SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૯ દષ્ટિબિન્દુથી નવપદમાં આત્મા છે; અને subjectively એટલે ઉપાદાન દષ્ટિબિન્દુથી આત્મામાં નવપદો છે. પ્રભુ મહાવીરે બતાવેલું આ તત્ત્વજ્ઞાન જગત ઉપરનું | સર્વોત્કૃષ્ટ વિજ્ઞાન Supreme science છે. જે (અરિહંત આદિ) ભાવ વડે આત્મા પરિણમે છે, તે (અરિહંતાદિ) ભાવ વડે તે (આત્મા) તમય (અરિહંતાદિમય) બને છે. તેથી અરિહંતના ધ્યાનમાં નિષ્ઠ એ આત્મા તે (અરિહંત ભાવ) થકી પિતે જ ભાવ અરિહંત (આગમથી) થાય છે. એટલા માટે ભગવાન મહાવીર પરમાત્મા અહીં “યેય સમાપત્તિ હુએ, ધ્યાતા ધ્યેય પ્રમાણ; તેણે નવપદ છે આતમા, જાણે કોઈ સુજાણ.” ધ્યેય નવપદ છે. ધ્યાતા આપણે આત્મા છે અને ધ્યાન પ્રક્રિયા ચાલે છે. જે સમયે ધ્યાતાનું ચિતન્ય ધ્યેયમાં નિષ્ઠ થઈ જાય છે, જે સમયે ધ્યાતાને ઉપયોગ ભૈયાકારે પરિણમે છે, તે સમયે નવપદમાં આત્મા અને આત્મામાં નવપદને અનુભવ થાય છે. આજ સુધીમાં નવપદમાં આત્મા અને આત્મામાં નવપદના ધ્યાનથી અનંત આત્મા સિદ્ધિપદને પામ્યા છે. આજે પણ તેના ધ્યાનથી આપણી ભૂમિકાને ઉચિત આત્મ સ્વરૂપનો અનુભવ ( Realisation of Realily ) પ્રાપ્ત કરી LI શકીએ છીએ. તે માટે પ્રવેગાત્મક સાધના કરવી પડે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004551
Book TitleShripal Maynana Adhyatmik Jivan Rahasyo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAshokbhai Babubhai Kadiwala
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy