SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ અનેક નાના ૨૨૮ દેવા માટે ધવલના મનમાં વિચાર આવ્યું, તે વખતે શ્રીપાલનું પણ મુનિવરને પાણીમાં ઝબોળ્યા હતા તે પૂર્વજન્મનું કર્મ ઉદયમાં આવ્યું હતું. આપણે ધવલ બહુ ખરાબ હતા તેટલું જ જાણીએ છીએ. ચક્કસ ધવલ ખરાબ હતે. સાતમી નરકમાં ગયા. પરંતુ ધવલે જ્યારે માંચડાનું દોરડું કાપ્યું તે વખતે શ્રીપાલે પૂર્વજન્મમાં મુનિવરને પાણીમાં ઝબળેલા તે કમ ઉદયમાં આવ્યું હતું જ્યાં સુધી આપણું અશુભ કર્મ ઉદયમાં ન આવે ત્યાં સુધી આપણું અનિષ્ટ કેઈ કરી શકતું નથી. જેના હૃદયમાં ધર્મ છે, જેના હદયમાં ભગવાન છે તે કોઈને પણ ગુનેગાર ગણતા જ નથી. કેઈ કદાચ આપણા અનિષ્ટમાં નિમિત્ત બની શકે છે; પરંતુ આપણું અનિષ્ટ તે આપણા અશુભ કર્મના ઉદયથી જ થાય છે. માટે કેઈની પણ સાથે-આપણું નુકશાનમાં નિમિત્ત બને તેની સાથે પણ વરને પરિણામ કદી ન કરી શકાય. આપણે તે જીવ માત્ર સાથે મૈત્રીથી જ ભાવિત રહેવાનું છે. સર્વ જીવનું શુભ અને કલ્યાણ ચિંતવવાનું છે. - - પૂર્વ જન્મની આઠ સખીઓએ રાજા અને રાણીના તપની ઘણી અનુમોદના કરી, તે વખતે આઠ સખીઓને મયણા અને શ્રીપાલ સાથે મેક્ષ પયતની સેબત થાય તે બંધ પડયો. આ એક બહુ જ અદભુત ઘટના છે. સખી એ પિતે કઈ ધર્મ કર્યો નથી, પણ રાજા અને રાણીની અનુમોદનાએ મોક્ષ પયતની સબત થઈ અને તે આઠ l[ સખીઓ જુદા જુદા દેશની રાજકન્યાઓ થઈ અને શ્રીપા-, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004551
Book TitleShripal Maynana Adhyatmik Jivan Rahasyo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAshokbhai Babubhai Kadiwala
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy