________________
રાજા, રાજપુત્રી અને આખા નગરને પરિવાર પરમાત્માના મંદિરના રંગમંડપમાં પરમાત્માના સ્મરણ અને ધ્યાનમાં સ્થિર બની ગયા. ત્રીજી રાત્રીએ પાછલા પહેરે આકાશવાણી થઈ
ત્રીજે દિન નિશિ પાછલી, વાણી હુઈ આકાશ, દેષ નથી ઈહાં કેઈન, કાંઈ કરે રે વિષાદ. જેહની નજરે દેખતાં ઉઘડશે એ બારક મદનમંજુષા તણે થશે, તેહ જ નર ભરતાર.
જેની નજર પડતાં ભારાનાં દ્વાર ખુલશે, તે મદનમંજુષાને પતિ થશે. કઈ જગપણ ચિંતા કરશો નહીં, કેઈન કાંઈ પણ દોષ નથી. આકાશવાણીને અવાજ ક્યાંથી આવી રહ્યો છે તે સૌ વિચારે છે, ત્યાં જેના તરફથી અવાજ આવતે હતો તે પોતાની ઓળખાણ આપે છે.
ઋષભદેવની કિંકરી, હું ચકકેશ્વરી દેવી; એક માસ માંહિ હવે, આવું વરને લેવી.
હું ઋષભદેવ ભગવાનની સેવિકા ચકેશ્વરી દેવી છું. એક મહીનામાં મદનમંજુષાના વરને લઈને અહીં આવી પહોંચીશ.
ત્રણ દિવસ અને ત્રણ રાત્રીને રાજા અને રાજકુમારીને પરમાત્માનો વિરહ રહ્યો રાજકુમારીને પરમાત્મદર્શનની, મિલનની તીવ્ર ઝંખના હતી.
જ્યારે આપણને આ પ્રભુમિલનને સત્યસંકલ્પનિષ્ઠાg
પE
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org