________________
૧૬૩
તે પછી અન ત લબ્ધિના નિધાન ગૌતમ મહારાજાના પીળા વના પ્રકાશથી આપણને આચારપાલનનુ ખળ પ્રાપ્ત થઈ રહ્યુ છે તેવા સકલ્પ ઘેાડી ક્ષણ માટે સ્થિર કરીને ધ્યાન કરવુ. ( આપણે કોઈ નિયમ લીધા હોય અને નિયમ પાળવા માટે આપણુ' મન જ્યારે ડામાડાળ થાય તે સમયે ઉપર મુજખને પ્રયોગ કરવાથી આપણા નિયમમાં સ્થિરતા આવે છે.) બીજી રીતે પણ આ પ્રયેાગ કરી શકાય.
રીત ત્રીજી:—
શ્રી ગૌતમ ગણધર ભગવંત આપણા હૃદયમાં બિરાજમાન છે.
હૃદયમાં બિરાજમાન ગૌતમ મહારાજાનું ધ્યાન કરવુ..... હૃદયમાં બિરાજમાન ગૌતમ મહારાજામાંથી પીળા વણુ ના પ્રકાશ નીકળે છે............તે પ્રકાશ આપણા આત્મપ્રદેશેામાં ફેલાય છે..........
( આવું સવેદન કરવું. ) તે પ્રકાશના કિરણેાના દિવ્ય પ્રભાવથી આપણને આચારપાલનનું ખળ પ્રાપ્ત થાય છે.....
(આવા સંકલ્પપૂર્વક સવેદન કરવું.) આવુ· ધ્યાન થાડે સમય અનુકૂળતા મુજબ કરવું. આ પ્રયાગથી આચારપાલનનુ ખળ પ્રાપ્ત થાય છે.
ઉપાધ્યાયપદ :--
ઉપાધ્યાય ભગવંતા વિનય ગુણના ભંડાર છે. દ્વાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org