________________
-
-
-
-
------
-
૩૨૮
હે પ્રભુ! તમારૂં બિંબ હૃદયમાં ધારણ કરવાથી બીજું કઈ રૂપ હૃદયમાં સકુરાયમાન થતું નથી અને તમારા રૂપનું સ્મરણ થતાં પૃથ્વીમાં બીજા કેઈ રૂપની પ્રસિદ્ધિ થતી નથી. તે માટે “તું એ હું” એવી અભેદ બુદ્ધિના ઉદયથી “યુગ્મત અને અસ્મત્ ” પદને ઉલ્લેખ પણ થતું નથી. અને કેઈક અગોચર પરમ ચૈતન્યમય જ્યતિ અંતરમાં કુરાયમાન થાય છે.
હવે શ્રીપાલ રાસને છેલ્લો કળશ જે સૌથી મહને છે, તેટલે જ વિભાગ બાકી છે. ઉપસંહાર રૂપ કેટલીક વસ્તુ જોઈએ.
એક સત્ય બનેલી ઘટના છે. એક ભાઈએ વેપારમાં દશ પંદર લાખ રૂપિયાનું નુકસાન કર્યું. ચેન નથી પડતું. રાત્રે ઊંઘ નથી આવતી. તે ભાઈ પૂજ્ય ગુરૂમહારાજ પાસે આવ્યા અને વિનંતી કરે છે : “વેપારમાં બહુ નુકસાન થયું છે. રાત્રે ઊંઘ નથી આવતી. ચિંતાથી મન ઘેરાઈ ગયું છે. તે વખતે ગુરૂ મહારાજ કહે છે : “જેને તે ગુમાવ્યું છે, તેને તું જઈ રહ્યો છે. તારી પાસે જે છે, તેને પણ તું જે.” પેલે ભાઈ કહે છેઃ ““મારી પાસે વેપારમાં બધું ખલાસ થઈ ગયું છે. નાનકડું ઘર અને થોડા પૈસા બગયા છે.” તે વખતે તેને સમજાવવા માટે ગુરૂમહારાજ દષ્ટાંત આપે છે –
રણજીતસિંહ રાજા ઝરૂખામાં બેઠા છે. નીચે એક ભિખારી ભીખ માંગે છે. રણજીતસિંહનું ધ્યાન ભિખારીના
----
-
-
--
--
-
-
-
-
-
-
-
-
-
-----
-
--
-
.
.
.
.
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org