટાંત છે. આપણે જે મનને સદુપયોગ કરીએ, આપણા મનમાં શ્રીપાલ અને મયણાની જેમ પરમાત્મા, નવપદે, નમસ્કાર મંત્ર અને સિદ્ધચક્રને વસાવીએ, તે આ મન આપણને એક્ષપર્યંતની સર્વ સંપદાના માલિક બનાવી શકે છે. , વેપારમાં નુકસાન કરીને જે ભાઈ આવ્યા છે, તેને ગુરૂમહારાજ તેની પાસેની મૂડી બતાવે છે. આ માનવદેહ રત્ન ચિંતામણિ સમાન છે. આયુષ્ય એ આપણું મૂડી છે. LL તેમાં પણ “માનવ મન – જે તેમાં પરમાત્મા વસે તે અનંત Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૩૩ કાળનાં ભાવિ સુખાનું સર્જન કરવાને સમર્થ છે. હજી આગળ સમજાવે છે—આ માનવદેહ, તેના દસે પ્રાણેા, માનવ મત આ મધાનું સંચાલન કરનાર અંદર રહેલ આત્મા તે તું પોતે છે. તું આત્મા અનંત સુખ, અનગળ આનંદ, અચિંત્ય શક્તિ અને કેવળજ્ઞાન આદિ ગુણલક્ષ્મીના ભંડાર છે. આ દેહમાંથી જ્યારે તારે જવુ' પડશે, તે દિવસે તારા આત્માના અસખ્ય પ્રદેશમાંથી એક પણ ઓછેા થવાના નથી. વેપારમાં નુકસાન થાય છે; પરંતુ તારા આત્મામાં રહેલા સુખ અને આન'ના મહાસાગરમાંથી પ્યાલા ભરીને લઈ જવાને કેાઈ સમર્થ નથી. વળી જ્ઞાની ગુરૂભગવંત તેને આત્મસ્વરૂપ અને તેની આરાધના બતાવે છે. स्वविम्वे विधृते हृदि स्फुरति न प्रागेव रुपान्तर, त्वद्रूपे तु ततः स्मृते भुवि भवेन्ना પમણપ્રથા ' तस्मात्त्वमदभेद् बुद्ध्युदयते। नो युष्मदस्मत्पदल्लेखः किंचिदगोचर तु लसति ज्योतिः पर चिन्मयम ॥ હે પ્રભુ ! તમારું ખિંખ હૃદયમાં ધારણ કરવાથી બીજી કોઇ રૂપ હૃદયમાં સ્કુરાયમાન થતું નથી. અને તમારા રૂપનું સ્મરણ થતાં પૃથ્વીમાં બીજા કાઈ રૂપની પ્રસિદ્ધિ થતી નથી. તે માટે “તું એ હુ” એવી અભેદ બુદ્ધિના İઉદયથી શુષ્કૃત અને અમ” પદના ઉલ્લેખ પણ થતા હુંનથી. અને કોઇક અગાચર પરમ ચૈતન્યમય જ્યાતિ અંતરમાં સ્કુરાયમાન થાય છે. Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ પૂજ્યપાદ ગુરૂદેવ, પંન્યાસપ્રવર, શ્રી ભદ્રકર-વિજયજી ગણિવર્યશ્રીનાં હસ્તાક્ષમાં (સમાધિ વિચાર મંથ સાધકને સદુપદેશ (32 quin azlcanes an 23 27 ફી & ; - ૯ - ૦૯ એ ૨.૦ ૬ ર જ .૧૦૨) 2. La & JYર છે 83 & 2. L . 4 5 ૨ % ^ ૨૩ હન્ટર.) સ્ટરએA - ૨ 23 at ——જાડા ૨ ; - ૫ ના A fe 1 2૨ છે - ૬ - ૨૪ ૬૨૬ રંજ જન્મ ૬૮ . Reisie m ano, ?િ 4 '૨ ૨– ૨ ૧૬ ૨ & - હદ - 1 - - 1 1 0 - : મદદ 4 જાણી' Tને જ 2:42 25, ૧ ૬ક. aaronnReinien - ૧ ૨ ; &૮ નિજ બે dી ૬૦૯ ૨૧. (g.૧૬ Page #375 -------------------------------------------------------------------------- ________________ - - 334 ५ 22 Eि . - zincan Golnien; 21281 +. २५) onuon rare anilla sorsa ZAZ Ranni, २६. 24 ६३९ .; 24ne ( २००६-2101 ५६६६ 2-40 १२.१२820 पर; 4n ima61L११ 28 unnnn .समर... n + 2Chon 2072 21M1k: कर रहा 300mg र 1144141) - - Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ एक्ट ध्यान শरिए ভাই सीरि भan rea इन क्छु धनुष्य नहीं कॉटन परम निर्धन कुल २३प भरिएको सिद्ध कृप জसে नेट ही भालम ३प छ तिमें नहीं संहेट-(22477 422671 (>4 inनद्रव्य २ne नहीं की भी सहपा लहेलाव हरमें विहान स संत को मैमन तूप- (220) छत्यवगत में नेट २२ न स्थेयत्वसहय; জিব ছ। ঌहो नन्द सर्व नेपाडिया mazy (222) येऊन दुष्य संभावन तम सिद्ध समान 42াद क्र ইই प्रसन्न गर्नेra Gin-(222) Page #377 -------------------------------------------------------------------------- ________________ - - - Fiale ai Rintis व्य, 236८ ५२ ni, Ezen tini dej 2-0 6 .4.(२२37 чак 23 44 42hin+ net Eat 4.4; MaER 24 ___2-62 + Ag4.२.. () र Ezern /Ran ३२+ Ugrt नही, ___rer ५२ नि ६., Euta 24 - 2nton 4 ५२al 2hrmले २०० -६ 2072 24 कार जेल 2in1 Helina MEmaar - - प्राप्त Page #378 -------------------------------------------------------------------------- ________________ ३३८ यातम शुद्ध साध्यय शांत सुधारस कुंड; नामों ने आतহ 21 कालम सुरु स्थाधनल 17k * प्र sem उद्दंड (355) यह समान २५र ta aa? निबन उपय 4 दरनेछ जshm (359) खादे सहमi वरततां शांत परिsh ziztni आयु बिन ५२gital 2 मरहुर सर्वमतिमत (35) ६२मध्ai क्या सही रू अबतक न समস शुद्ध धर्मकnasi real ara me namens २-३ स्किम हि निरদविश्यौ येमनकोने चलाया छस्य स्तुगत‌बाट छ अब सबै पश्.. Page #379 -------------------------------------------------------------------------- ________________ 3 A +4 14 सा ; narn+२ n n २९1 24MT- Am ८२ . 42 ५२ मिनी 201284 2. ५६%; 2-02-हर१May 20 गरीलag: 04 2. (65) 2.R १२ 2011 32२०३१ नगर, कर E24 127 128125) कि ६६ ५ २०८21 gujar rate; 22.ph on 42 27EM 2-८ +3 री २१253) -an३१ निरnai I tzni Pono noth; १२ hoit ५६ ५.