________________
લવા દંતકથા” જે જિનશાસનનું મૂળભૂત હૃદય છે, ત્યાં સુધી પહોંચી શકાય છે. અને
सधभूअप्पभूअस्स सम्मं भूआई पासओ।
આ દશવૈકાલિકનું સૂત્ર સર્વ જીવ સાથે આત્મસમાન ભાવથી ભાવિત બનીને આશ્રવનાં દ્વાર બંધ કરવાનું કહે છે. તે ભાવ આપણને પંચ પરમેષ્ઠિના ધ્યાનથી–નમસ્કારથી, મળે છે, કારણ કે અરિહંત, સિદ્ધ ભગવંતો તે ભાવની પરાકાષ્ઠાએ પહોંચેલા છે.
Communion of Cosmos ના સિદ્ધાંતને જીવનમાં લાવવા માટેનું પરમ સાધન–જેના હૃદયમાં જગતનાં જીવમાત્ર પ્રત્યે પૂર્ણ કરૂણા છે તે અરિહંત પરમાત્માની ઉપાસના છે. તે ઉપાસનાથી પરમાત્માના હદયમાં રહેલા સર્વ જીવ સાથે મિત્રી અને કરૂણા ઉત્પન્ન થાય છે.
Unity with Universe સધાય છે.
અપરાધીનું પણ જે અશુભ ચિંતવતે નથી તે સમ્યગ્દર્શનને પરિણામ છે. મયણનું સમ્યગદર્શન બાલ્યાવસ્થાથી નિર્મળ હતું. તેના કારણે કટીના સમયે પણ પિતાની ભૂલ નથી જેતી. પિતાના અશુભ કર્મના ઉદયને || જ જુએ છે. જે ધર્મ મિત્રીભાવપૂર્વક કરવામાં આવે છે. તે જ સાચે ધર્મ બની શકે છે.
मैत्र्यादिभावसंयुक्तं तद् धर्म इति कीत्यते
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org