SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - 1 રકમ - - - - નાની - - - પાના નં. આધાર નથી, પરંતુ આપણે જગતને શું આપ્યું છે તેના ઉપર આપણું જીવનની સફળતાનો આધાર છે. ૧૪ || ૫૦. કુલ આઠ રાજકન્યાઓ સાથે લગ્ન થયા પછી શ્રીપાલનું ઉજજયિની નગરી તરફ પ્રયાણ. શ્રીપાલ ઉજજયિની નગરીને ઘેરો ઘાલે છે. | ૧૫૦ ૫૧. ઉજ્જયિની નગરીમાં સાસુ કમળપ્રભા અને પુત્રવધૂ મયણાસુંદરી વચ્ચે વાર્તાલાપ. ૧૫૯ | પર. મયણાસુંદરીની પ્રભુ દર્શન વખતે અમૃતક્રિયા, અમૃતક્રિયાનાં આઠ લક્ષણે. ૧૬૧ | ૫૩. આજે કરેલા ધર્મનું ફળ આજે જ પ્રાપ્ત કરવાની દિવ્ય કળા મયણાસુંદરી બતાવે છે. ૧૬૫ ૫૪. પરમાત્માની કરુણાને હૃદયમાં ઝીલવાની દિવ્ય કળા ૧૬૮ ૫૫. પરમાત્મા તેમની દિવ્ય શક્તિઓનું આપણને દાન કરે છે. આપણી ભૂલાઈ ગયેલી શક્તિઓનું સ્મરણ કરાવે છે. ૧૭૪ ૫૬. “ક્ષર-નીર પેરે તુમણું મિલશું, વાચક યશ કહે હેજે હળશું.”—આ પંક્તિના પ્રત્યક્ષ અનુભવની કળા. ૧૭૭ ૫૭. અધ્યાત્મયોગી પૂ. પં. ભદ્રકરવિજયનીની નવપદની આરાધના માટે શ્રીપાલ રાસના માધ્યમથી પ્રેરણું. ૧૭૮ ૫૮. મયણુના હૃદયમાં પરમાત્માની પૂજા અને ધ્યાનને દિવ્ય આનંદ. શ્રીપાલ આજે જરૂર આવશે તે દઢ આત્મવિશ્વાસ. ૧૮૨ પ૯. શ્રીપાલ દ્વાર ખેલવા માટે બારણું ખખડાવે છે. ૧૮૩ ૬૦. ભગવાનનું દર્શન કદી નિષ્ફળ જતું નથી, તેવી મયણની અદ્દભુત શ્રદ્ધા. ૬૧. પ્રજાપાલ રાજ (મયણાના પિતા)ની શરણાગતિ અને શ્રીપાલની સિદ્ધિઓ જોઈ સમગ્રદર્શનની પ્રાપ્તિ. ૧૮૪ 6િ, ૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004551
Book TitleShripal Maynana Adhyatmik Jivan Rahasyo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAshokbhai Babubhai Kadiwala
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy