________________
रहर
કરૂણા, માધ્યસ્થ આદિ ઉત્તમ ગુણેથી આપણે ભરાઈ ગયા છીએ................ આપણે અનંત ગુણેથી પૂર્ણ ભરાઈ ગયા...
(સંકલ્પપૂર્વક આવું અનુભવવું.) આચાર્યપદનું ધ્યાન –
પંચાચારનું પાલન કરનારા અને કરાવનારા, જિનેશ્વર ભગવંતના શાસનનો જગતમાં વિસ્તાર કરનારા, છત્રીસ ગુણના ભંડાર આચાર્ય ભગવંતની આરાધના આપણે કરવાની છે. આચાર્ય ભગવંતની આરાધના કરવાથી આચારપાલનનું બળ આપણને પ્રાપ્ત થાય છે. પ્રવેગ :--
| સર્વ આચાર્યોના પ્રતિનિધિ ગૌતમ ગણધર ભગવંત આપણી સમક્ષ બિરાજમાન છે.
પીળા વર્ણવાળા (સોના જેવા વર્ણવાળા) ગૌતમ મહારાજાનું ધ્યાન કરવું.
ગૌતમ મહારાજામાંથી પીળા વર્ણને પ્રકાશ નીકળે છે......................
............(આવું દશ્ય જોવું.) તે પ્રકાશને આપણા અંતરાત્મામાં ઝીલીએ છીએ. તે પ્રકાશ આપણા આખા શરીરમાં અને આત્મપ્રદેશમાં ફેલાય છે.............
તેમાંથી આપણને આચારપાલનનું બળ પ્રાપ્ત થઈ રહ્યું છે તેવો સંકલ્પ કર. આચાર્યપદનો મંત્ર “
હી નમો આયરિયાણું અને જાપ ઉપરના દશ્યના દર્શન અને Uસંવેદન પૂર્વક કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org