________________
-
-
પૂર્વકન થાય છે. ત્યારે પરમાત્માને અવશ્ય મેળાપ થાય છે. પણ તે માટે પ્રભુવિરહની એક ક્ષણ પણ વરસ સમાન લાંબી લાગવી જોઈએ.
સાહિબા એક ઘડી પ્રભુ તમ વિના, જાય વરસ સમાન (૨) પ્રેમ વિરહ હવે કેમ ખમું, જાણો વચન પ્રમાણ (૨)
ઘડી ચે ન વિસરો હે સાહિબા” પ્રભુદર્શનની આવી લગની જ્યારે મનુષ્યને લાગે છે ત્યારે જ પરમાત્મા મળે છે. પરમાત્માના વિગ વખતે થયેલા ભાવે, વિયાગમાં રહેલા વિશિષ્ટ યોગને બતાવે છે. વિગ વખતે આપણે જેની ઈરછા કરીએ છીએ તે વસ્તુ (object) ઘણી દૂર હોય છે, પણ વિગ વખતે એક વિશિષ્ટ વેગ થાય છે, જેનાથી સ્મરણ અને ધ્યાન દ્વારાવસ્તુની નિકટતા અનુભવાય છે.
રાવણ સીતાને ઉપાડી લંકામાં લઈ ગયા. રામે હનુમાનને સીતાની ખબર લેવા મેકલ્યા. હનુમાન સીતાની ખબર લઈને રામ પાસે આવીને નિવેદન કરે છે, કે સીતાના પ્રાણ રામના ધ્યાનમાં એવી રીતે ખોવાઈ ગયા છે કે સાક્ષાત્ યમરાજ સીતાના પ્રાણનું હરણ કરવા આવ્યા ! પરંતુ સીતાના પ્રાણ તે રામના ધ્યાનમાં ખોવાઈ ગયા હતા, તેથી યમરાજને સીતાના પ્રાણુ જડયા નહિ. અને યમરાજ પા છે ચાલ્યો ગયો છે.
ફરીથી હનુમાન કહે છે : “રામ વિષયક ધ્યાનરૂપી બારણું સીતામાં એવી રીતે બંધ થઈ ગયું છે કે સીતાના પ્રાણ (શરીરમાંથી છૂટવા માટે દ્વાર શોધે છે, પરંતુ રામના ધ્યાનરૂપી
-
-
-
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org