८020 २०+0+KKRA - - - - Page #380 -------------------------------------------------------------------------- ________________ ३४० দহদপত। টখে Mantrau क्त; ranesch यु१८ nai ত36 गोह ह विदुsasर विनय द्विसद्विरी उद्योग झिंगति Per į siraange Tiziqay अँट रूप नहीं बेधओग (24) निवzugu उद्योगम हिदी असित कयया नीমरিतपरमत्तभर शिद्ध प्रभु सुजहाद (225) fanti कात्य सहपा सक्लो7न शिसार नैव्य गुहा ५ळूच तेलना Jain दिन कोशिকमकार (299) निर्मल गुद्धा दिनान करत निर्मल तरि उपयोगং nG জदी জিनহৃ३জ योन को थिरोग (220) Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૧ હું જીવાત્મા ! તારા આ સચ્ચિદાનંદ સ્વરૂપને તુ આળખ, તેના ઉપર શ્રદ્ધા કર. જેમનું પૂર્ણ સ્વરૂપ પ્રગટ થયુ' છે, તે પરમાત્માના ધ્યાન દ્વારા તારા શુદ્ધ આત્મચૈતન્યની પ્રતીતિ કર, અનુભવ કર. જીવનમાં પ્રાપ્ત કરવા લાયક કોઈ વસ્તુ હોય તેા આત્મઅનુભવ અને આત્મસ્વરૂપની પ્રાપ્તિ છે. જિનેશ્વર ભગવંત કથિત માગ ઉપર જિનાજ્ઞા અનુસાર આરાધના કર, પરમાત્માની ઉપર શ્રીપાલ અને મયણાની જેમ પૂર્ણ શ્રદ્ધા રાખ. તારું જીવન સફળ થઈ જશે. વેપારમાં નુકસાન કરીને જે ભાઈ આવ્યા હતા; બીજું કાઈ નથી પણ આપણે પોતે જ છીએ. જે નથી મન્યુ' તેની ચિંતામાં આપણે જીવન પૂરૂ' કરીએ છીએ. ઉપર ગુરૂમહારાજે જે સમજાવ્યુ છે તેને સાર્થક કરવા આપણા કાઈ પ્રયત્ન નથી. હકીકતમાં આ માનવદેહ, તેનુ’ આયુષ્ય, માનવમન, અને આત્માનું પૂર્ણાનંદ સ્વરૂપ – આવી મહાન સંપત્તિના આપણે માલિક છીએ-તેને શ્રીપાલ અને મયણાની જેમ સાર્થક કરીએ તેા અનતકાળના ભાવિ સુખાનુ સર્જન થાય છે. આપણી વિચારધારાના ઊધ્વગમનની કેટલીક પ્રેકટીકલ વાત જોઇએ. અઢીસા રૂપિયાના બૂટ ખરીદી લાવ્યા. દસ જણાને બતાવ્યા. બધાએ કહ્યું-બૂટ ઘણા સરસ છે.' બૂટની કિંમત વધારે કે પગની કિ’મત વધારે ? પગ કિંમતી છે. પગ ન હોય તે છૂટની કોઈ કિ`મત નથી; પરંતુ આપણે Page #382 -------------------------------------------------------------------------- ________________ उ४ બૂટ માટે રૂપિયા અઢીસે ખર્યા તેની કિંમત ગણુએ છીએ. પગની કિમત ગણતા નથી. ચામડી, હાડકાં, અને માંસના બનેલા પગની કિંમત વધારે કે પગમાં ચાલવાની શક્તિ પૂરી પાડનાર અંદર રહેલા આત્માની કિંમત વધારે? આત્માની કિંમત વધારે છે. આપણી વિચારધારાને બૂટના લેવલ ઉપરથી બદલીને આત્માના સ્તર સુધી લઈ જવા માટે ફક્ત બે જ વાકયો વિચારવાની જરૂર છે અને વીસ સેકંડ જેટલા સમયની જરૂર છે. ચારસો રૂપિયાના ચમા ખરીદી લાવ્યા. મિત્રોને બતાવ્યા. બધાએ કહ્યું- સરસ છે.” કેઈએ કહ્યું, “તમે લાવ્યા છે તેના કરતાં બીજાને ત્યાં ડીઝાઈન બહુ સારી હતી.” પહેરવાને મૂડ આઉટ થઈ ગયા. બે હજારની સાડી ખરીદીને લાવીએ. કેઈ કહે--બીજાને ત્યાં આના કરતાં વધુ સારી ડીઝાઈનો હોય છે. ત્યારે સાડી પહેરવાને મડ આઉટ થઈ જાય છે. બૂટ અને સાડીના લેવલ ઉપર આપણું જીવન ચાલે છે. આપણે વિચારધારા બદલવાની જરૂર છે. ચશમાની કિંમત વધારે કે આંખની કિંમત વધારે? આંખની.” ચામડી અને માંસની બનેલ આંખની કિંમત વધારે કે તેમાં જોવાનું લાઈટ પૂરૂં પાડનાર આત્માની કિંમત વધારે ? “આત્માની કિંમત વધારે.” ચશ્માના લેવલ ઉપરથી આપણી વિચારધારાને આત્માને !! - - - Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૪૩ લેવલ ઉપર લઈ જવામાં બે વાકયે વિચારવાની અને વીસ સેકન્ડ જેટલા સમયની જરૂર છે. એક માણસ પાસે પાંચ લાખ રૂપિયા હતા. તે બે લાખ કમાયે. આનંદ માણે છે. એક માણસ પાસે નવ લાખ હતા. તેને બે લાખ નુકસાન થયું, તેથી રડે છે. બન્ને પાસે સાત લાખ રૂપિયા સરખા છે, છતાં એક રડે છે, બીજો હસે છે. સાત લાખ રૂપિયામાં સુખ–દુખ છે? “ના.” સુખ-દુઃખ મનુષ્યના મનમાં છે. માટે મનનું રક્ષણ કરવા માટે મંત્ર જોઈ એ. “મનનાર્ ત્રાયતે ઈતિ મંત્રા” મંત્રોમાં સર્વશ્રેષ્ઠ નવકાર મંત્ર છે. નવપદ અને નવકારને મહિમા, તેની તારક શક્તિ આ પુસ્તકમાં શ્રીપાલ અને મયણાની સાધનામાં સર્વત્ર જોવા મળે છે. અરે ! નમે અરિહંતાણું” મંત્ર દ્વારા આપણે પરમાત્મા સાથે સીધી વાત અત્યારે પણ કરી શકીએ છીએ. Direct Dialling to Divinity પરમાત્મા સાથે સીધી વાતચીત કરવાની કળા પરમાત્મા સાથે ડાયરેકટ લાઈનમાં આપણે હમણાં જ વાત કરી શકીએ છીએ. એટલા માટે જ કહેવાયું છે કે, “આવો આ ચતુર સુખ ભેગી, કીજે વાત એકાંત અભેગી.” તથા “ભ્રમ ભાંગ્યે તવ પ્રભુ શું, પ્રેમે વાત કરું મન ખાલી છે.” -- Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ - -- - - - માતા - - પણ ભગવાન સાથે વાત કરવા માટે તેના નિયમ જાણવા જોઈએ. ટેલિફોન કંપનીએ ડાયરેકટ લાઈનમાં વાતચીત કરવા માટે જે ત્રણ નિયમે રાખેલા છે, તે જ ત્રણ નિયમ પ્રમાણે આપણે પરમાત્મા સાથે ડાયરેકટ લાઈનમાં વાત કરી શકીએ. ટેલિફેન કંપનીની ડાયરેકટ લાઈનમાં વાતચીત કરવાના ત્રણ નિયમ : ૧. પ્રથમ નિયમ: લોકલ લાઈનનું ડીસકનેકશન કરવું. જ્યાં સુધી આપણે ફેનમાં લોકલ લાઈનમાં કોઈની સાથે વાતચીત કરતા હોઈએ, ત્યાં સુધી ડાયરેકટ લાઈનમાં વાતચીત થઈ શકતી નથી. ડાયરેકટ લાઈનમાં આપણે વાત કરવી હોય તે લકલ લાઈનનું disconnection-ડીસકનેકુશન પ્રથમ કરવું પડે છે. - ૨. બીજે નિયમઃ કેડ નંબરનું ડાયલીંગ કરવું. દા. ત., આપણે દિલ્હી સાથે ડાયરેક્ટ વાત કરવી છે, તે દિલ્હીને કેડ નંબર (૯૧૧)નું ડાયલીંગ કરવું પડે છે. ૩. ત્રીજે નિયમ : જે વ્યક્તિ સાથે આપણે વાત કરવી હોય તેના પર્સનલ નંબરનું ડાયલીંગ કરવું પડે છે. ઉપરના ત્રણ નિયમ મુજબ આપણે ડાયરેકટ લાઈનમાં ફોનમાં વાત કરી શકીએ છીએઆપણા રોજના અનુભવની આ વાત છે. Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૫ * * * * - - - - - - - - - આ ત્રણ નિયમ મુજબ આપણે પરમાત્મા સાથે ડાયરેકટ લાઈનમાં વાતચીત કરી શકીએ. આપણું મનમાં બે લાઈન ચાલે છે : એક લોકલ લાઈન કે જેમાં દુન્યવી વસ્તુઓ સંબંધીના વિચારે ચાલે છે. બીજી ડાયરેકટ લાઈન કે જેમાં પરમાત્મા સાથે વાતચીત થઈ શકે છે, તે લાઈન પરમાત્મા સાથે જોડાયેલી છે. પરમાત્મા સાથે ડાયરેકટ લાઈનમાં વાત કરવા માટે આ જ ત્રણ નિયમનું પાલન કરવાનું છેઃ (૧) પહેલા નિયમનું પાલન કરવા માટે લોકલ લાઈન કે જેમાં દુન્યવી વસ્તુઓના–સંબંધીઓના વિચારે ચાલે છે, તેનું ડીસકનેકશન કરવું પડે છે. જ્યાં સુધી લોકલ લાઈનનું ડીસકનેકશન ન થાય, ત્યાં સુધી પરમાત્માની ડાયરેકટ લાઈનનું જોડાણ થઈ શકતું નથી. આ માટે પરમાત્મા સાથે ડાયરેકટ વાત કરવા માટે દુન્યવી વસ્તુઓના સંબંધના વિચારમાંથી છૂટવું પડે છે. બહિરાત્મભાવથી છૂટવું તે લકલ લાઈનનું disconnection (ડીસકનેકશન) છે. (૨) બીજો નિયમ છે : કોડ નંબરનું ડાયલીંગ. “ના” પદ પરમાત્માને કેડ નંબર છે. કેડ નંબર “નમે ”નું ડાયગ્લીંગ કરવું એટલે નમLIL સ્કારભાવથી ભાવિત બનવું. Page #386 -------------------------------------------------------------------------- ________________ “ તમા માટેનુ' ટની ગોપાઇન્ટ છે. ૩૪ પદ્મવિભાવદશામાંથી "" સ્વભાવદશામાં જવા છે. હું તમા ,, પદ્મ અંતરાત્મભાવ રૂપ (૩) ત્રીજો નિયમ—જેની.સાથે વાત કરવી છે, તેના નંબરનું એટલે પરમાત્માના નંબરનુ ડાયલીંગ કરવું. પરમાત્માના નખર “અરિહંતાણ” છે. “અરિહંતાણું” પદ પરમાત્મભાવમાં સ્થિરતા રૂપ છે. આ રીતે નમા અરિહંતાણુ” પદ્મ દ્વારા ડાયરેકટ લાઈનમાં પરમાત્મા સાથે વાતચીત થઇ શકે છે, ટેલિફાનમાં વાતચીત કરતાં ડાયરેકટ લાઈન એન્ગેજ પણ આવે છે; પરંતુ પરમાત્માની લાઈન કી એન્ગેજ ( engage ) હાતી નથી, હેટ લાઈન છે. “નમા અરિહંતાણુ' પદ ડાયરેકટ લાઈનમાં પરમાત્મા સાથે વાત કરવા માટેની દિવ્ય કળા-hot line છે. આ ત્રણ નિયમ આધ્યાત્મિક દૃષ્ટિએ મહાયેાગી શ્રી આનન્દઘનજી મહારાજે બતાવ્યા છે.... હિરાતમ તજી અંતરઆતમાં, રૂપ થઈ સ્થિર ભાવ; પરમાતમનું ? આતમ ભાવનુ, આતમ અરપણુ દાવ. સુમતિ ચરણકજ આતમ અરપણા.... 27 પરમાત્મા સાથે ડાયરેકટ લાઇનમાં શુ વાતચીત થતી હશે ? તેવા પ્રશ્ન મુમુક્ષુને થયા વગર રહેતેા નથી. જગતના ગમે તે દેવની પૂજા કરનારને કદાચ તેની ઈચ્છાઓની પૂર્તિ Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૪૭ .. થાય છે, પરંતુ તે દેવ પાતાનું સ્વરૂપ તેને આપતા નથી. જ્યારે પરમાત્મા અરિહંત દેવ “ નિજ સ્વરૂપના દાતા છે. જ્યારે ભક્ત પેાતાને તન, મન, ધન, વચન, ભાવ જે કાંઈ મળ્યું છે તે બધું પરમાત્માના ચરણે સમર્પિત કરે છે, ત્યારે પરમાત્મા તેના બદલામાં ભક્તને પરમાત્મપદ આપે છે. Law of Giving and Receiving. તેથી પરમાત્મા અરિહંત દેવ નિજરૂપના દાતા કહેવાય છે. ભક્ત જ્યારે “તમા અરિહંતાણુ' કહે છે, ત્યારે ભગવાન તત્ત્વમત્તિ -જૈને નમે છે, તે તું જ છે.’ તેવા ભાવ આપે છે. મહાયાગી આનંદઘનજી પણ શાંતિનાથ ભગવાનના સ્તવનમાં ગાય છે કે--- આપણા આતમભાવ જે, એક ચેતનાધાર રે, અવર વિ સાથ સંચાગથી, એહ નિજ પરિકર સાર રે; પ્રભુ મુખથી એમ સાંભળી, કહે આતમરામ રે, તાહરે દરિશને નિસ્તર્યા, મુજ સિધ્ધાં વિ કામ રે. અહીં તાત્પર્ય એ છે કે પ્રભુમુખથી જ્યારે ભક્તને ડાયરેકટ લાઈનમાં સાંભળવા મળે છે કે“તું આ દેહરૂપ નથી, પરવસ્તુ, પરપુદ્દગલ તારું સ્વરૂપ નથી. પરવસ્તુનું કર્તૃત્વ, ભાતૃત્વ, ગ્રાહકત્વ, વ્યાપકત્વ તને ન શેાલે. તુ' સચ્ચિદાનં≠ સ્વરૂપ આત્મા છે, અનંત સુખ અને આનદના પરમ નિધાન છે, અચિંત્ય શક્તિના સ્વામી છે. સ્વ અને પરનુ વિભાજન કરી, જડ અને ચેતન્યના ભેદવિજ્ઞાનને ભાવિત કરી, તારા સ્વરૂપને તું જો. તારા સ્વરૂપમાં રુચિ કર. તેમાં Page #388 -------------------------------------------------------------------------- ________________ उहर - - - - - - - - જ રમણતા કર. તારા સ્વરૂપમાં તન્મય, તદ્રુપ, એકત્વ કરી, તારા પરમાનંદને તે અનુભવ કર. તું જ તારા સ્વરૂપને અનુભવ કરવાને સમર્થ છે.” આવું યથાર્થ જિનaloll 34 247ag' 410 ( Secret of Supreme-Self) સાધકને પરમાત્મા સાથેના અંતરઆત્માના ગુલ્લા વાર્તાલાપમાં થાય છે. આવી ક્ષણની પ્રતીક્ષા જે મનુષ્ય કરતા હોય છે, તેને આ જીવનમાં પરમાત્માને સાક્ષાત્કાર થયા વગર રહેતા નથી. પરમાત્માના મુખથી આ વચન સંભળાય છે, ત્યારે સાધકના આનંદનો પાર રહેતો નથી. તેથી જ કહ્યું છે કે “અહે! અહો ! હું મુજને કહું, નમો મુજ નમે મુજ રે; અમિત ફળ દાન દાતારની, જેહને ભેટ થઈ તુજ રે.” (પૂ. આનંદઘનજી મહારાજ કૃત શાતિનાથ ભગવાનનું સ્તવન) પરમાત્મા નિજ સ્વરૂપનું દાન આપે છે અને જે ભક્ત પ્રેમપૂર્વક તેને ગ્રહણ કરે છે, તે ધન્ય છે, કૃતપુણ્ય છે. તેને જ જન્મ સફળ છે. આજ જિનરાજ મુજ, કાજ સિધ્યા સવે, વિનતી માહરી ચિત્ત ધારી; માર્ગ જે મેં લહ્યો, તુજ કૃપારસ થકી, પ્રગટ હુઈ સંપદા, સકલ સારી.” (ઉ. યશોવિજયજી કૃત ૩૫૦ ગાથાનું સ્તવન, ઢાળ ૧૭મી) નનનનનન Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૪૯ હે પ્રભુ ! તેં આજે મારી વિનંતી સાંભળી અને તારા કૃપારસથી મને જે માર્ગ મળ્યા છે, તેનાથી આત્મ સમૃદ્ધિની સકલ સૌંપદા પ્રગટ થઈ. ( અનુભવમાં આવી. ) આજ મારાં સર્વ કાર્ય સિદ્ધ થઈ ગયાં. શ્રીપાલ રામના કળશ જેમ મદિર બંધાવ્યા પછી, શિખર ઉપર કળશ ચઢાવવામાં આવે છે; તે રીતે શ્રી શ્રીપાલ રાજાના રાસ પૂરા થતાં હવે આ મહાન અધ્યાત્મશાસ્ત્રના રચનારા ઉપાધ્યાય યÀાવિજયજી મહારાજ તેના ઉપર કળશ ચઢાવે છે. તૂઠા તૂ રે મુઝ સાહિમ જંગના તૂઠા, એ શ્રીપાલના રાસ કરતા જ્ઞાન અમૃતરસ વૂઠા રે. મારા ઉપર ત્રણ જગતના સ્વામી અરિહંત પરમાત્મા તુષ્ટમાન થયા, તુમાન થયા. શ્રી શ્રીપાલના રાસ રચતાં જ્ઞાનઅમૃતની મારા ઉપર વાટે થઈ. પાયસમાં જિમ વૃદ્ધિનું કારણ, ગાયમના અગૂઠા; જ્ઞાનમાંહિ અનુભવ તિમ જાણેા, તે વિષ્ણુ જ્ઞાન તે જૂઠા રે. અનંત લબ્ધિના નિધાન ભગવાન ગૌતમસ્વામીજીએ ખીરના પાત્રમાં પેાતાના અંગૂઠા રાખેલા હતા. તેના કારણે ખીરમાં વૃદ્ધિ થતી જ જાય છે. અને એક પાત્ર ખીરમાંથી ૧૫૦૦ તાપસાને શ્રી ગૌતમ મહારાજાએ પારણુ કરાવ્યું. તેવી રીતે જ્ઞાનમાં વૃદ્ધિનુ કારણ અનુભવજ્ઞાન છે. તે ગૌતમસ્વામીના અંગૂઠા જેવુ છે. તેથી નિરતર જ્ઞાન વૃદ્ધિ પામતું જાય છે. Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ ઉદક પામૃત કલ્પજ્ઞાન તિહાં, ત્રીજો અનુભવ મીઠો; તે વિણ સકલ તૃષા કિમ ભાંજે, અનુભવ પ્રેમ ગરીઠે રે. જ્ઞાન ત્રણ પ્રકારનું છે – પહેલું પાણી જેવું. એટલે ત્રણ કલાક તૃષા છીપાવે. વળી પાછી તૃષા લાગે; તેમ શ્રુત જ્ઞાન મેળવતી વખતે આનંદ આવે, પણ ફરી તૃષા લાગે. બીજું “દૂધ જેવું.” એટલે દૂધ પીવાથી બાર કલાક ભૂખ અને તૃષા બને છીપે; તેમ મેળવેલા જ્ઞાન ઉપર ઊંડું ચિંતન –મનન થતાં વધુ વખત ભૂખ – તૃષા છીપે, એટલે તૃપ્તિનો આનંદ આવે, પણ ફરી પાછી ભૂખ-તૃષા લાગે. ત્રીજુ “અમૃત” જેવું એટલે અમૃત પીવાથી સદા માટે ભૂખ-તૃષા મટી જાય; તેમ અનુભવજ્ઞાન પ્રાપ્ત થતાં સદા માટેની તૃષ્ણ નાશ પામી, આત્મસ્વરૂપનો આનંદ અનુભવાય છે. પ્રેમ તણ પેરે શીખો સાધે, જેઈ શેલડી સાંઠે; જિહાં ગાંઠ તિહાં રસ નવિ દીસે, જિહાં રસ તિહાં નવિ ગાંઠો રે. શેરડીના સાંઠામાં જ્યાં ગાંઠ છે ત્યાં રસ નથી અને જ્યાં રસ છે ત્યાં ગાંઠ નથી. આ શેરડીના સાંઠાનું દષ્ટાંત લઈ સંસારી મનુષ્ય જે રીતે પ્રેમ કરે છે, તે રીતે અભેદતાથી અનુભવજ્ઞાન પ્રાપ્ત થાય છે. એક પ્રેમી માણસ પોતાની પ્રેમિકાના ઘેર ગયે. || બારણું ખખડાવ્યું. અંદરથી અવાજ આવ્યો : “તમે કેસ Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩પ. છે !” પ્રેમી માણસે જવાબ આપ્યો : “હું છું.” અંદરથી અવાજ આવ્યો : “આ મકાનમાં હું અને તું બન્નેને પ્રવેશ નથી.” પેલો માણસ જંગલમાં ચાલી ગયે. ઘણું મંથન કર્યું. પ્રેમિકાનું દ્વાર ખોલાવવું કેવી રીતે ? ઘણું મંથન કરતાં ઉકેલ હાથમાં આવી ગયા. ફરીથી પ્રેમિકાના દ્વાર ઉપર આવી બારણું ખખડાવે છે. અંદરથી એ જ અવાજ-“તમે કેણુ છે ? પ્રેમી માણસે કહ્યું: ‘તું છે.” બારણું ખૂલી ગયું. અંદર પ્રવેશ થયો. આ જ તત્વ ભગવાનના દરબારમાં છે. વ્યવહારથી પ્રભુના મંદિરનાં દ્વાર ખુલ્લાં જ હોય છે, પરંતુ આપણું માટે તે દ્વાર તાવિક રીતે ખુલ્લાં છે કે નહીં? જ્યાં સુધી આપણામાં હુંકાર છે, અહંકાર છે-હું પૂજા કરૂં છું. મારાથી આ બધું થાય છે–ત્યાં સુધી તત્ત્વથી પ્રભુનાં દ્વાર આપણા માટે બંધ છે. પરંતુ આપણે હુંકાર (અહંકાર) શૂન્ય બિન્દુ ઉપર આવી જાય છે અને એક માત્ર તું હી - તું હી – તું હીનું રટણ થાય છે, ત્યારે તત્વથી પ્રભુનાં દ્વાર આપણા માટે ખૂલે છે. જિનહી પાયા તિનહી છીપાયા, એ પણ એક છે ચીઠે; અનુભવ મેરૂ છીપે કિમ મહટે, તે તો સઘળે દીઠા રે. અનુભવને રસ જેણે મેળવ્યું છે, તેણે છુપાવ્યો - આવું માત્ર કહેવાનું જ છે. કારણ કે અનુભવરસ મેરૂ પર્વત જેવો છે. તે કેમ છુપાવી શકાય ? kE - - Page #392 -------------------------------------------------------------------------- ________________ " " , ૩પર છે કે મે પ k ' + iN. * * * *s* * * * * * * * * * * * * * * w = + + + * * * * * મા જ ક પૂરવ લિખિત લિખે સવિ લેઈ, મસ કાગળ ને કાંઠે ભાવ અપૂરવ કહે તે પંડિત, બહુ બોલે તે બાંઠે રે. શાહી, કાગળ અને કલમ લઈને પહેલાં કોઈ લખી ગયું હોય તેવું પૂર્વે લખાયેલું જ્ઞાન સૌ કઈ લખી શકે છે, પરંતુ તે “ લખેલ જ્ઞાનના અપૂર્વ ભાવને કહે તે પંડિત પુરૂષ કહેવાય. જેને વાંચતાં જ વાંચનારનું હૃદય ધર્મથી ઊભરાવા લાગે, પરમાત્મ પ્રેમ અને ભક્તિમાં અપૂર્વ વૃદ્ધિ થાય અને અપૂર્વ ભાલ્લાસ થાય તેવું કહે તે પંડિત પુરૂષનું વચન કહેવાય. અવયવ સવિ સુંદર હોય દેહેનાકે દીસે ચાટે, ગ્રંથજ્ઞાન અનુભવ વિણ તેહવું, શુક ઇસ્ય શ્રત પાઠો રે. અનુભવજ્ઞાન વગરનું પ્રતજ્ઞાન પિપટના પાઠ જેવું હેય છે. અહીં અનુભવજ્ઞાનને મહિમા ગાયે છે. બાકી ગ્રંથજ્ઞાન પણ ખૂબ જ જરૂરી છે. શ્રુતજ્ઞાનને આલંબને જ અનુભવજ્ઞાન થાય છે. પરંતુ માત્ર શ્રુતજ્ઞાન માટે જ ઉદ્યમ થાય અને અનુભવજ્ઞાન પ્રત્યે ઉપેક્ષા ન થાય તેના માટે આ વસ્તુ લખી છે. સાપેક્ષપણે વસ્તુ સમજવી. બાકી શ્રુતજ્ઞાનને બહુ મોટો આધાર છે. અનુભવજ્ઞાન | પ્રાપ્તિને મૂળ હેતુ તો શ્રુતજ્ઞાન છે. શ્રુતજ્ઞાન દ્વારા આપણે અનુભવજ્ઞાન મેળવવાનું છે. સંશય નવિ ભાંજે શ્રતજ્ઞાને, અનુભવ નિશ્ચય જેઠ, વાદવિવાદ અનિશ્ચિત કરતે, અનુભવ વિણ જાત્ર હેઠે રે. | = t- 1 dri E v - er & ' t ki -4' " ' . , - - - - - - - - - - - Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૫૩ માત્ર કૃતજ્ઞાનથી સંશય નાશ પામતા નથી. તે માટે અનુભવજ્ઞાન તે શ્રેષ્ઠ જ્ઞાન છે. માત્ર ગ્રંથજ્ઞાનના આધારે વાદવિવાદ થાય ત્યારે ખાલી ચર્ચા થાય છે. અનુભવ વગર નીચે ઊતરવું પડે છે. મારે તે ગુરૂ ચરણ પસાયે, અનુભવ દિલમાંહી પડે ઋદ્ધિ વૃદ્ધિ પ્રગટ ઘટમાંહે, આત્મ રતિ હુઈ બેઠે રે. મને તે ગુરૂચરણના પ્રભાવથી આત્માના પૂર્ણ સ્વરૂપને અનુભવ પ્રાપ્ત થયા છે. અને આત્મઅનુભવ થવાથી અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અવ્યાબાધ સુખ, અનંત વીર્ય, અનંત દાન, અનંત ભેગ, અનંત ઉપભોગ, અનંત લાભ આદિ આત્માની અનંત ગુણસંપત્તિનું મારા આત્મસ્વરૂપમાં દર્શન થયું. આત્માની અંદર રહેલા પરમ આનંદમય સ્વરૂપને રસાસ્વાદ થતાં પરમ તૃતિને અનુભવ થયો. આત્માના પરમાનંદને નિરંતર અનુભવ કરનારા શ્રી દેવચંદ્રજી મહારાજા કહે છે મનમેહન જિનવરજી મુજને, અનુભવ યાલે દી રે, પૂર્ણાનંદ અક્ષય અવિચલ રસ, ભક્તિ પવિત્ર થઈ પીધે રે, જ્ઞાન સુધા લાલીની લહેરે, અનાદિ વિભાવ વિસા રે, સમ્યગજ્ઞાન સહજ અનુભવરસ, શુચિ નિજ બેધ સમાયે રે. (શ્રી દેવચંદ્રજી કૃત સમવસરણનું સ્તવન) CARS Page #394 -------------------------------------------------------------------------- ________________ - - - ૩૫૪ પ્રભુની મારી ઉપર કૃપા થઈ. પરમાત્માના ધ્યાન ' દ્વારા આત્મસ્વરૂપના અનુભવનું પાન થયું. આત્માના અક્ષય, અવિચલ સ્વરૂપના અનુભવરસને સ્વાદ પ્રભુની ભક્તિ દ્વારા પ્રાપ્ત થયું. તેનાથી અનાદિનું વિભાવનું ઝેર ઊતરી ગયું. આત્મા સિવાયના અન્ય પદાર્થ – પરવસ્તુનું ગ્રાહકત્ત્વ, કર્તવ, કતૃત્વ, વ્યાપકત્વ, રક્ષત્ર – તે વિભાવ છે. વિભાવ મારું સ્વરૂપ નથી. પરપુદગલને ભેગવવું મારા માટે યોગ્ય નથી. વિભાવદશાને વિષ ભક્ષણ સમજી, તેના પ્રત્યે ઉદાસીનતા થઈ. સ્વરૂપભેગી, સ્વરૂધરમણ, સ્વરૂપાનંદીપણું મારું પિતાનું સ્વરૂપ છે – તેનું ભાન થતાં પરમાત્માના અભેદ ધ્યાન દ્વારા આત્માના અનુભવ અમૃતનું પાન થયું. ઉપગને જગતના દશ્યમાન પદાથના આકારે પરિણમતે અટકાવ્યો અને પરમાત્માના આકારે ઉપયોગ પરિણમ્યું. તેમાં સ્થિરતા આવતાં આત્મા કારે ઉપયોગ સ્થિર થતાં, આત્મ અનુભવના રસામૃતનું પાન થયું. સ્વરૂપ રમણતાનો પરમાનંદ પ્રાપ્ત થયો. સ્વ અને પર દ્રવ્યનું વિભંજન કરીને શુદ્ધ આત્મામાં ઉપયોગ સ્થિર થતા નિર્મળ જ્ઞાનાનંદને અનુભવ ગુરૂકૃપાથી મારે થયે. અનુભવ ગુણ આવ્યો નિજ અંગે. મિટયો રૂપ નિજ માટે સાહેબ સન્મુખ સુનજરે જોતાં, કોણ થાયે ઉપરાંઠે રે. મુ. કર્મના કારણે સર્જન થયેલ શરીર, તેને લગતા પદાર્થો, તેને લગતા સંબંધે વગેરે મારાથી ભિન્ન છે. મારું - ચૈિતન્યનું લક્ષણ જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય અને ઉપગ - - - - - - - Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૫૫ છે. પુદગલ દ્રવ્યનું લક્ષણ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ છે. પુદ્દગલથી આત્માની ભિન્નતા નિર્ણત થતાં “મિટયો નિજ રૂપ માઠે ” આ ભાવ મહાપુરૂષને સ્પર્યો અને ચિતન્યથી આત્માની એકતા નિણીત થઈ તે વખતે શુદ્ધ આત્મ ચૈતન્યને પામેલા અરિહંત અને સિદ્ધ ભગવંતે સાથે એકતા ભાવિત થઈ અને અરિહંત, સિદ્ધ ભગવંતેના શુદ્ધ આત્મ ચિતન્યનું ધ્યાન થતાં, તદાકાર ઉપગે પરમાત્મ ધ્યાનમાં લીનતા થતાં, ધ્યાન અભેદ એટલે સમાપત્તિ થઈ. અને ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની અભેદ રૂપ સમાપત્તિ થતાં નિજ સ્વરૂપના અનુભવને પરમાનંદ મળ્યો. માટે જ અહીં કહ્યું છે કે – “અનુભવ ગુણ આવ્યા નિજ અંગે, મિટયો રૂ૫ નિજ માઠે” | પરમાત્માની કૃપા થતાં એટલે પરમાત્માને તાવિક નમસ્કાર રૂપે અભેદ પ્રણિધાન થવી રૂપ પ્રભુની કૃપા થતાં હવે સર્વ ઉપાધિ શમી ગઈ. “Namo' is entering into Abundant Energy. અચિંત્ય શક્તિના નિધાનનું પ્રવેશદ્વાર નમસ્કાર ભાવ છે. નમવું એટલે પરિણમવું. પરિણમવું એટલે તત્ સ્વરૂપ બનવું. (તદાકાર ઉપગે પરિણમવું.) તત્ સ્વરૂપ બનવું એટલે તે રૂ૫ હેવાનો અનુભવ કરો. છેવટે તદ્રુપ બનવું એટલે તે રૂપ થઈને રહેવું. “નમો અરિહંતાણું” આદિ પદે દ્વારા જેને નમસ્કાર - - - Page #396 -------------------------------------------------------------------------- ________________ उपह * * * * * * * * * * * * = == કરવામાં આવે છે, તે પરમેષ્ટિએ અનંત શક્તિ, અનંત સુખઅનંત આનંદ અને કેવળજ્ઞાનના પરમ ભંડાર છે. નમસ્કાર ભાવ દ્વારા જ્યારે સાધકની ચિત્તવૃત્તિ પરમાત્મામાં વિલીન થઈ || જાય છે, તે સમયે તદાકાર ઉપગે પરિણમેલો ધ્યાતા પોતે આગમથી ભાવનિક્ષેપે પરમાત્મા કહેવાય છે. પરમાત્મામાં તદાકાર ઉપગે ઉપયુક્ત ધ્યાતા તત્ સ્વરૂપે (પરમાત્મ સ્વરૂપે) પરિણમે છે. નમો ભાવથી સાધક જ્યારે પિતાના વ્યક્તિત્વના કેચલા (limited personality)નું વિસર્જન કરી, “અરિહં. તાણું” પદ દ્વારા અમર્યાદ આનંદ અને શક્તિના મહાસાગરમાં પ્રવેશ કરે છે, ત્યારે તે પરમાત્માના અભેદ ધ્યાન દ્વારા પરમાનંદને અનુભવ કરે છે. સહજ અકૃત્રિમ નિર્મળ જ્ઞાનાનંદને, દેવચંદ્ર એક સેવનથી વરે રે લોલ. પરમાત્માના એકત્વ ધ્યાનથી નિર્મળ જ્ઞાનાનંદ રૂપ આત્માને અનુભવ થાય છે. અને છેવટે આત્મસ્વરૂપ પ્રગટ થાય છે. અનુભવવંત અદંભની રચના, ગાયે સરસ સુક ઠે; ભાવ સુધારસ ઘટ ઘટ પીએ, હુઓ પૂર્ણ ઉત્કંઠે રે. આવા અનુભવજ્ઞાની મહાપુરુષ ઉપાધ્યાય યશવિજયજી મહારાજા રચિત મહાન આધ્યાત્મિક શાસ્ત્ર શ્રીપાલના રાસ રૂપ દિવ્ય કાવ્યનું પરિશીલન કરવાનો, તેના મર્મસ્થાન == = = -- - ય - - -- Page #397 -------------------------------------------------------------------------- ________________ - - * - suvadવારા ક 1 * ! - - * ****** * રવામાંefT}}=+ નામ " उप સુધી પહોંચવાને આપણે એક બાળક જે પ્રયતન દેવગુરૂની કૃપા દ્વારા થયે. આ મહાપુરુષે આત્મઅનુભવનો આત્મસાક્ષાત્કારને દિવ્ય અમૃતરસ ચાખે. અને તે અનુભવરસ ચાખવા માટેની પ્રેરણા અને પ્રક્રિયા આપણને બતાવી. આ મહાન ગ્રંથમાં બતાવેલા ભાવેના અમૃતરસનું પાન આપણે પૂર્ણ ઉત્કંઠિત થઈએ તેટલું ફરી ફરી પરિશીલન દ્વારા કરીએ. છેલ્લે હવે મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાના એક સ્તવનના ચિંતન દ્વારા આપણે પણ પરમામાના ચરણે આપણું જીવન સમર્પિત કરીએ. “સ્વામી તુમે કાંઇ કામણ કીધું, ચિત્તડું અમારું ઘેરી લીધું. અમે પણ તેમશું કામણ કરશું, ભો રહી મન ઘરમાં ધરશું; સાહિબા વાસુપૂજ્ય જિમુંદા, મેહના વાસુપૂજ્ય જિમુંદા. હે કરુણાના સાગર, કૃપાના અવતાર, દયાના સમુદ્ર, વાત્સલ્ય રસના ભંડાર, અરિહંત પરમાત્મા ! તમારા અદ્દભુત સ્વરૂપે અમારા ઉપર કામણ કર્યું છે. તમારી લોકોત્તર ઉપકારકતા, તમારી અનંત કરુણામય અમૃત ઝરતી દષ્ટિ અમે નિગદમાં હતા ત્યારથી જ એટલે કે અનાતકાળથી તમારી અમને તારવાની વિશ્વકલ્યાણકારી ભાવનાએ અર્થાત્ તમારા આવા મહાન ગુણોએ અમારું ચિત્ત ચોરી લીધું છે. Page #398 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - છે આ તમારે આ મહાન ઉપકાર જાણી અમે એવે નિશ્ચય કર્યો છે કે, વિશ્વમાં સૌથી વધારે નિકટના સ્નેહી સ્વજન અમારા માટે તમે એક જ છે. તેથી હવે અમારું મન તમારા સિવાય બીજે કયાંય લાગતું નથી. વળી તમારૂં મૂળ સ્વરૂપ-આત્માનું દિવ્ય સચિદાનંદ, | સ્વરૂપ, તમારું કેવળ જ્ઞાન, આત્માનું અનંત શક્તિયુક્ત | ગુણમય સ્વરૂપ, શુદ્ધ ચિદાનંદઘન ચેતન સ્વરૂપ દેખી હવે અમે એ વિચાર કર્યો છે કે, અમે પણ ભક્તિનું કામણ કરીને તમને અમારા મનરૂપી ઘરમાં સદા રાખીશું. અમારા મનમાં એવી ભકિત ધારણ કરીશું કે તમે ક્ષણ પણ ત્યાંથી ખસી ન શકે. અમારા મરણપટ ઉપર તમને સદા ધારણ કરી રાખીશું અને તમને બિરાજમાન કરીને અમારા મનમંદિરને તમારા ગુણેથી વાસિત કરીને દિવ્ય રીતે શણગારીશું. મન ઘરમાં ધરીયા ઘર શોભા, દેખત નિત્ય રહેશે થિર થોભા મન વૈકુંઠ અકુંઠિત ભકતે, ચગી ભાખે અનુભવ યુકતે.” અકુંઠિત ભક્તિ દ્વારા એટલે અમારા ઉપગને કુંતિ થવા દીધા સિવાય, એટલે અરિહંતાકાર ઉપ ગના સતત પ્રગ દ્વારા અમે તમારી એવી ભક્તિ કરીશું કે અનુભવજ્ઞાની મહાપુરુષોએ જે રીતે ધારાબદ્ધ II - - - - - - E Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૫૯ રીતે ઉપયાગને તમારા સ્વરૂપમાં જેટલા દ્વારા પરમાત્મ -સ્વરૂપના અનુભવ કર્યાં, તે રીતે અમે પણ અનુભવ કરીશું. લેશે વાસિત મન સંસાર, ફ્લેશ રહિત મન તે ભવપાર. લેશે . વાસિત મન એટલે અશુદ્ધ ઉપયાગ, ક્રમ ધૃત વસ્તુઓ અને મનાવામાં સુખ-દુઃખનો અનુભવ કરતુ અમારુ મન, તેમજ રાગદ્વેષ રૂપે પરિણમેલુ. અમારૂ મન તે જ સસાર છે. - ક ફળનુ ભાકતૃત્વ (સુખ-દુઃખ) અને રાગદ્વેષનુ કર્તૃત્વ – આ બંને અશુદ્ધ ઉપયાગનાં કારણા છે, તે બને છોડીને ઉપયાગ જ્યારે પરમાત્મા આકારે પશ્િમે છે, ત્યારે જ ભવસાગરના અ`ત આવે છે. (લેશ રહિત મન તે ભવપાર”) જે વિશુદ્ધ મન ઘર તુમે આયા, પ્રભુ તા અમે નવનિધિ ઋદ્ધિ પાયા.’ "" પરમાત્મ-ઉપયાગમાં જ્યારે આપણે સ્થિર બનીએ છીએ, એટલે કમ ફળનુ ભાકતૃત્વ અને રાગદ્વેષનું કર્તૃત્વ રૂપ અશુદ્ધ ભાવ છેડીને આપણા ઉપયાગને પરમાત્મા આકારે (ઉપલક્ષણથી આત્મા આકારે) પરિશુમાવીને તેમાં સ્થિર બનીએ છીએ, ત્યારે કેવળજ્ઞાન આદિ નવ ક્ષાયિક લબ્ધિ રૂપ નવ નિધાનની પ્રાપ્તિ થાય છે. Page #400 -------------------------------------------------------------------------- ________________ १० ધ્યાતા દયેય ધ્યાન ગુણ એકે, ભેદ છેદ કરશું હવે ટેકે, ખીર નીર પરે તુમશું મીલશું, વાચક જશ કહે હેજે હળશું.” ધ્યાતા આપણે આત્મા છે, દયેય પરમાત્મા છે અને ધ્યાન પ્રક્રિયા ચાલે છે. જે સમયે માતાનું ચિતન્ય ધ્યેયમાં નિષ્ટ થઈ જાય છે, ધ્યાતાને ઉપગ ધ્યેયાકાર રૂપે પરિણમે છે, ધ્યાતા જ્યારે ધ્યેયમાં તદાકાર રૂપે તન્મયતદ્રુપ બને છે ત્યારે ધ્યાતા અને ધ્યેય વચ્ચેના ભેદને છેદ થઈ, ધ્યાતા પિતે જ આગમથી ભાવનિક્ષેપે પરમાત્મરૂપ થાય છે. જેવી રીતે ટૂધમાં સાકર નાખીએ છીએ અને તે દૂધમાં એકમેક થઈ જાય છે, તે રીતે ખીર-નીર પરે તુમશું મિલશું.” એટલે હે વિશુદ્ધ ચેતન્ય સ્વરૂપ પરમાત્મા તમારા આવા અભેદ મિલન દ્વારા અમે પણ હેજે હળણું એટલે પરમાનંદને અનુભવ કરીશું. અર્થાત છે તાત્વિક દૃષ્ટિએ તમારૂં અભેદ મિલન તે જ આત્મસાક્ષાત્કાર એટલે આત્મસ્વરૂપના અનુભવની પ્રક્રિયા છે. આવા આત્મ-અનુભવની પ્રક્રિયા, આપણું મહાપુરૂએ રચેલાં પ્રભુસ્તુતિ-સ્તવમાં વારંવાર આપણે જોઈએ I છીએ. અનુભવરસનું અમૃત મહાપુરુષ એ ચાખ્યું છે, અને તે Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૬. અર્થી આત્માઓને અનુભવ અમૃત ચખાડવા સ્તવમાં તેને માર્ગ બતાવ્યો છે. પૂ. ઉપા. શ્રી માનવિજયજી મ. રચિત અજિતનાથ ભગવાનનું સ્તવન : “અજિત જિનેશ્વર ચરણની સેવા, હેવાએ હું હળીઓ; કહીએ અણુચા પણ, અનુભવરસને ટાણે મળીયે. તું અનુભવરસ દેવા સમરથ, હું પણ અરથી તેહને, પ્રભુની મહેરે તે રસ ચાખે, અંતરંગ સુખ પામ્યું.” અનુભવ-અમૃતનું પાન કરવા માટે પરમાત્મા એ જ પુષ્ટ નિમિત્ત છે. આપણું ચિતન્યને પરમાત્મ-સ્વરૂપ અનુયાયી બનાવીએ તે જ અનુભવ–અમૃત મળે તેમ છે. શ્રી ચિદાનંદજી મહારાજ નેમનાથ ભગવાનના સ્તવનમાં પણ કહે છે– “પણ તુમ દરિશન યોગથી, થયો હદય હો અનુભવ પ્રકાશ અનુભવ અભ્યાસી કરે, દુઃખદાયી હો સહુ કમ વિનાશ.” પરમાત્મદર્શન એ જ આત્મઅનુભવને પ્રકાશ પ્રાપ્ત કરવાની કળા છે. મહોપાધ્યાય શ્રી માનવિજયજી મહારાજ પણ એ જ વસ્તુ બતાવે છે– તુજ ગુણ જ્ઞાન યાનમાં રહીએ, ઈમ મિલવું પણ સુલભ જ કહીએ, Page #402 -------------------------------------------------------------------------- ________________ - -- ૩૬૨ - - માનવિજય વાચક પ્રભુ ધ્યાને, અનુભવરસમાં હળીયે એક તાને. (અભિનંદનજિન સ્તવન) વિમલ વિમલ મિલી રહા, ભેદ ભાવ રહ્યો નહીં; માનવિજય ઉવજ્જાયને, અનુભવ સુખ થયે ત્યાંહી. પૂર્વાચાર્યોએ અનુભવ-રસ ચાખે છે અને તે રસ ચખાડવા આપણને પરમાત્મભક્તિ-ધ્યાન આદિને દિવ્ય માર્ગ બતાવે છે. આપણે પણ આ શ્રીપાલના રાસ રૂ૫ દિવ્ય ગ્રંથનું અધ્યયન કરીને છેલ્લી પ્રાર્થના કરીએ વેગળે મત હાજે દેવ મુજ મન થકી, કમલના વન થકી જેમ પરાગે; ચમક પાષાણ જેમ લેહને ખીંચસે, મુક્તિને સહેજ તુજ ભક્તિ રાગે. પ્રભુ ! તમે મારા મનમંદિરમાં નિરંતર વસે તે જ આ સેવકની દર્દભરી વિનંતી છે. જે ભાવે એ ભણશે ગુણશે, તસ ઘર મંગળ માળા, અનુક્રમે તેહ મહાદય પદવી, લહેશે જ્ઞાન વિશાળા. સમાપ્તિ. સમાપ્તિ એટલે સમ્યગ્ન પ્રકારે પ્રાપ્તિ. અહીં ગ્રંથ પૂરે થયો. સમાપ્તિ થઈ. એટલે સમ્ય II પ્રકારે પ્રાપ્તિ થઈ. અહીં કામ પૂરું ન થયું, પણ અહીં ! Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૬૩ નવી (opening) શરૂઆત થઈ. આપણા જીવનનું દિવ્ય પાનું ખૂલ્યું. નવપદની આરાધના દ્વારા આત્મસ્વરૂપને અનુભવ અને આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટેનું નવું દ્વાર ખૂલ્યું, આ શ્રીપાલ અને મયણાના આધ્યાત્મિક જીવન પ્રસંગે દ્વારા અધ્યાત્માની પૂજ્ય પંન્યાસ ભદ્રકવિજયજી મહારાજના સંદેશાને આપણા જીવનમાં સક્રિય બનાવવાની અદભુત પ્રેરણા આપણને પ્રાપ્ત થઈ. આપણી આ નાનકડી જિંદગીમાં નવપદજી ભગવાન સાથે આપણું આત્માને ભાવસંબંધ બાંધવા માટે દેવગુરૂ કૃપાથી જે કાંઈ આ ગ્રંથમાં લખાયું છે, તેમાં જે કાંઈનું સારૂં છે તે પૂજ્ય પંન્યાસજી મહારાજની કૃપાનું ફળ છે. જે કાંઈ ભૂલચૂક છે તે મારા છઘરથાણુના દોષના કારણે છે. આ નવપદે સૌના હૃદયમાં રહે ! સૌ ભાવપૂર્વક પરમાત્મા અરિહંતદેવને પિતાના હૃદયમંદિરમાં પધરાવે ! અને પરમકારી, પરમપૂજ્ય, નમસ્કાર ભાવ સંનિષ્ઠ, પંન્યાસજી મહારાજ ભદ્રંકરવિજયજીની આ ભાવના સર્વત્ર જગત ઉપર પહોંચે તેવા ભાવ સાથે આ ગ્રંથ પૂર્ણ થાય છે. ગિરનાર મહાતીર્થ, ૨૦૪૦, વૈશાખ સુદ ૧૪, સેમવાર, તા. ૧૪-૫-૮૪ લિ. સંતોની ચરણરજ સમાન બાબુ કડીવાળાના આ ગ્રંથના વાચકને ભાવભર્યો વંદન. પ્રણામ.. T૬ Page #404 -------------------------------------------------------------------------- ________________ - - - - - * * - - સમર્પણ ગીત III ૧ અબ સોંપ દિયા ઈસ જીવનકે ભગવાન તુમ્હારે ચરણેમે | મે હું શરણાગમ પ્રભુ તેરા રહે ધ્યાન તુમ્હારે ચરણેમે [૨] ૨ મેરા નિશ્ચય બસ એક વહી, મે તુમ ચરણેકા પૂજારી બનું અર્પણ કર છું દુનિયાભરકા, સબ પ્યાર તુમ્હારે ચરણેમે રિ] ૩ જે જગમેં રહું તે સે રહું, ક્યું જલમેં કમલકા ફૂલ રહે, હૈ મન વચ કાય હૃદય અર્પણ, ભગવાન તુમ્હારે ચરણે મે [૨] ૪ જહાં તક સંસારમેં ભ્રમણ કરું, તુજ ચરણેમેં જીવન કે ધરૂં, | તુમ સ્વામિ મેં સેવક તેરા, ધરું ધ્યાન તુમહારે ચરણે મે [૨] ૫ મૈ નિર્ભય હું તુજ ચરણામે, આનંદ મંગલ હૈ જીવન મેં આતમ અનુભવકી સંપત્તિ, મિલ ગઈ હે પ્રભુ તુજ ભક્તિમું [૨] ૬ મેરી ઈચ્છા બસ એક પ્રભુ, એક બાર તુઝે મિલ જાઉં મેં ઇસ સેવક કી એક રગ રગ કા, હે તાર તુમ્હારે હાથેમે [૨] રચના : બાબુભાઈ કડીવાળા -- - S – - - - - - - - - - - - Page #405 -------------------------------------------------------------------------- ________________ Jain Education Internation આશીર્વચન મ પૂ. અધ્યાત્મમૂર્તિ, કલાપૂર્ણ સૂરીશ્વરજી શ્રી જિનશાસનમાં આરાધનાના અસ`ખ્ય યોગા બતાવેલા છે. તેમાં નવપદ’ને સર્વશ્રેષ્ઠ યોગ સાધના કહી છે. પ્રગટ-પ્રભાવી શ્રી સિદ્ધચક્રના નવ પદેાની વિધિપૂર્વક આરાધના કરવાથી આત્માને પરમ આનદ, અક્ષય સુખ અને અશ્વ પ્રાપ્ત થાય છે. . શ્રી જિનશાસનમાં સુપ્રસિદ્ધ સત્ત્વમૂર્તિ શ્રીપાળ અને મહાસતી મયણાસુંદરીની જીવનકથાનું, તેમણે કરેલી શ્રી નવપદની અનન્ય ધર્મશ્રદ્ધામાં જે રહસ્યા છૂપાયેલાં છે તેનું અને ચિત્તવૃત્તિઓના ઊધ્વી કરણની જે કળાએ ભંડારાયેલી છે તેનું પ્રગટીકરણુ, નમસ્કારનિષ્ઠ, અધ્યાત્મ મૂર્તિ પૂજ્ય પન્યાસજી શ્રી ભદ્રંકરવિજયજી ગણિવરે આજથી ૨૦–૨૨ વર્ષ પહેલાં જામનગર મુકામે વિશિષ્ટ જિજ્ઞાસુએ અને બાબુભાઈ આદિ સુશ્રાવકાને જ્યારે શ્રીપાળ રાસ અને સિરિ સિરિવાલ કહાનું વાંચન કરાવ્યું હતું, ત્યારે કર્યું છે. તેને દેવગુરૂની કૃપાના બળે બાબુભાઈએ પેાતાના જીવનમાં વણી લેવા અને તેના વડે પેાતાના જીવનને રંગવા સતત પુરૂષાર્થ કરતા રહીને શ્રી સિદ્ધચક્ર મહાયંત્ર અને તદ્ અંતર્ગત શ્રી નવપદના દિવ્ય રહસ્યાની યત્કિંચિત જે પ્રતીતિ અને અનુભૂતિ થઈ તેને સ્વ-પર ઉપકારના પ્રશસ્ત આશયથી આ પુસ્તકમાં શબ્દ દેહ આપવાના શકથ પ્રયાસ કર્યો છે, તે અનુમેદનીય છે. શ્રી જિનાજ્ઞા – નિષ્ઠ મહાપુરૂષો દ્વારા જે કાંઈ સારૂં અને સાચું કહેવાયું છે, તેમજ અનુભવાયું છે તેને લાભ પાત્ર જીવા પણ મેળવે અને શ્રી સિદ્ધચક્રની મૉંગલમય . આરાધના દ્વારા સ્વ – પર જીવનને મંગલમય બનાવે એવા મંગળ ઉદ્દેશથી થયેલા બાબુભાઈના આ પ્રયત્ન સફળ બને અને તે પણ આ નવપદજીની પરમ ભક્તિના પ્રકને પામી પરમપદના સૌભાગ્યને શીઘ્ર વા! એ જ અમારા અંતરના શુભ આશીર્વાદ છે. Page #406 -------------------------------------------------------------------------- ________________ ચિત્રની સમજ સાધક પિતાના હૃદયમાં પરમાત્મ જાતિનું ધ્યાન કરે છે. તે પરમાત્મ જ્યોતિ પ્રકાશ સાધકના શરીર અને આત્મપ્રદેશમાં ફેલાય છે, તેથી બ્રહ્મરંધ્રમાં આત્મજતિનું દર્શન થાય છે. સાધકના શરીરની બહાર આભામંડલ રચાય છે. સાધકના મસ્તક ઉપર શુદ્ધ આત્મ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા છે, તેમને સાધક આત્મા જીવનના લક્ષાંકરૂપે સ્થિર કરે છે. - પરમાત્મ જાતિના ધ્યાનના પ્રભાવથી સાધકને ભેદજ્ઞાન થાય છે. પરમાત્મ સ્વરૂપના ધ્યાનના પ્રભાવે સાધક દેહ, મને, વચન, પુદ્ગલ (દશ્યમાન પદાર્થો), તથા કર્મ (જ્ઞાનાવરણીય આદિ)થી ભિન્ન અનંતસુખ અને આનંદના નિધાન, સત્ ચિત્ અને આનંદ સ્વરૂપ આત્માનો સાક્ષાત્કાર કરે છે. કાળું શરીર છે તે કામણ શરીરનું પ્રતીક છે. સફેદ શરીર શુદ્ધ આત્મ ચૈતન્યને દર્શાવે છે. અરિહંત અને સિદ્ધ ભગવંતના ધ્યાન દ્વારા આત્માને અનુભવ કરવાની દિવ્ય પ્રક્રિયા આ ચિત્રમાં બતાવી છે. આ પુસ્તકના ઉત્તરાર્ધમાં છેલે કરૂણાસાગર પ્રભુ મહાવીરસ્વામિની દેશનાની નીચેની કડીઓનું રહસ્ય આ ચિત્રમાં બતાવેલ છે. 1. અરિહંત પદ યાતા થકે, દુવ્રહ ગુણ પુજય રે; ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે. 2. રૂપાતીત સ્વભાવ જે, કેવળ દેસણ નાણી રે; તે ધ્યાતા નિજ આતમા, હાય સિદ્ધ ગુણ ખાણી રે. 3. મહાવીર જિનેશ્વર ઉપદિશે, તમે સાંભળજે ચિત્ત લાઈ રે; આતમ ધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઈ રે. પરમાત્માના ધ્યાનમાં તદ્ર 5 બનેલા ધ્યાતા જેટલો સમય પરમાત્માના ધ્યાનમાં તદાકાર ઉપયોગે પરિણમે છે તેટલા સમય પૂરતો ભેદને છેદ કરી ધ્યાતા પિતે આગમથી ભાવનિક્ષેપે પરમાત્મરૂપ બને છે. મુખપૃષ્ઠઃ પ. પૂ. પં. અમયસાગરજી ગણિવરના સૌજન્યથી.