________________
पटन
ભેગ, અનંત ઉપગ અને અનંત લાભારૂપ સાયિક લબ્ધિના અધિપતિ છે, તેવા સિદ્ધ ભગવાન બનવાની આપણે માટે સંપૂર્ણ શક્યતા છે. તેને project (પ્રોજેકટ) અરિહંત પરમાત્મા જેવા પરમ કરુણાનિધિ, વાત્સલ્યના ભંડાર, દયારસના સાગર, કૃપાના અવતાર પરમાત્માએ આપણે માટે રજૂ કરેલ છે. Perfect and Progressive Master Plan projected by Arihanta Paramatma-the Supreme President of the Cosmic Government. ) આવા અનન્ય પ્રોજેકટ (જના)ની આગળ તાતા, બીરલા કે રોકફેલર બનવાને પ્રોજેકટ અતિ અ૮૫ “પરચૂરણ વાત” લાગે છે.
જે અમૂલ્ય પળે જિનશાસનની આ રહસ્યભરી વાત દેવગુરુ કૃપાથી સમજાય છે, ત્યારે આપણે અરિહંત બનવાના, ગણધર બનવાના કે સિદ્ધ ભગવાન બનવાના પ્રોજેકટને આપણી સર્વ શક્તિથી અમલમાં મૂકવા (execute) (એકઝીકયુટ કરવા) તૈયાર થઈશું અને તે જ પળે આપણને ભાન થશે કે આપણે મર્યાદિત વ્યક્તિત્વના (limited personality) કોચલામાં પુરાયેલા પ્રાણી નથી, પરંતુ આપણે અમર્યાદિત વ્યક્તિત્વના (unlimited personality) માલિક છીએ.
આપણે અમર્યાદિત આનંદના મહાસાગર છીએ, (We are boundless ocean of joy) sauglia (Infinite Knowledge)આદિ ગુણસંપત્તિના માલિક છીએ.
અવ્યાબાધ સુખ અને અનંત શક્તિના સ્વામી છીએ...
- -
-
- -
L
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org